SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૪-૮૦ પ્રબુદ્ધ જીવન ૨૨૭ સત્ય યુગ છે. એક ઠેકાણે અમૃતા કહે છે, આ હિંમત તેનામાં ગાંધીજી- માંથી આવી. પણ આ પુસ્તકને ખરો હેતુ જ છે. અમૃતાને કહેવું છે, સાચે પ્રેમ કદી મરતો નથી, તે અ-મૃત છે, આત્માને અંશ છે, અમર છે, ન હન્યતે, સાચે પ્રેમ હણાતે નથી. અમૃતા કહે છે: | મારો અહે, મારે દર્પ, મારે સદાચારને ગર્વ, મારી સંમાન સ્મૃતિ... બધો ભય ઓગળી ગયો છે. ભયની પાછળ જે નિશ્ચય ઉભો હતે તે પ્રેમ છે, અવિનાશી છે, મારા અંતરમાં એને પ્રકાશ પથરાઈ ગયું છે. મેં કાંઈ ગુમાવ્યું હોય એવું મને કોઈ દિવસ લાગ્યું નથી. બલકે જે મળ્યું છે તે બીજી રીતે નહિ મળતા તેની ખાત્રી છે. હું એમ માનું છું કે Love is a creative force, it is also a destructive force. It appears to begin as a creative force. In most cases, it ends as a destructive force. HUYU! ગણાય એવી વ્યકિતઓના જીવનમાં ડોકીયું કરીએ છીએ ત્યારે, પ્રેમને નામે કામવાસનાની વૃપ્તિની શોધ જ હોય છે, એમ જણાય છે. આવા અનુભવ કેટલોક સમય ઉત્તેજક રહે છે, કોઈક ભાગ્યશાળીને લાંબા સમય પ્રેરક રહે છે. પણ મનની ચંચળતાને રોકી ન શકીએ તે ofton se cal cicil 7914 9. Life is more than Love. ઉમાશંકરે કહ્યું છે. આ કૃતિ માત્ર ૧૯૩૦ના બે પ્રણયિઓની ચાર દાયકા પછી અમૃતા પૂર્વ રાગના આવેશમાં અવશપણે તણાય કથની નથી. ૧૯૭૨-૭૩માં એ પ્રણયની અમૃતાને થતી પુનર અનુ- છે. એવું કેમ બન્યું તેને ખુલાસે અને વાજબીપણું જોવાનું સરળ નથી. ભૂતિની કથા છે, પ્રેમની નહિ, પ્રેમના સ્વરૂપ (નેચર એફ લવની. અત્યારના મોવિજ્ઞાનીઓ તેનું કારણ અને ઉત્પત્તિ શોધી શકશે નહિ. પ્રેમ એ આત્માને અ-મૃત અંશ છે એવી પ્રતીતિની કથા છે, નાયિકા ફોઈડ તે જાણતા ન હતા. અવળે માગે ખેંચી ગયો. પ્રેમની નવલકથાઓ છે ૫૮-૬૦ વર્ષની અમૃતા, નાયક, કહેવું હોય તે કહો, સત્ય છે. લખવાવાળા જાણતા નથી. રજનિશ જાણતા નથી. જાણ્યું હતું બુદ્ધ અમૃતા પિતાના જીવનના સત્યની શોધમાં છે. અને મહાવીરે. જગ્યું છે રષિઓ અને મનિષીએાએ, જેમણે સંયમને આ સત્ય છે કે Rationalisation તેની ચર્ચામાં હું અહીં માર્ગ બતાવ્યો છે. કાલીદાસે શાકુન્તલમાં બતાવ્યું છે, ટેસ્ટોયે ઉતરતો નથી. પૂર્ણ સત્ય તો નથી જ. સત્ય તે અંશ છે. અંશને અના કેરેનીનામાં બતાવ્યું છે, રવીન્દ્રનાથે ચિત્રાંગદા અને વિદાય અભિશાપમાં બતાવ્યું છે. જે પ્રેમ સ્વાર્થી છે, પોતાની સામાજિક જવાબપૂર્ણ માની લઈએ ત્યારે જીવનની સાચી દિશા ભૂલી જવાય છે. દારી ભૂલી જાય