________________
ક
તા. ૧-૪-૮૦ - બુધ જીવન
૨૧ “અપ્રમાદ વૈચારિક દૃષ્ટિએ જાગૃતિ ” [ શ્રી ઘોઘારી જૈન સેવા રાંધના ઉપક્રમે ભારતભરના ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સમાજની પ્રથમ યુવક પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે અાપેલું પ્રવચન ] : ' માનવીની વ્યાખ્યા બે રીતે આપી શકાય. એક તો એ પણ એમાં મારો હિસ્સો કેટલે છે, હું કયાં ઊભે છું એ વસ્તુ ન સામાજિક પ્રાણી છે અને બીજું એ વિચારવાના પ્રાણી છે. માનવીના વિચારીએ તે જે કાંઈ આપત્તિ આવી પડી છે એનું નિવારણ થવાનું આ છે લક્ષણો જેમ ઈશ્વરની બક્ષિસ છે એમ એક રીતે એ મોટામાં નથી. આપણે આજે વિચાર કરીએ ત્યારે મારે શું કરવાનું છે. મારી મોટી મૂંઝવણ પણ છે. મનુષ્યતર પ્રાણીસૃષ્ટિને માત્ર પરંપરાગત જવાબદારી શું છે એ વિચારવું જોઈએ. સંજ્ઞાઓ instinct છે. જેમ કે આહાર, નિદ્રા, ભય, મૈથુન વગેરે. જે સામાન્ય સંજ્ઞાઓ છે એમાં જ એનું જીવન વીતે છે અને
બે જ વ્યકિતઓ એવી થઈ ગઈ કે જેમણે સમાજનું આમૂલ
પરિવર્તન કરવાની ભૂમિકા આપી. Basic changes of life. એવા જીવનમાં હજારો વર્ષ પછી પણ ફેર પડયો નથી. વાઘ, સિંહ,
આખું જીવન પલટાવી નાખવું, જીવનની સમગ્ર દિશા પલટાવી દીપડો, કબૂતર વગેરેનું જીવન હજારો વર્ષ પહેલા હતું તેવું જ છે. માનવી સમાજ રચે છે. (He creates Society) એ સમાજ
નાખવી એવું કાર્ય બે જ વ્યકિતઓએ વર્તમાનમાં કર્યું છે. એક
કામાકર્સ અને બીજા મહાત્મા ગાંધીજી, અર્ધી દનિયાને કામાકર્સે રચે છે એટલે અનેક પ્રકારના સંબંધથી બંધાય છે. Ho creates
આજે કાબૂમાં લીધી છે. એ જે વિચારો આપી ગયો એ બધું ય relationships એ સંબંધમાં પોતે સાધુ હોય, ધર્મગુરુ હૈય, શેઠ
ખોટું છે એવું.કહેવા છતાં ય અડધી દુનિયાને કબજો લઈને કામાકર્સ હાય, પતિ હોય, પતની હોય એમ અનેક પ્રકારના સંબંધથી એ વટળા
બેઠો છે. એવું જ આમૂલ પરિવર્તન કરવાનું કોઈ વ્યકિતએ આ યેલો છે. અહીંયા તમે પણ એક સંબંધે આવ્યા છે. એ છે, “ઘોઘારી
દુનિયામાં, વર્તમાન યુગમાં વિચાર્યું હોય તે એ ગાંધીજી છે. વીશા શ્રીમાળી જૈન.” જે સંબંધથી બંધાય છે એ લગભગ કરોળિયાની જાળ જેવું છે. પોતે બધા ય સંબંધે ઊભા કરે છે, ત્યાર પછી એ
આ બન્નેની વિચારસરણી સંપૂર્ણપણે એકબીજાથી વિરુદ્ધ છે. કાએમાં ફસાય છે, પછી એમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. વધારે સંબંધો
માકર્સ એમ માનતા હતા કે આર્થિક પરિસ્થિતિ પલટાવી નાખીએ બાંધે છે અને વધારે જાળ ગૂંચવે છે. માનવી બુદ્ધિમાન પ્રાણી છે.
તે સામાજિક સંબંધ આપોઆપ પલટાઈ જશે, અને આખા સમાં એટલે એ વિચારે છે કે મારે શું કરવું, શું ન કરવું, આ યોગ્ય છે,
જમાં પરિવર્તન થશે તો વ્યકિતના જીવનમાં પણ આપોઆ૫ પરિવર્તન આ અયોગ્ય છે. એવા હજાર જાતના વિચાર કરે છે. મનુષ્યતર સૃષ્ટિમાં
થઈ જશે. Individual changes when society changes.
