________________
તા. ૧-૪-૮૦
પ્રબુદ્ધ જીવન
* વિશુદ્ધિના માર્ગે–સત્ય-દર્શન : લોનાવલા ધ્યાન શિબિર જ [તા. ૧-૩-૮૦ થી ૯-૩-૮]
શરીર પ્રેક્ષા દ્વારા, પદ્ધતિસર, એક પછી એક અંગઉપાંગ પર પૂજ્ય જશરાજજી મહારાજના વાલકેશ્વર ચાતુર્માસ બાદ થોડો
સમતાપૂર્વક દષ્ટિ લઈ જવાની હોય છે. તેથી દેહના ધમે જાણવા
મળે છે. શરીરમાં કંપન-સુખદ કે દુ:ખદ સંવેદના, શરદી-ગરમીનેસમય તેમનું કોલાબા રહેવાનું થયું. તેઓશ્રી તથા પૂજય નવીનચંદ્ર મુનિ, ઈગતપૂરી ગોએન્કાજીની શિબિરમાં પણ રહી આવેલ અને
અનુભવ, નસેનું ધબકવુ વિ. વિ. ચેતના સુમ બનતાં બાકીના ધબ
કાર, લોહીની ગતિ વિ. દેખાવા માંડશે. મને સાવધાન સજાગ બનતાં, ત્યાંના અનુભવથી ધર્મ, સાધના અને જીવન પ્રત્યે જે નૂતન
unconscious mind ઉપર અનાદિકાળથી અનેક સંસ્કારોની દષ્ટિકોણ પ્રાપ્ત થયે તેના ફલસ્વરૂપે લોનાવાલા શિબિરનું આયોજન
થપ્પીઓ અંકિત થયેલી છે તે પણ અનુભવી શકાય છે. મનુષ્યને થયું.
એમ જ થાય કે માત્ર ઈન્દ્રીયસુખમાં હું માત્ર ફોતરા જ ખાંડુછું ઝાલાવાડી સેનેટોરિયમની ઉત્તમ કોટિની સુવિધાઓ ઉપરાંત આમ વિકાર-વાસનાને વીંધતી ચેતના આગળ વધે છે અને પરમ સંતોષ સર્વિસવાળા મોહનભાઈ કોઠારીને સહકાર પ્રાપ્ત કરી સત્યમાં લીન થાય છે... જાણે કે અમૃતના સાગરનું પાન કરે છે. સમરસિયા ૩૭ સાધકોના સમૂહમાં ‘અપૂર્વ અને અલૌકિક આનંદને ચેતના જાગ્રત થતાં, એકાગ્ર થઈને, શાતા કે દક્ષ રહીને ધ્યાનમાં અનેરો અનુભવ અમે સૌએ કર્યો.
એકાગ્ર થતાં અંતિમ મંઝીલ સુધી પહોંચી જાય છે. એવી આ ચેતનામાં સમગ્ર આયોજન અંગે શ્રી. કાંતિલાલ કેશવલાલ શેઠ તથા શ્રી
તાકાત છે. સ્થિરતાના અભાવે માણસ પોતાની આ ચેતનાને પામી ધીરજલાલ મોરારજી અજમેરા એટલા જાગૃત હતા કે આઠ દિવસની
શકતો નથી. પણ એક વાર જો દૃષ્ટિ સ્થિર થઈ જાય તે એકેએક આ શિબિર સ સાધકો માટે માત્ર અપૂર્વ આનંદપૂર્ણ જ નહિ, વસ્તુના પરિવર્તનમાં અનિત્યતાને બોધ સમજાઈ જાય છે. પરંતુ સૌને સમગ્ર જીવન માટે પાથેય પણ સારા પ્રમાણમાં મળ્યું. મન ઉપર નિત્યતાની જે પકડ છે તે સાધનાદ્રારા તેડવાની છે. સવારે પાંચથી રાત્રે નવ સુધીમ ચાર વખત ધ્યાન, પવચન, સમૂહચર્ચા, પ્રશ્નોત્તરી તથા ગમન-યોગ તેમજ અંગત મુલાકાતે અરિસા ભવનમાં, ભરત મહારાજાની અનિત્યતાની ભાવના વગેરે સૌને રૂચિકર કાર્યક્રમ ભરચક રીતે ગોઠવાઈ ગયા હતા. ઉર્ધ્વગામી બની અને તેમને ખૂબ ઊંચે લઈ ગઈ. અનિત્યતાને બંધ
થતાં, આત્માના સહજ સ્વાભાવિક ગુણે, સત્ય-અહિંસા-અપરિગ્રહશિબિરમાં ભોજન પણ ધ્યાનસાધનામાં સહાયક બને તેવું જ
પણું વગેરે આપોઆપ પ્રગટ થાય છે. અપાતું. દૂધ, ચા, ફળ તથા સાદી રસોઈ જ આપવામાં આવતી હતી. આ ઉપરાંત વર્તમાનપત્રો, રેડિયો વગેરે માટે સંપૂર્ણ મનાઈ સુક્ષ્મ શરીરને સુક્ષ્મ ચેતના વડે જોવાનું છે. આ માર્ગ કઠિન હતી. અને મુનિરાજો સમક્ષ વાર્તાલાપ, ચર્ચા સિવાય, મોટે ભાગે સૌ અને વિક્ટ લાગે છે પરંતુ અભ્યાસ થતાં, તે સહજ અને સ્વાભાવિક સાધકોએ મૌન જ પાળવાનું હતું.