છે, જે મંગળમય નથી, કલ્યાણકારી નથી, તે પ્રેમ - બીજા પ્રશ્નને અમૃતા પાસે જવાબ નથી. આ અદમ્ય આવેગને નથી. મૉહ તે પ્રેમ નથી. કુમાર સંભવ અને શકુંતલા ઉપરના એક એ રોકી ન શકી. સંયમ ગુમાવી બેઠી. સારું થયું. મીર્ચાએ કાંઈ ઉત્તે- લેખમાં રવીન્દ્રનાથે કહ્યું છે. : - જન ન આપ્યું. તેણે ઉત્તેજન આપ્યું હોત તે અમૃતાના જીવનનું શું થાત, તેના કુટુમ્બનું, પતિનું બાળકોનું શું થાત? શું તેમાં અમૃતાનું “બન્ને કાવ્યોને વિષય એક જ છે. કવિએ બતાવ્યું છે કે મેહ કલ્યાણ થાત? અમૃતા મીર્ચા સાથે પહેલા પ્રેમમાં પડી ત્યારે કવિએ મય હોઈ જે અકૃતાર્થ છે તે જ મંગળમય થઇ કૃતાર્થ બને છે.. તેને કહ્યું હતું, “અમૃતા, તારી ઉંમર નાની છે. મનને આટલું બધું જે સૌદય ધર્મથી સંયત છે તે જ ધ્રુવ છે... ડાળીશ નહિ. એ સ્વાથ્ય માટે સારું નથી. મનને સ્વચ્છ નીતર્યા સંયમમાં જ સૌદર્યની ખરી શોભા છે. ભારતવર્ષના પુરાતન કવિએ સરોવર જેવું રાખ.” પ્રેમને જ પ્રેમના અંતિમ ગૌરવ તરીકે સ્વીકાર્યો નથી. કલ્યાણ એ જ મીર્ચાની વિદાય પછી કવિના સાંત્વન શબ્દો છે: પ્રેમનું પરમલક્ષ છે, એ પુકારીને કહ્યું છે. સ્ત્રી-પુરૂષ પ્રેમ સુંદર નથી, સ્થાયી નથી, જે તે વંધ્ય હાય, જે તે પોતાનામાં જ મર્યાદિત દિવસે દિવસે વેદનાને બોધનાને સ્તરે લઈ જઈ, કઠોરને થઈ રહે, કલ્યાણને જન્મ ન આપે અને સંસારમાં, પુત્ર-પુત્રીમાં, લલિતમાં, ખટાશને માધુર્યમાં પરિપકવ કરવા એનું નામજ વિકાસ, અતિથિમાં, પડપશીમાં, વિવિધ સૌભાગ્યરૂપે વ્યાપ્ત ન થાય. પિતા પર શ્રદ્ધા રાખજે.” લગ્ન પછી આશીર્વાદ લેવા અમૃતા ગઈ ત્યારે કવિએ કહ્યું: બીજું કાંઇ આપણા હાથમાં નથી. આપણે પોતેજ “પુરૂષ સ્ત્રીના સંબંધને કામદેવના એકાએક આક્રમણમાંથી ઉદ્ધારીને, આપણા હાથમાં છીએ. પરિસ્થિતિ ગમે તેવી હોય, ભાગ્ય ગમે તેવું તપ કરીને પવિત્ર અને નિર્મળ એવા યોગાસન ઉપર કવિએ સ્થાપના કરી હોય. તારે તેના કરતાં મોટા થવાનું છે, જેનું સુખી નહિ થાય, છે. ભારતવર્ષની સંહિતામાં પણ સ્ત્રીને સંયત સંબંધ કઠણ આશાજે તું ભાંગી પડી, તે હું માનીશ કે એ મારી જ હાર છે. જો તું એથી આદેશેલે છે.” એક સુંદર માળે રચી શકે, જ્યાં તારા આનંદના સંસારમાં સૌ કોઈ આનંદમાં રહેતા હોય, તે હું વચન આપું છું કે હું તારા તે ઘરમાં પ્રેમને નામે વર્તમાનમાં કામવાસનાનો વિસ્ફોટ છે. તે વિધ્વંસક આવીશ.” આ લખાણ લાં થઈ ગયું છે. આ બે પુસ્તકોએ મને ઘણે અને કવિ એના ઘરે ગયા. અમૃતા નિર્જન એકાંતવાસથી પીડાતી હતી. કવિએ કહ્યું: શા માટે નકામી આત્મપીડન કરે છે? માણસ વિચાર કરતા કરી મૂકયે. મારા