SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તા: ૧૩-o પ્રબુદ્ધ જીવન ૧ પારસબીઘાની પૈશાચી લીલા : લોહી તરસ્યા માનવીનું રાક્ષસી સ્વરૂપ આપણા રાષ્ટ્રશાયર મેઘાણીએ, બ્રિટિશરોના જુલમની કથા કહેતાં “ફ્લેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ” જેવા શબ્દોને પ્રયોગ કરીને પ્રજાના હદયને આક્રોશ વ્યકત કરવા પ્રયત્ન કર્યો છે. આ લેખમાં પારસબિઘાની ભયકથાનું જે વર્ણન છે તે ભલ-ભલાંના કલેજાં ચીરી નાખે એમ છે, પણ સત્તાભુખ્યા સ્વાર્થી રાજકારણીઓના હૃદયને તે એ સ્પશે એમ પણ નથી. કારણકે રાજકારણીઓ હવે સંગદિલ - પથ્થરના દિલવાળા, બની ગયા છે જે એમ ન હોય તે પારસબીવા માટે જે જવાબદાર છે તે હજી મુકત કેમ છે? ઈન્દિરાબેને નીમેલા બિહારના શાસક આ અંગે કોઈ પગલાં લેશે કે? કે પછી ઈન્દિરા કેંગ્રેસીઓ પણ આમાં સંડોવાયેલા હોવાનું કહેવાનું હોવાથી તેઓ તેરી ભી ચુપ એર મેરી ભી ચુપ જેવી નીતિ અખત્યાર કરશે?] પારસબીઘા : ! અખબારમાં આ નામ આજ કાલ ઘણું પીડિત ગામ લોકો તે બધાંના નામ જાણતા હતા એટલે ચમકી ગયું છે એટલે બિહારના પછાત વર્ગો અને હરિજનના, નામ આપ્યાં. આ નામ સાંભળીને અફસર સાહેબ વિચારમાં પડી પાંત્રીસ ઝૂંપડાનાં આ ગામ વિશે કાંઈ વધુ કહેવાની જરૂર નથી; ગયા. ગામ લોકોએ જ્યારે કહ્યું કે: “સાહેબ, ચાની અમારી પણ આ ગામ પર સવાએ એટલે ભૂમિહારેએ જે પાશવી અત્યાચાર સાથે, ત્યારે તેઓ ઉખડી પડ્યા અને બોલ્યા : “કહ્ય' તે ખરું કે ગુજાર્યો, મધ્ય રાત્રે, ત્યાં જે પૈશાચી લીલા કરી તેની હિન્દી સામ- આવું છું અહીં કોઈ વિમાન નથી રાખ્યું કે હું ઊડીને ત્યાં પહોંચી યિકોમાં આવેલી વિગતે, પૂરી, અન્ય અખબારોમાં પ્રસિદ્ધ થઈ નથ7 જાઉં.” લેકોએ જયારે આગ બૂઝાવવા માટે ગયાથી બંબો મંગાએટલે એ વિગત સંકલિત કરીને આ લેખ તૈયાર કર્યો છે. વવાની વિનંતિ કરી તે ફરી અક્સર સાહેબે એમને ગાલીપ્રદાન કર્યું. છઠ્ઠી ફેબ્રુઆરીએ મધ્યરાત્રી જામી હતી. બધા ગ્રામજનો પારસ બધાથી ચાલતા અરધા ક્લાકમાં પેલીસ થાણે પહોંચાય પિતાના ઝુંપડામાં સૂઈ ગયા હતા. ત્યાં જ આજુ બાજુના જ્યુમાંવા, એમ હતું પણ અફસર સાહેબે ત્રણ કલાકથી પણ વધારે સમય શેર ધુઆ, ડોહિયા, પંડુઈ વગેરે ગામના ભૂમિહારે પારસબીઘા પારસબીઘા પહોંચવામાં લીધો.” પર ત્રાટકયા. એ જ ગામના ભૂમિહાર ભૂમિપતિ મદન મેહન શર્માએ કરેલાં આહવાનના જવાબમાં આ-ધાડ પાડવામાં આવી પત્રકાર સૂર્ય નારાયણ ચૌધરી જેમણે પારસબીઘામાં ઝીણ વટ ભરી તપાસ કરી છે તેમણે તે જણાવ્યું છે કે: “અફસર સાહેબે હતી, એવો આક્ષેપ ખુલ્લે ખુલ્લા થઈ રહ્યો છે. પારસીબીઘા પહોંચીને સૌથી પહેલું કામ, જેના આહવાનથી ગામ ધાડ પાડનારાઓએ પહેલાં તે ઘાસ વગેરેથી છાયેલાં ઘરો પર ધાડ ત્રાટકી હતી તે મદન મેહન શર્માના ઘરમાં છુપાયેલા પર પેટ્રોલ છાંટયું અને બધાં ઝૂંપડાંને આગ લગાડી. હલ્લાખોરોની બે ગુંડાઓને સ્ત્રીઓની સાડી પહેરાવીને છુપા વેશમાં પિતાની જીપ કિકિયારીઓ સાંભળીને, ઝૂંપડામાં ભરાયેલાં ગ્રામજને પહેલાં તે દ્વારા બીજે ગામ મલ્લી દેવાનું કર્યું. એ પછી પ્રભાત થવાની બહાર નીકળવાની હિંમ્મત નહોતા કરતાં પણ આગમાં જીવતા તૈયારી હતી ત્યારે શર્માના પરિવારની એક નાની બાળકીના હાથમાં જલી જવાની સંભવિતતા દેખાતાં, બધા ધીમે ધીમે બહાર નીકળવા દિવાસળી આપી એ દિવાસળી વડે. ઘાસના એક પૂંજને આગ લાગ્યા અને ધાડપાડુઓ જેઓ બંદુકોથી સજજ હતા તેમની લગાડવાનું કહ્યું : આમ કરવાનું કારણ એ હતું કે અત્યાચાર કર'ગોળીઓને શિકાર થવા લાગ્યા. આ ગોળીબારમાં ઘણા માર્યા નારાઓ સ્વ-બચાવમાં પોતે સામે ઘા કર્યો હતો એવું કહી શકે, ગયા પણ આજ સુધીમાં પારસબીઘામાં જે લાશ મળી છે તે સૌથી પહેલાં તે આગ અમારી મિલકતને લગાડવામાં આવી હતી પરની જ છે. બાળકોની લાશ તે મળવાની વાત જ નહોતી એમ જણાવી શકે. બિહારની પોલીસની આ જની રસમ છે. કારણ કે બાળકોને તે ઉઠાવી ઊઠાવીને, બળતા ઝુંપડાંની ચિતામાં આવી રીકે અત્યાચાર ભેગ બનેલાઓ ઉપર ઊતરે છેકેમ જીવતા જ ફેંકી દેવામાં આવ્યાં હતાં. ભાગતી સ્ત્રીઓને પકડીને, કરવામાં આવે છે.” નગ્ન કરવામાં આવી હતી, અને હિન્દી પત્રકાર સૂર્ય નારાયણ ચૌધરીએ કરૅલી પૂછપરછના જવાબમાં કેટલીક સ્ત્રીઓએ જણાવ્યું શર્માના ઘાસના પૂંજને આગ લાગી એટલે અફર સાહેબ શર્માના આખા કુટુંબને “સલામત” સ્થળે ખસેડવાના કામે લાગી હતું કે એક બહેનના ગુપ્તાંગમાં તે સળિયે પણ ખાસી દેવામાં ગયા! આવ્યું હતું અને એ બિચારીને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવી હતી. આ સૂર્ય નારાયણ ચૌધરીએ, અલખ દેવ ભગત નામના દરમ્યાનમાં ગામ લોકો તો પટણાથી મુખ્ય મંત્રી કે બીજા પારસ બીઘાના એક ગ્રહસ્થના પરિવારની જે કારમી હાણી વર્ણવી કોઈ આવે તેની રાહ જોઈ રહ્યા હતા અને એ સમય દરમિયાન છે તે એમના જ શબ્દોમાં જોઈએ: ગુનાના પુરાવા સમી લાશને ઊઠાવવા દેતા નહોતા. અફસર સાહે“અલખ દેવ ભગતના પરિવારમાં ચાર સ્ત્રીઓ હતી; ગુલાબી બને લાશને ઠેકાણે પાડવાની ઉતાવળ હતી એટલે, લાશને ઊઠાવવાની . દેવી, બુલકી દેવી, કિસમિસ દેવી અને હિરામણી દેવી. એ ચારેયને વાતને વિરોધ કરનાર એક ૬૫ વર્ષના બુઠ્ઠાને પાઠ શીખવવાનો ગોળી મારવામાં આવી હતી અને ગોળી વાગ્યા પછી કલાકો સુધી તેમણે એક સિપાઈને હુકમ આપ્યો અને આ સિપાઈએ એ બુઢ્ઢાને એ બહેને ઘાસ અને પૂંજાનાં પૂળા પર તડપતી પડી રહી હતી.' પિતાના વજનદાર જોડા વડે એવી લાત મારી કે બિચારો બુદ્દો આ બહેનેના વહેલાં લેહીના ડાઘા દિવસે પછી પણ ગુજરી ગયેલા કેટલા વખત સુધી બેભાન રહ્યો ! આ બધા ઉપરથી સ્પષ્ટ થતું સીતમની સાક્ષી પૂરતા હતા. હતું કે પારસ બિધા કાંડમાં, પિલોસને “વિશ્વાસ” આગળથી જ સંપાદન કરી લેવામાં આવ્યો હતો ! ' આગમાં, બિચારા પછાત વર્ગોની ભેંસ પણ બચે નહિ એ માટે ૨ ભેંસાને પણ ગળીઓથી વીંધી નાંખવામાં આવી હતી. ૬ ઠ્ઠીની મધરાતે પારસબીઘામાં આ પાશવી લીલા ખેલાઈ મંગેસ્વર યાદવની પાંચ ભેંસને આ રીતે મારી નાખવામાં આવી અને આઠમીએ મુખ્ય મંત્રી શ્રી. રામસુંદર દાસ પારસ બિઘાની હતી અને એના એક પુત્ર રામસ્વરૂપ યાદવને પણ ગોળીએ મુલાકાતે આવ્યા. ગામ લોકોએ અત્યાચારને માટે કારણભૂત ઈન્દિરા દેવામાં આવ્યું હતું. આગળ જે અલખ દેવ ભગતને ઉલ્લેખ છે કોંગ્રેસના અગ્રણીઓ સહિત ઘણાને નામ મુખ્ય પ્રધાનને આપ્યાં તેના પરિવારના છ સભ્યોને ગેળીએ દેવામાં આવ્યા હતા તો અને એ બધાને પકડી લેવા જોઈએ એવો આગ્રહ કર્યો. પછી તે સુખદેવ ભગત નામના એક ગૃહસ્થના ઘરમાંથી તે, એમના બધા જ પોના કાર્યો પત્રકાર વગેરે પારસબીઘા આવવા ભત્રીજાના બળી ગયેલા માત્ર બે પગે જ મળ્યા હતા ! આ ભત્રિજો લાગ્યા. ૯ મી ત ીખે ઈન્દિરા કોંગ્રેસના જગન્નાથ મિશ્ર, કેશર દ્વારિકા ભગત મેટ્રિકની પરીક્ષામાં બેસવાની તૈયારી કરતો હતો પાંડે, રામાયપ્રસાદસિહ વગેરે પોતાના પચ્ચીસ ટેકેદારોના અને એથી એણે ખૂણામાં સરસ્વતી દેવીની તથા પશુપતિનાથની કાફલા સાથે પારસ બધા પહોંચ્યા પણે ત્યાંના પછાત વર્ગના લોકો તસ્વીર ટાંગી હતી જેથી એમનાં આશીર્વાદ એની પર ઊતરી રહે! એટલા ઉત્તેજીત હતા. કે આ લેકોને આવ્યા તેવા જ ભાગી જવું પડયું. ગામની વસતિએ ઈન્દિરા ગાંધી, ચો વિસ્તારના સંસદ ગળીઓની ભડીમાર તથા આગની જવાળામાંથી બચીને સભ્ય મહેન્દ્ર પ્રસાદ શર્મા, રામાશ્રય પ્રસાસિગ વગેરેની સામે ભાગી છૂટેલા સૌથી પહેલાં આ ધાડ અંગે ફરિયાદ કરવા, જ્યારે જોરદાર નિદર્શને ક્યાં અને સૂત્રોચ્ચાર કર્યો. પોલીસ થાણે પહોંચ્યા ત્યારે થાણાના વડા તે ઊંધતા હતા એટલે ઘણી વાર સુધી આ લોકોને બેસાડી રાખવામાં આવ્યા. આખરે ; પણ એથી શું? ગામમાં ૨૫ ઘરોમાંથી એક જ ઘર ભૂમિઅફસર સાહેબ આવ્યા અને રોમાં કહ્યું: “ ટેળાએ આગ લગાવી હાર બ્રાહ્મણનું – મદન મોહન શર્માનું છે. બીજાં બધાં ભરવાડના અને ગેળી ચલાવી એટલું કહેવાથી કાંઈ નહિ થાય, કોણે એ કર્યું અને બીજા પછાત વર્ગોના છે. આ ગામમાં મદન મોહન શર્માના તેના નામ આપે.” પિતા નિરંજન શર્માએ ઘણી જમીન પચાવી પાડીને પિતાનું
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy