________________
૨૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૮૦
નહિ, આંદોલનના મહિના દરમ્યાન કછારમાં પરિસ્થિતિ તંગ રહી જનતા પકો આમ કરવું જોઈએ. પ્રજામંડળે આમ કરવું જોઈએ. છે. ગયા માર્ચની આખરમાં અને એપ્રિલની શરૂઆતમાં અહીં યુવક સંઘે આમ કરવું જોઈએ, ‘પ્રબુદ્ધ જીવનમાં સામાજિક સુધાહુલ્લડે પણ ફાટી નીકળ્યાં અને સરહદી સલામતી દળ ઉપરાંત રાને લગતા લેખે આવવા જોઈએ વિ. આવા અનેક સંદર્ભોમાં લશ્કરને પણ બોલાવવું પડયું.
આપણે સતત વિચારતા હોઈએ છીએ, તેને વિશે ટીકા કરતા હાઈઆસામના આંદોલનકારો સિલહટ કછાર અને ત્રિપુરાને
એ છીએ. ચારે કોઈની તે એટલી બધી ઓછી ક્ષમતા હોય છે કે દાખલા ટાંકે છે તેમાં તેઓ સાચા છે. પરંતુ તેઓ પિતે જ ભૂમિ
આવી ટીકાને લગતી દલીલે તેઓ અન્ય સાથેની વાતચીતમાં ઉછળી * પુત્ર છે અને આરામમાં કામ કરતાં ભારતીયો પણ બહારના છે.
ઉછળીને કરતા હોય છે અને એનું પરિણામ હોય છે શુન્ય. ફકત અને તેમને કાઢી મૂકવા જોઈએ, એવી તેમની માગણી રવીકારી જીભાજોડી સિવાય કાંઈ જ નહિ રે ને પરિણામે એ વ્યકિત નૈરાશ્યને શકાય નહીં. પરદેશીઓને બાદ કરતા જે કોઈ ભારતીએ આસામમાં ઉગમાં સરી પડે છે. લાભ તો કાંઈ જ નથી થતો, પરંતુ આવી વસ્યા છે અને કામધંધા કરે છે, તેઓ પણ આસામના ભૂમિ- પિતા પુરતું નુકસાન ઘણું આવી વ્યક્તિ વહોરી લે છે. તે કહેવાનું પુત્ર છે. તેમાં બંગાળીઓ ઉપરાંત ગુજરાતીઓ, રાજસ્થાનીઓ તાત્પર્ય એ છે કે આપણને જે સારું લાગતું હોય તેના વિશે આપણા (મારવાડીઓ) બિહારીઓ, કેરાલિયને વગેરે, ઘણા, રાજયોના લોકો પિતાથી શરૂઆત કરવી જોઈએ. એવી પ્રવૃત્તિ સાથે સંલગ્ન થવું જોઈએ છે. આસામીઓએ કેટલાક કામ કરવાનું પસંદ કર્યું ન હતું, તેથી અને સમય કાઢીને તે પ્રવૃત્તિને વિકાસ માટે આપણા તરફથી તનઆસામ બહારથી બીજા લોકો એ કામ કરવા આવ્યા. દા.ત. આસામી- મન-ધનથી કાંઈક અંશમાં પ્રદાન થવું જોઈએ અને તે પણ રચનાઓને મજૂરી કરવી નથી ગમતી તો તે કામ બિહારીઓ કરે છે. ત્મક વૃત્તિથી. તે જ આપણા વિચારનું કાંઈક પરિણામ આવે અને ગામડાઓ સુધી જીવનજરૂરિયાતની ચીજોની દુકાને મારવાડીઓ આપણને કાંઈક કર્યાને સંતોષ થાય. એથી આગળ વધીને કહું તે ચલાવે છે. ચાના બગીચામાં મજૂરીનું કામ કરાલી અને નેપાળી પ્રથમ આપણે આપણા મનને સ્વસ્થ રાખવાને સતત પ્રયત્ન કરવો સ્ત્રીઓ કરે છે. તેલ ઉદ્યોગમાં પણ નિષ્ણાત જોઈએ, જે સમગ્ર જોઈએ અને એમ કરીને આપણું જીવનઘડતર કરવું જોઈએ. દેશમાંથી આવ્યા છે. જેઓ આ ભૂમિ પર કામ કરે છે, તે તેના
આપણી માન્યતા પ્રમાણે અન્ય જ નથી કરતા એમ વિચારીને ભૂમિપુત્ર જ છે, અને જેમ તેઓ બહારથી આવ્યા છે. તેમાં એક તેના પ્રત્યે દ્વેષ કે અણગમો ચિત્તવવાને બદલે આપણી જાત વિષે જમાનામાં આસામીઓ પણ બહારથી જ આવ્યા છે. એ ખરું છે જ આપણે વિચાર કરતા થઈએ તે આપણા માટે હિતની વાત થશે. કે ૩૦ લાખ જેટલા પરદેશીઓ અહીં ઘુસી આવ્યા છે. પરંતું તે માટે આસામી પ્રજાની અત્યાર સુધીની નિષ્ક્રિયતા, વહીવટીતંત્રની
ઉત્તેજનાત્મક રીતે ટીકા કરવાની, શંકા-કુશંકાઓ દ્વારા અન્ય શિથિલતા અને આસામી આગેવાની સ્વાર્થવૃત્તિ જવાબદાર છે.
જને બરાબર નથી કરતા એમ વિચારીને એમના પ્રત્યે અસહિષ્ણુતા પૂર્વ બંગાળ, પૂર્વ પાકિસ્તાન મટી ગયું ત્યારે તેણે બંગલાદેશ બનવાને
દાખવવાની આપણી પદ્ધતિ આપણી જ જાતને નુકશાન બદલે ફ્રીથી સંયુકત બંગાળ બનવાની જરૂર હતી. પરંતુ એવી
કરતી હોય છે. માટે, માણસે જીવનના દરેક કોત્રે સુક્ષ્મ વિચારસરણી ૌતિક હિંમત મુજબની સરકારે કે આપણી સરકારે દાખવી
સાથે સ્વસ્થ માનસથી ઊંડા વિચાર સાથે પગલું ભરવું જોઈએ અને નહીં. પરિણામે ૧૯૭૧ની લડાઈમાં આપણા વિજ્યથી જેઓ નાસિ
એ રીતે જીવન જીવવાને આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. નિજાનંદને પાસ થયા હતા તે પાકિસ્તાન, ચીન અને અમેરિકાએ તક સાધીને
આનંદ કેવો હોય છે તેને તેના અનુભવ વિના ખ્યાલ નથી આવતું, વળતા ફટકે માર્યો તેમાં મુજિબ અને તેમના સાથીઓ મરાયા અને આસ્વાદ નથી માણી શકાતો. મારો સ્વ વિશે સતત વિચારવું આપણા વિરોધીઓએ આપણા પડખામાં પૂર્વ પાકિસ્તાન જેવું જ જોઈએ. અન્યની નહિ પરંતુ પિતાની ખામીઓ કેટલી છે, કર્યા બીજું શૂળ પેદા કર્યું.
કયાં છે, તેનું સતત ચિન્તન કરવું જોઈએ. તેને શેધીને તેને હટાવવા - જે વિદેશીઓ સામે આસામીઓને વાંધો છે, તેમાં નેપાળી
પ્રયત્નશીલ બનવું જોઈએ. પોતે પોતાની જાતને ઓળખવાને માટે રાતતા -ઓને પણ સમાવેશ થાય છે. નેપાળ અને ભારત વચ્ચે ખુલ્લી
પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે આપણી સરહદના કરાર છે. તેથી વસતિથી ઊભરાતા અને ગરીબી, મોંઘારત
બુદ્ધિને ઉપયોગ એ રીતે કરતા નથી હોતા. જેમ મૃગ, કસ્તુરીની તથા અછતથી પીડાતા નેપાળમાંથી નેપાળીઓ ઊભરાઈને આપણા
શોધ માટે દોડાદોડ કરે છે; પરંતુ તે તેની પોતાની પાસે જ હોય , દેશમાં આવે છે. તેઓ આસામમાં અને આસામની આસપાસના
છે. તે અંગેના તેના અજ્ઞાનને લીધે હજારો જોજનો દોડવાનો વ્યર્થ પહાડી પ્રદેશમાં ફરી વળ્યા છે.
વ્યાયામ કરે છે. બરાબર આપણી સ્થિતિ પણ આવી જ છે. જે છે
તે બધું આપણી અંદર જ છે. જો માણસ શાંત ચિત્તે, તટસ્થ ભાવે બધા જાગ્યા ત્યારથી સવાર ગણીને હવે ઘૂસણખોરી અટકા
સ્થિર મનથી વિચારીને પોતાની જાતને પ્રશ્ન પૂછે કે આમાં ખોટું શું વવાનાં મક્કમ પગલાં લેવાં જોઈએ પરંતુ જેઓ ઘૂસી આવ્યા છે
અને સાચું છે, તો તેને સચેટ જવાબ તેને પિતાનું અંતર જે ૪ - તેઓ પરદેશી ઠરે તે પણ તેમને કાઢી શકાશે નહીં, કારણ બંગલા
આપશે. તેને માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી. પરંતુ છે દેશ અને નેપાળ તેમને સ્વીકારશે નહીં.
માણસની વિચારસરણી એટલી બધી વિકૃત થઈ ગઈ છે કે જે -વિજયગુપ્ત મૌર્ય સાચું છે તેને સમજવું નથી, જે સમજાય છે તેને આચરણમાં મુકવું
નથી અને પેલા મુગની માફક સાચું શું છે તેની તલાશ માટે અર્થહિના
દોડાદોડ કરવી છે. તે શિબિરમાં જાય છે, વ્યાખ્યાને સાંભળે છે, પુસ્તકો મનની સ્વસ્થતા અને તટસ્થતા | વાંચે છે અને સત્યશોધન માટે કેટલા બધા પ્રયત્ન કરે છે. એમ
જગતને દેખાડીને તેનું સુક્ષ્મ મન તેને પિતાને જ છેતરતું હોય મનની સ્વસ્થતા રાખવી એ ઘણી જ અઘરી વાત છે અને છે. મોટા મોટા બૌદ્ધિક પણ એમ કહેતા હોય છે કે સાચું સમજાતું તેમ ન રાખવાથી આપણે શારીરિક તેમજ બીજી અનેક રીતે તેની અસર નથી; પરંતુ ખરી વાત એ છે કે એને પોતાને અહં તેને જે સાચું
ગવીને નુકસાન વહોરીએ છીએ; પરંતુ જાગૃત રીતે તેના વિશે છે તે સમજાતું હોવા છતાં, આચરવા દેતા નથી. તેની પ્રતિષ્ઠા વિચાર નથી કરતા હતા. જો તેના વિશે જાગૃતિપૂર્વક વિચાર કરવામાં
તેને તેમ કરવા દેતી નથી. આ રીતે માણસ પોતે બૌદ્ધિક હોવા છતાં આવે તે તેને લગતા નુકસાનનો ખ્યાલ આવે અને જે નુકસાન
યુગેથી તે પોતે જ પોતાની જાતને છેતરતો ચાલે છે અને સમગ્ર ખ્યાલ આવે તો એના વિશેની જાગૃતિ વધે અને જો એમ થાય તો સંસારના માનવીઓને માટે આ કિમી કામયાબ નિવડે છે. કારણ, એના વિષે પ્રયત્ન કરવાનો નિર્ણય થાય અને એ નિર્ણય થયા બાદ
તેની આવી અવાસ્તવિક વિચારસરણીને પણ બધા ટેકે આપે છે, તેના વિશેની દઢતા વધે. અને જે કામ દઢતાપૂર્વક થાય તેમાં સફળતા
તેની વાહવાહ કરી છે અને તેના અહંના કોશેટામાંથી બહાર નીકઅવશ્ય પ્રાપ્ત થાય.
ળવાના પ્રયત્નમાં આના કારણે તેને રોકે છે. સરવાળે વાત એ કહેવાની આપણે જીવન જીવીએ છીએ, એમ કહેવું કદાચ બરોબર નથી; છે કે માણસે પોતે પોતાની જાત માટે દરરોજ થોડો સમય કાઢવો જોઈએ. પરંતુ આપણે જીવન જીવી નાંખીએ છીએ એમ કહેવું બરાબર પિતાના મનની સાથે જ ચર્ચા કરવાની ટેવ પાડવી જોઈએ. ગણાશે. કારણ, આપણને ઈશ્વરે બુદ્ધિ એટલા માટે આપી છે કે
પિતાનું સ્વરૂપ ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ અને તેમાં સુધારા આપણે સારુ શું, ખોટું શું, વાસ્તવિક શું અને વાસ્તવિક હું તેના
કરતા રહેવું જોઈએ. આમ કરીને જીવનને સાચે આનંદ પ્રાપ્ત વિશે તટર-થ રીતે વિચાર કરી શકીએ. આપણે એ વિચાર કરીએ
કરવો જોઈએ. છીએ જરૂર, પણ તે આપણા વિચાર ખંડનાત્મક વલણ ધરાવતો હોય છે. આપણે એમ વિચારીએ છીએ કે કોંગ્રેસે આમ કરવું જોઈએ,
– શાંતિલાલ ટી. શેઠ