એટલે એનું ધ્યેય સામાજિક પરિવર્તનનું હતું. સમાજ સર્વોપરિ પશુને વિચાર કરવાની જરૂર નથી.
વ્યકિતનું કશું જ મહત્ત્વ નહિ એ એની પાયાની માન્યતા હતી. માનવી જાતજાતના વિચાર કરે છે. એના મનમાં એક હય, વાણીમાં બીજું હોય, એના વર્તનમાં ત્રીજું હોય એમ કંઈક વમળે
ગાંધીજીની એવી માન્યતા હતી, કે વ્યકિત સુધરે નહિ ત્યાં સુધી ચાલ્યા કરે છે વિચાર કરવા જેવી મોટી તકલીફ બીજી કોઈ
સમાજ કદી સુધરવાને નથી. પહેલા પોતે સુધરો, પિતાની જવાબ
દારી સમજો અને ત્યાર પછી સમાજને સુધારવાની વાત કરો. આપણે નથી. It is the most painful process એટલે પછી વિચાર ને કરવો પડે એટલા માટે એ જુદી અનેક પ્રણાલિકાઓ નક્કી કરે
સામાન્ય રીતે એમ કહીએ છીએ, કે નવી વાત કોઈ શરૂ કરે તો છે. આ પ્રમાણે વર્તવું, બીજુ કંઈ નહિ, લગ્ન હોય તે સત્કાર
બધા કરે તો હું કરીશ. પિતે જાણે છે કે બધા કદી કરવાના સમારંભ રાખવો. રસગપણ હોય તો જમણ રાખવું, અમુક પ્રકારના
નથી એટલે પિતાને અમલ કરવાનું આવશે નહિ. કોઈ કપડાં પહેરવા વગેરે. અને પછી સૌ કરે છે એમ કરવાથી વિચાર
પણ વાત તમે કરશે તો કહેશે કે તમારી વાત સાચી છે પણ બધા
ન કરે તો હું એકલે તે એવું કરીશ નહિ. આજે પાયાની વાતની કરવાની અને જરૂર રહેતી નથી. એ બધી આચાર-પ્રણાલિકાઓ ઘડી
જે ખામી હોય તો તે આ છે. ગાંધીજીએ કહ્યું કે જે કાંઈ સારું કાઢે છે અને એને કારણે એનું ૯૧ ટેકો જીવન એ આચાર પ્રણા
અને સારું છે એવી પ્રતીતિ થાય એની પહેલા શરૂઆત કર, તે જ લિકાઓ પ્રમાણે ચાલે છે. એમાં એ ફેરફાર કરવા તૈયાર થતા નથી.
એને દાખલો બેસવાને, તો જ તારા જીવનનું પરિવર્તન થવાનું. એટલે એમ નક્કી કરે કે મનનીયેન જત: સપના : મહાજન એટલે
આ એક પ્રકારને ગાંધીજી અને માકર્સ વચ્ચે પાયાને ભેદ ખરેખર મહાજન તે બહુ ઓછા હોય છે પરંતુ સમાજના આગે
Basic difference છે. , વાને, ઠેકેદારો, જે સમાજને ઠેકે લઈને બેઠા હોય એ બધા જે રીતે વર્તે એ પ્રમાણે એ વર્તી જાય તે પછી કોઈ મુશ્કેલી રહે નહિ. માકર્સ આર્થિક પરિવર્તન પહેલા ઈચ્છતા હતા એટલે આર્થિક
સત્તા કબજે કરવાનું વિચાર્યુ Means of Production , means હવે જે તમે નક્કી કરી રાખ્યા છે એ દુર્ભાગ્યે હંમેશા સાચું હતું
of transport. વગેરે કબજે કરવા રાષ્ટ્રિયકરણ નથી. દુર્ભાગ્યે એટલા માટે કે આ પરિવર્તનશીલ સમાજમાં, પરિવર્તન
કરવાનું
કહ્યું. આર્થિક સત્તા રાજયના કબજામાં આવવાથી આખે સમાજ શીલ સંસારમાં કોઈ વસ્તુઓ, અમુક મૂલ્યો સિવાય, કાયમને માટે
આપોઆપ પલટાઈ જશે એવી એની માન્યતા આ બાબતમાં કારણસાચી હોતી નથી અને સારી હોતી નથી. એને સમય અનુસાર પલટાવવી પડે છે અને મેં કહ્યું એમ એને પલટાવવાની તૈયારી
ભૂત હતી. માણસની હોતી નથી.