બની જાય છે. ' અનેકવિધ-બહુલક્ષી પ્રવૃત્તિથી ધમધમતું મન, એકાગ્ર શી રીતે
સ્થિર બની જ્ઞાતા- દષ્ટા બનતાં સંકલ્પ-વિકલ્પ છૂટી જાય છે. બની શકે? પરંતુ પૂ. મહારાજશ્રીના પ્રેરક અને શિસ્તબદ્ધ વ્યાખ્યાને સાંભળી, સૌને આ ધ્યાન તથા મૌનના પ્રયોગમાં ખુબ જ આનંદ - “છૂટે દેહાધ્યાસ તે , નહિ કર્તા, નું કર્મ આવો શરૂ થયે. મનને સંકલ્પ-વિકલ્પ શાંત થતાં તથા પ્રેરક પ્રવ
નહિ ભેકતા નું દેહને એ જ ધર્મને મર્મ” ચોથી ક્ષેત્ર વિશુદ્ધિ થતાં, ધ્યાનમાં એકાગ્રતા કેળવવાને સૌને
આવું ઉત્તમ આત્મદર્શન સહેજે પ્રગટે છે. પુરુષાર્થ જાગૃત થવા મંડયો.
જે માત્ર જુએ છે, તે સમતલ રહે છે. સુખદ સંવેદનમાં તણાતા સંવેદનશીલતા અને પ્રજ્ઞા એ બુદ્ધિની પેદાશ નથી એ તો
નથી, દુ:ખદ સંવેદનમાં પ્રતિકાર કરતા નથી. આ તંદ્રને જોવાથી, માનવીના મૌન દ્વારા આત્મામાંથી પ્રગટ થતી વસ્તુ છે. બુદ્ધિ સંકચિત છે. તેનું ક્ષેત્ર પણ મર્યાદિત છે. જયારે “પ્રજ્ઞા-પ્રેમ” એ
સમભાવ, વૈર્ય, તટસ્થતા ને મધ્યસ્થતા ઉદ્ભવે છે.' તે વિશ્વવ્યાપી છે. પાંચ ઈન્દ્રીય સાથે જબરજસ્ત મન આપણને બંને મુનિરાજો, શિબિર દરમ્યાન ભારપૂર્વક કહેતાં કે: “જ્યાં માર્યું છે: મનષ્ય જ આવી અંતર્મુખી સાધના કરી શકે. જીવન એ સુધી ચેતનાને મહિમાં જીવ ને સમજે ત્યાં સુધી, તે, સાધનાની રાહ મુકામ નથી પરંતુ વહી જતી યાત્રા સમાન છે. સ્વાધ્યાય અને ધ્યાન પર આવી શકતો નથી. અજોડ ચેતનાના વિસ્તારમાંથી જેણે પસાર એ દ્રવ્ય અને ભાવ સાધનાના સાધન છે, પ્રેમ-પ્રશા એ તે સર્વ- થવું હોય તે સાધકે મૂલ્ય પણ ચૂકવવાનું હોય છે. , , વ્યાપી પ્રકાશ છે.
