________________
Regd. No. MH. b). South 54 Licence No.: 37
ઉઝબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ જ અંક:
છે.
મુંબઈ, ૧ મે, ૧૯૮૦ ગુરુવાર
મુંબઈ જેને જુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરવા માટે શિલિંગ : ૪૫
છૂટક નકલ રૂ. ૭૫ . તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ.
ન્યાયતંત્ર અને સરકાર પર આપણે ગૌરવ લઈએ છીએ, કે આપણું ન્યાયત્ર સ્વતંત્ર છે, જે અંગત લાભને ખાતરે રાજકીય વગનાં સંભવત:
આઇ છે અને સરકારી અન્યાય સામે આપણું રક્ષણ છે. માત્ર ઉપયોગ કરે નહિ. સરકારી અન્યાય જ નહિ પણ પાર્લામેંટ કોઈ ગેરબંધારણીય કાયદો
“આ પ્રશંસા સરખામણીમાં ઝાંખી લાગે એવી અંજલિ તે, વડા કરે તે તેની સામે પણ ન્યાયતંત્ર રક્ષણ છે.
પ્રધાનને વરિષ્ઠ અદાલતના એકે ન્યાયમૂર્તિ પી. એન. ભગવતીએ આ કિસ્સા ખુરસી કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યાર પછી આપી છે. તેમણે શ્રીમતી ગાંધી પર લખેલા એક પત્રમાં, ‘આજ કેટલાય લોકો પોતાની જાતને પૂછતા થયા છે, કે શું આપણે ન્યાય- સુધી ઘેરી હતાશામાં ડૂબેલા કરોડે ગરીબ, મુધાની આશા-આકાંક્ષાતંત્ર ખરેખર સ્વતંત્ર છે. અથવા રાજકીય પવનની તેને પણ અસર એના પ્રતીકરૂપે’ શ્રીમતી ગાંધીને વર્ણવ્યા છે. આ પત્ર જાન્યુઆરીમાં થાય છે? શ્રીમતી ગાંધી અને સંજય ગાંધી સામેના ઘણાં કે લખાયો હતો પણ એક સમાચાર સંસ્થાએ તાજેતરમાં તેને પ્રસિદ્ધિ પાછા ખેંચાયા છે, કેટલાક રદ થયા છે. તેમના સાથીઓ સામેના આપી. આશ્ચર્યની વાત એ છે કે જનતા પક્ષની ભૂતપૂર્વ સરકારના કેસનું પણ એમ જ બન્યું છે.
ઘણા પ્રધાને ન્યાયમૂર્તિ ભગવતી પ્રત્યે અહોભાવથી જોતા હતd આ વિષય સંબધે લંડનના પ્રખ્યાત સાપ્તાહિક ઈકોનોમિસ્ટના
તે પૈકી કેટલાક તે તેમને વડા ન્યાયમૂર્તિ બનાવવા ઈચ્છતા હતા, તા. ૧૯ એપ્રિલના અંકમાં પ્રકટ થયેલ એક નોંધ વિચારણીય હોઈ “વર્તમાન વડા ન્યાયમૂર્તિ ચન્દ્રાડ કટોકટી કાળના શ્રીમતી ગાંધીના અહીં ઉતારું છું:
કેટલાક ખૂબ દમનકારી કાયદાને બહાલી આપનારા ન્યાયમૂર્તિઓ “ભારતના ન્યાયતંત્ર દેશના બંધારણના રક્ષક તરીકેને પાઠ
પૈકીના એક છે. ત્યારે તેમણે એમ કહેલું, કે આ સત્તાઓને કયારેય - ભજવવાને છે. પણ એમ લાગે છે, કે ટૂંક સમયમાં ઈન્દિરા ગાંધીનું એ
ગેરઉપયોગ થશે નહિ એ વિશે હીરા જેવી પારદર્શી અને અતૂટ એવી કહ્યાગરું બની રહેશે. ન્યાયમૂર્તિઓએ હવે શ્રીમતી ગાંધી અને તેમના
પિતાને શ્રદ્ધા છે. અત્યારે વરિષ્ઠ અદાલતની ૧૮ પૈકી બે બેઠકો પુત્ર સંજયને આગલી સરકારે તેમની સામે માંડેલા ઘણા મુદ્દાઓમાં
ખાલી છે. વળી આવતા જાન્યુઆરીમાં બીજા પાંચ ન્યાયમૂતિઓ નિવૃત્ત નિર્દોષ ઠરાવ્યા છે. શ્રીમતી ગાંધી સામેના બે કેસે–ચૂંટણીઓમાં ઉપ
થવાના છે. એથી પિતાની પસંદગીના માણસેથી અદાલતને ભરી -- ' થોગમાં લેવા મોટી સંખ્યામાં જીપગાડીઓ પ્રાપ્ત કરવા અંગેને
દેવાની અને એ રીતે ભવિષ્યમાં પોતે જે નવા કાયદાએ વડવા
માગતાં હોય તેમાં ન્યાયનત્ર સાથે ઓછામાં ઓછી ટકરામણ થાય તથા, સંજયની મોટર કંપની વિશે તપાસ ચલાવી રહેલા અધિકારીઓની કનડગત અંગે - ઉડાડી દેવામાં આવ્યા છે. અને
તેવી સ્થિતિ નિર્માણ કરવાની શ્રીમતી ગાંધી માટે સરસ અનુકળતા શ્રીમતી ગાંધીના પરિવારને ઉપહાસને પાત્ર બનાવતા એક ચલ
રહેલી છે.' ચિત્રને નાશ કરવા માટે સંજયને દોષિત ઠરાવતાં નીચલી અદાલતના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તંત્રી શ્રી ગિરિલાલ જૈન આથી ચુકાદા સામેની તેની અપીલને વરિષ્ઠ અદાલતે માન્ય રાખી છે. બે ડગલાં આગળ ગયા છે. ટાઈમ્સના તા. ૨૩મી એપ્રિલના અંકમાં દરેક નવા ફુકાતા રાજકીય પવનને વશ વર્તી રહીને નીચલી
' તેમણે એક લેખ લખે છે, જેને કેટલાક ભાગ અહીં ઉતાર છું:અદાલતો જો કે હંમેશા શાસનને અનુકૂળ બનતી હોય છે, પણ It would have been an act of statesmanship on વડી અદાલતે અને વરિષ્ઠ અદાલતે વધુ મજબૂત કાઠાની બનેલી Mrs. Gandhi's part if she had not rewarded certain હોય છે. શ્રીમતી ગાંધીના ૧૯૭૫ની કટોકટીના ગાળામાં આ અંદા- officials who had faced persecution along with her લતાએ ડઝનબંધી ચૂકાદાઓ સરકારની વિર દ્ધના આપ્યા હતા. during the Janata rule and had not transferred some ૬૦થી વધુ ન્યાયમૂતિઓને અણગમતા સ્થાને પર બદલી કરી others whom she thought had endeared themselves વડાપ્રધાને પોતાને પ્રતિભાવ દાખવ્યો હતો. ન્યાયતંત્રમાંથી to her predecessors. But her failure to act big cannot "પ્રતિકાર શકિતને લોપ થયું છે એવાં ખેદજનક ચિહને આજે expose her to the charge of authoritarianism. Simiજોવા મળે છે.
larly, she cannot be blamed if in the wake of her શ્રીમતી ગાંધી, જાન્યુઆરીમાં મધ્યસત્ર ચૂંટણીમાં વિજેતા
victory one court after anothere has dismissed cases બન્યા તે પછી કટોકટીકાળના અતિરેક માટે તેમની સામે કામ ચલાવવા against her and Mr. Sanjay Gandhi. Indeed, even
સ્થાપવામાં આવેલી બે ખાસ અદાલતના ન્યાયમૂર્તિઓને સે જેટલી if we make the unwarranted assumption that in some સુનાવણી થઈ ગયા પછી એકાએક એવું ભાન થયું કે કેટલીક of these cases the judges have been guided by extraકાનુની ક્ષતિઓને કારણે આ કેસ સાંભળવાની ક્ષમતા તેઓ legal and extra-constitutional considerations, they ધરાવતા નથી. (કટોકટીના ગાળામાં ગેરકૃત્ય અને અતિરેકની should be commended for their commonsense and દસ્તાવેજી સામગ્રી પૂરી પાડતા શાહ, પંચના અહેવાલનું વેચાણ realism. ઈન્દિરા ગાંધીની સરકારે હવે બંધ કર્યું છે.) નીચલી અદાલત સમક્ષના This statement is bound to invite the charge that એક બીજા કેસમાં સંજય ગાંધીની મારુતિ કંપની સામે પાણી શુધ્ધ I want to subordinate the judiciary to the executive કરવા માટેનું રસાયણ પિતાની પાસેથી ખરીદવા દિલ્હી સુધરાઈ પર and put Mrs. Gandhi and Mr. Sanjay Gandhi above દબાણ લાવવાનો આરોપ હતો. આ રસાયણ પાછળથી ઝેરયુકત ' the law. In fact all that I am saying is that in our જણાયું હતું. આ મુકદમ પૂરો થવાની રાહ જોયા વિના જ ન્યાય- infancy as an independent modern state and a મૂર્તિએ હવે સંજય ગાંધીને નિર્દોષ ઠરાવી છે.ડી મૂક્યા છે. એવી democracy, our judges should as far as possible avoid ટર સાથે કે વડાપ્રધાનના પુત્ર એક ઉત્સાહી ક્રિયાશીલ ઉત્પાદક a confrontation between the concepts of popular