ગાંધીજીએ કહ્યું, કે માણસનું હૃદયપરિવર્તન ન થાય ત્યાં સુધી
તમે બાહ્ય પરિવર્તન ગમે તેટલું કરો તે પણ તે કોઈ દિવસ સફળ | * Man by nature is conserative પ્રકૃતિથી એ સ્થિતિ- થવાનું નથી. ૫૦ વર્ષથી રશિયાએ સામ્યવાદ અપનાવ્યો પણ એ ચુત છે, કે હોય એ ચાલવા દે અને એથી જુદી વાત એ ન કરે સુખી સમાજ છે એમ કહી શકાશે નહિ. એમાં મોટું પરિવર્તન થયું, એનું કારણ એ છે કે એમાં ભય છે એટલે એ વિચાર નથી કરતો.
પણ એનું ઈચ્છિત પરિણામ આવ્યું નહિ. એ વિચાર ન કરે એટલે જે રૂઢિગત પરંપરા હોય એ પ્રમાણે વર્તવાનું
પરિગ્રહ એ મોટામાં મોટું પાપ છે. લોભ એ મોટામાં મોટો રોગ મન થાય. પણ એ વિચાર નથી કરતો એટલે પિતાને નવું શું કરવું છે છે. ગાંધીજીએ કહ્યું, મહાવીરે કહ્યું, ક્રાઈસ્ટ કર્યું અને કાર્લ માકર્સ એની ખબર નથી અને નવું કરવા જતાં આપણે સમાજની ટીકાને
પણ કહે છે, કે પરિગ્રહ પાપ છે. એ માટે મહાવીર, બુદ્ધ અને ક્રાઈસ્ટે. પાત્ર થઈશ. જોખમ વહોરી લઈશું એ એને ભય છે. અને ભય માનવીને આ પાપ છોડી દેવાનું કહો. જ્યારે કામાકર્સ એમ કહાં એ મોટી વસ્તુ છે. એ ભય એટલે સૂક્ષ્મ છે, એટલે ઊંડે છે, એટલે કે આર્થિક સત્તા કબજે કરો એટલે બધા પ્રશ્નોનું નિરાકરણ થશે. વ્યાપક છે કે માણસ નવું કરે જ નહિ. જે ચાલતું હોય તે ચાલવા પણ એથી રોગ જતો રહેશે એવી માન્યતા ભલંભરેલી હતી. દે. આજે અહીં તમે વૈચારિક ભૂમિકા માટે ભેગા થયા છે તે મુકત State Capitalism અપનાવવાથી એમ કોઈ માણસને રોગ જ મને વિચાર કરો.
નથી એ માટે હિંસા કરવી પડી, બળાત્કાર કરવો પડયો. વિચાર કરવામાં, નેતાઓને ભૂલી જજો. જૂના જમાનાના - ગાંધજી અને માકર્સ, સમાજનું આમૂલ પરિવર્તન ઈચ્છતા નેતાઓ બહુ સારા હતા એમ નથી પણ અત્યારના નેતા હતા. ગાંધીજી એક જ વ્યકિત એવા હતા, ઈતિહાસમાં હું સમજે ખાસ કરીને રાજદ્વારી નેતાઓને તે ભૂલી જજો. કારણ કે એની પાછળ છું ત્યાં સુધી કે જેણે અહિંસાના પાયા ઉપર સમાજ રચવાની કલ્પના પડશે તે તમારું બધું ય ખવાઈ જશે, એમ મને લાગે છે. આ તે કરી. આખે અહિંસક સમાજ રચવે જેના પાયાના, સંબંધ અહિંસા હળવી રીતે વાત થઈ. ગંભીર વાત એ છે કે આપણે પોતે જ વિચાર- ઉપર રચાયેલા હોય. મહાવીરે અહિંસાને ઉપદેશ આપ્યો છે. બદ્ધ વાનું છે, આપણા માટે વિચારવાનું છે. પારકા પર દોષ ઢોળીને એમ અહિંસાને ઉપદેશ આપ્યો છે પણ અહિંસક સમાજ રચવાની કહીએ કે નેતા બરાબર નથી માટે આ દેશનું નાવ ખાડે ગયું છે. વાત એણે નથી કરી. મહાવીર કે બુદ્ધ એમ માની બેઠા કે સંસાર