સાધનાથી એકને માટે જે સત્ય છે; તે સર્વાશે, સર્વને માટે ભગવાન મહાવીરના જીવન સામે દષ્ટિ કરીએ તે દેખાશે કે
પણ અખંડ સત્ય જ છે. આપણે તેના ટૂકડા કરીએ છીએ- તેથી પ્રજ્ઞા અને સમાધિ કેવા મહાન છે! અંતરમાં પડેલ સુપ્ત ચેતનાને
સંપ્રદાય—વાડા ઉભા થાય છે, પણ સત્યને કદી કોઈ એકઠામાં જડી જગાડી, તેને પરમાર્થ સુધી લઈ જવાની તેનામાં તાકાત છે. અહીં તો
ને શાય. આત્માએ જ આત્માને ઓળખવાને છે. આ સ્વાનુભૂતિની બાબત છે.
જીવની સાથે જીવનું જોડાણ અનંતકાળથી નથી. સાધના જ દશવૈકાલિક સૂત્રનું વાક્ય “સંપિકખ એ અખગમષ્પ એણ” આ વાક્યને સમગ્ર ધ્યાન દરમ્યાન, મહારાજશ્રી વારંવાર પુનરુચ્ચાર
આ જોડાણ કરાવે છે. આ સાધના અંતમૂર્ખ બને તે શૂન્યમાંથી
સર્જન કરે છે. અણુ-પરમાણુને મર્યાદા છે પણ ચેતના-પ્રશાને કોઈ કરતા હતા. આધ્યાત્મ ચેતનાની જાગૃતિ માટેનું આ પાયાનું મહત્વનું
મર્યાદા નથી. પૂર્ણ સમર્પણને ભાવ સાધકના અંતરમાંથી પ્રગટે છે સૂત્ર છે.
ત્યારે તે વસ્તુને અવશ્ય પ્રાપ્ત કરે છે. આ તે સ્વાનુભૂતિને પ્રયોગ આપણું શરીર વાસોચ્છવાસથી ચાલી રહ્યું છે. તે શ્વાસને છે. સ્વયં શ્રમ કરી, વસ્તુ મેળવવાની છે. કોઈનું સાંભળીને કે વાંચીને જ. તમારું મન શ્વાસ ઉપર એકાગ્ર થશે, શ્વાસ-પ્રેમામાં લીન આ પ્રાપ્ત થતું નથી. અર્પણતાના ભાવમાં સાધનાની શરૂઆત કરી થઈ જશે એટલે ભૂત અને ભવિષ્યના જાળાઓમાંથી તમે મુકત થઈ સાધકે સક્રિય બનીને તેને સતત મૂલ્ય ચૂકવવાનું છે. " જાઓ છો.
પ્રથમ વાણીનું મૌન, પછી મનનું મૌન, પછી ચેતનાનું મૌન, શ્વાસ પ્રેક્ષાથી સંકલ્પ વિકલ૫મય પ્રવૃત્તિમાં ગુંચવાયેલ ચેત- એમ ક્રમશ : આગળ વધવાનું છે. સાધનામાં મૌનનું ઘણું મહત્ત્વ છે. નાને ત્યાંથી સમેટીને શ્વાસોચ્છવાસની ક્રિયામાં એકાગ્ર કરવાથી-શ્વાસ સમતા અને ધીરજ એ સાધનાની આવશ્યક અંગે છે. પણ નૈસર્ગિક રીતે જોઈ શકાય છે. ત્યારબાદ શરીર પ્રેક્ષા.
શ્વાસ પ્રેક્ષાથી શરીર પ્રેક્ષા... પછી સૂક્ષ્મપ્રેક્ષા... ઉત્પન્ન થતાં બંને મુનિશ્રીઓના પ્રવચનમાંથી શરીર, આત્મ સાધના માટે રાગ દ્રશની પણ પ્રેક્ષા કરવાની છે. ભૂતકાળના સંસ્કાર તથા આત્માનુભૂતિ માટે કેવું સહાયક અને ઉપયોગી છે તેની સૌને વધુ ભાવીની કલ્પનાના રંગે–આ બંનેથી મુકત થઈ શકાય ત્યારે સમજ મળી. શરીરને સતાવવાનું કે સંતાપવાનું નથી, પરંતુ તેને જ વર્તમાન ક્ષણમાં થતાં સંવેદને પકડી શકાશે. મનમાં બહારના સ્વસત્તાની પ્રાપ્તિ માટેનું સાધન બનાવવાનું છે. તેની ઉપેક્ષા નહિ ઘોંઘાટે સમગ્ર રીતે ઘેરે ઘા છે તેથી મનને અંદરથી પકડી શકાતું પણ તેને ઉપાસનાનું માધ્યમ માની, તેને ઉપયોગ કરવાનો છે. નથી. પણ આ સાધનાના પગથી મનને શાંત-આવેશ રહિત બના
-૨ ,