વિચારોમાં “પ્રબુદ્ધ જીવનનાં વાચકને પિતાને જે આપી શકે છે તે દેશ કાળ માત્રથી મર્યાદિત છે. બધું સહભાગી બનાવું એમ માની લખ્યું છે. ' આપી શકાતું નથી, પામી પણ શકાતું નથી, તેથી ન મળયું હોય ૧૩-૪-૮૦. - ચીમનલાલ ચકુભાઈ તેની હાયય કરવાથી લાભ શો? જે મળ્યું છે તે જ શું પૂરતું નથી ? અને અંતે પહાડી રસ્તે જતા આવતા મારો તરફ ધ્યાન ખેંચી શુભેચ્છાઓ એમણે સંજીવની ચીંધી; તે પછી તમે એક્લા શાથી? આ લોકો શું માણસ નથી? એ લોકોને તારા ઘરમાં બોલાવ, એ લોકોની પાસે જા. મારા ૭૯માં જન્મદિન નિમિત્તે મેં એક આત્મનિવેદન લખવું, તે સંબંધે મારા ઉપર ઘણાં મિત્રો અને શુભેચ્છકોના પત્રો આવ્યા એમના મિત્ર કેમ નથી થતા? છે. સૌએ નિવેદનની નિખાલસતા આવકારી છે અને અભિનંદન અને અમૃના માટે માનવસેવા જડીપુટ્ટી બને છે. ૧૯૭૨માં, તથા શભેચ્છાઓ પાઠવી છે તે માટે સૌને અંત:કરણપૂર્વક આભાર ભાંમાંથી ભાલા ઊઠ્યા અને અમૃતાનું હૃદય વિધાયું ત્યારે આવી માનું છું. મેં એમ લખ્યું હતું, કે જીવનના રહસ્યને તાગ પામવાને સંજીવની અને જડીબુટ્ટી આપનાર કવિ ન હતા. બધા કાંધ તૂટી ગયા. મારો પ્રયત્ન છે પણ તેમાં સફળતા મળી નથી. વિશેષમાં મેં લખ્યું | મીની ઉપેક્ષા ન હોત તે અમૃતાનું જીવન છિન્નભિન્ન થાત. હતું કે મને પ્રભાવિત કરે એવા સપુરષને પરિચય થયું નથી. આ જે પ્રેમને એ અ-મૃત માને છે તે પ્રેમ જ તેના વિનાશનું કારણ સંબંધે કેટલાક મિત્રોએ સૂચનાઓ મોકલી છે, માર્ગદર્શન આપ્યું છે, બનત. પુસ્તકોની યાદી મોકલી છે, સત્પર ના નામો મોકલ્યા છે. પોંડીચરીથી " પ્રેમ વિશે લખવાને મને કોઈ અધિકાર નથી. મને તેને અનુભવ ભાઈ રુન્દરમે શ્રી અરવિંદ અને માતાજીનું સાહિત્ય અને આશીર્વાદ નથી. જીવનમાં જે મળ્યું તે નિભાવી લેવું અને અન્યથા વિચાર ન . મેકલ્યા છે. શ્રી વિષ્ણુકુમાર પંડયાએ પુસ્તકોની યાદી મોકલી છે. છે. કર એ મારો દઢ સંક૯૫ હતે. મનની ગાંઠ વાળી હતી તે શ્રી રસિકભાઈ નારીચાણીઓએ આત્મજ્ઞાની દાદા ભગવાનને : તે ગાંઠને કોઈ દિવસ ઢીલી થવા દીધી નથી, મનને ભટકવા દીધું મળવાની ભલામણ કરી છે. મારા મનને શાન્તિ થાય તે માટે કેટલાક નથી. અગ્નિ સાથે રમત ન હોય એમ સમજ છે. એમ કહેવાય છે, ભાઈઓએ ધ્યાનના પ્રયોગો કરવા સૂચવ્યું છે. આ સદભાવ માટે બહુ It is better to have loved and lost, them never ઋણી છું. શ્રી કે. કા. શાસ્ત્રીએ સ્વાનુભવ લખી શુભકામના વ્યકત to have loved at all. કરી છે. કેટલાકે મારી પ્રશંસા કરી છે, અલબત્ત ઘણી વધારે પડતી.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy