________________
Regd. No. MH. By South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૨: અંક : )
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, ૧ માર્ચ, ૧૯૮૦ શનિવાર ચર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છુટક નકલ રૂ. ૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જે નવ રાજ્યની વિધાનસભાનું વિસર્જન . જે નવ રાજ્યમાં, ઈન્દિરા કોંગ્રેસનું શાસન ન હતું, તે નવ સ્વીકારવા, રાષ્ટ્રપતિ બંધાયેલ છે. રાજ્યની વિધાન સભાઓનું રાષ્ટ્રપતિએ વિસર્જન કર્યું છે અને તેને
આ કિસ્સામાં નવ રાજ્યમાંથી કોઈ રાજ્યના ગર્વનરે, આવો વહીવટ પોતાના હસ્તક - ગર્વનરો મારફત લીધા છે.
રીપોર્ટ કર્યો નથી. કેન્દ્રીય મંત્રીમંડળ એટલે કે, શાસક પક્ષની ‘સલાહથી રાષ્ટ્રપતિનું આ પગલું મહત્ત્વના છંધારણીય અને રાજકીય રાષ્ટ્રપતિએ આ પગલું લીધું છે. નીતિ (Political Morality) તેમજ લોકશાહીની તંદુરસ્ત કલમ ૩૫૬ ને, એક અથવા બીજા રાજ્ય માટે ઘણી વખત
પરંપરાના મુદ્દાઓ ઉપસ્થિત કરે છે. તેથી આ પ્રશ્નની કાંઈક ઉપયોગ થયો છે. પણ એક સાથે નવ રાજ માટે આવું - વિસ્તૃત વિચારણા કરવા ઈચ્છું છું.
સામૂહિક પગલું, આ બીજી વખત લેવાયું છે. માર્ચ ૧૯૭૭ ની લોકસભાની ચૂંટણી પછી, રાજ્યમાં સત્તા મેળવવા ઈન્દિરા
૨ચૂંટણી પછી જનતા સરકારે નવ રાજ્યની ધારાસભાનું વિસર્જન કોંગ્રસે તુરત ખટપટ શરૂ કરી. ઈન્દિરા કેંગ્રેસના આગેવાને અને કરેલું. તે સમયે શ્રી જી, રાષ્ટ્રપતિની ફરજ બજાવતા હતા. સભ્ય રાજમાં સત્તા મેળવવા આતુર છે. મહારાષ્ટ્રમાં વસંતદાદા જનતા પક્ષની આ સલાહ સ્વીકારતા તેમને સારો એ સંકેચ પાટીલ, ગુજરાતમાં સોલંકી અને અદાણી તેમ બીજા રાજ્યમાં, સૌ થયું હતું. કેટલાક વિલંબ કર્યો અને તેથી ટીકાપાત્ર થયા અને છેવટ સત્તા લેવા તલપાપડ થઈ રહ્યા છે. ત્રણ રાજ્યો - કર્ણાટક, હરિયાણા
સ્વીકારવી પડી. વર્તમાન રાષ્ટ્રપતિને આ કોઈ સંકોચ થયું નથી. અને હિમાચલ પ્રદેશમાં પક્ષપલટાઓ કરાવી સત્તા કબજે કરી. અન્ય બક્કે રાત્રે ૧૧ વાગે, કોઈ ગંભીર કટોકટી હોય તેમ, તુરત સહીં રાજ્યમાં, ખાસ કરી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહારમાં ખટપટ
કરી આપી. કરી પણ ફાવ્યા નહિ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં સત્તા મેળવી જનતા પક્ષને હાથના કર્યા હ વાગ્યા છે. ૧૯૭૭ની અને વર્તમાન શક્યા નથી. બીજા નવ રાજ્યોમાં બંધારણની કલમ ૩૫૬ ને ઉપયોગ પરિસ્થતિ વચ્ચે કેટલેક અગત્યને ફેર છે, પણ તે કોઈ ધ્યાનમાં લેવાનું નથી. કે દુરુપયોગ - કરી, રાષ્ટ્રપતિ શાસન એટલે કે ઈન્દિરા કોંગ્રસનું જનતાપક્ષે કર્યું તે ઈન્દિરા પક્ષ શા માટે ન કરે એટલે જ પ્રશ્ન થશે. શાસન બેસાડયું.
ઈન્દિરા કોંગ્રેસે, તે સમયે જનતા પક્ષના આ પગલાની ટીકા કરી. કલમ ૩૫૬ મુજબ, કોઈ રાજ્યના ગર્વનરના રીપોર્ટથી અથવા હતી. અત્યારે, જનતા પક્ષવાળા અને કેટલાક બંધારણના નિષ્ણાત અન્યથા, રાષ્ટ્રપતિને એમ લાગે કે તે રાજ્યમાં કાંધારણપુર:સર ઈન્દિરા કોંગ્રેસના આ પગલાની ટીકા કરે છે. રાજ્ય ચલાવવું શકય નથી તે રાષ્ટ્રપતિ તે રાજ્યનું શાસન પોતાના
સમવાય (ફેડરલ) તંત્ર હોય એવા કોઈ દેશમાં આવું હસ્તક લઈ શકે. આ પ્રમાણે કરે ત્યારે, તે રાજ્યની ધારાસભાનું
'સામૂહિક પગલું લેવાયું નથી. આપણે ત્યાં નવી પરંપરા અથવા વિસર્જન કરે અથવા તેને સ્થગિત કરે. ટૂંક સમયમાં મામલે થાળે પ્રણાલિકા શરૂ થાય છે. લોકશાહી માટે અને સમવાય તંત્ર માટે પડશે એમ લાગે તે વિધાન સભા સ્થગિત કરે અને પરિસ્થિતિ
તે કેટલી ખતરનાક છે તે ભવિષ્યમાં ખબર પડશે. જનતા પક્ષે 'ધરતાં, રાષ્ટ્રપતિ શાસન પાછું ખેંચી લેવાય. કલમ ૩૫૬ બંધારણમાં લીધેલ પગલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું, પણ પડકાર કટોકટીની જોગવાઈ છે. તેમાંની એક છે. કલમ ૩૫૬ ની
સફળ ન થયું. ઇન્દિરા કોંગ્રેસના આ પગલાને કેટલાક રાજ્યમાં જોગવાઈ એક પ્રકારની (Breakdown of constitutional
જનતા પક્ષ પડકારશે એવા અહેવાલ આવ્યા છે. તેની શું હાલ Machinery ) કટોક્ટી હોય ત્યારે આ કલમને ઉપયોગ કરવાનું હોય
થાય છે તે જોશું. કોર્ટે પોતાને અભિપ્રાય બદલે છે. અથવા સંજોગો છે. તંત્ર તૂટી પડયું હોય ત્યારે રાષ્ટ્રપતિની દરમ્યાનગીરી જરૂરી થાય.
જુદા છે એમ કહી ભિન્ન અભિપ્રાય આપે છે અથવા પોતાના કલમ ૩૫૬ ના અમલની જાહેરાત કરતાં, રાષ્ટ્રપતિએ કારણે અભિપ્રાયને કાયમ રાખે છે, તે જોવાનું રહે છે. આપવાની જરૂર નથી હોતી. માત્ર એ કલમના શબ્દોને આધાર
રાષ્ટ્રપતિએ પતે લીધેલ પગલા માટે કોઈ કારણે આપ્યા નથી. લઈ, એટલું જ કહે કે, રાષ્ટ્રપતિને લાગે છે કે, આ રાજ્યમાં બંધારણપુર:સર શાસન શકય નથી તેથી આ
કેન્દ્રિય સરકારે તેમને શું સલાહ આપી જે ઉપરથી તેમણે બંધારણીય
પગલું લેવાય છે. રાષ્ટ્રપતિને આ અભિપ્રાય તેમની માનસિક સ્થિતિ
કટોકટી હોવાને અભિપ્રાયબાંધ્યે તે જાહેર કરવા રાષ્ટ્રપતિ અથવા સરકાર ( Subjective satisfaction) ઉપર અવલંબે છે. હાઈકોર્ટ
બંધાયેલ નથી, કોઈ કૉર્ટ માગી શકતી નથી. પણ કેન્દ્રીય મંત્રીમંડળના તેના વ્યાજબીપણાની તપાસ કરી ન શકે. એ અભિપ્રાય અંતિમ
કેટલાક સભ્ય ગૃહમંત્રી કૈલસીંગ, કાયદા પ્રધાન શીવશંકર, ઈન્દિરા છે. કોર્ટોએ એમ કહ્યું છે કે, આવું પગલું બદદાનતથી male side
કોંગ્રેસના કેટલાક આગેવાનો, સંજ્ય ગાંધી અને બીજાઓએ આ ભરવામાં આવે તો કોર્ટ તપાસ કરી શકે, પણ બદદાનતથી કર્યું છે,
પગલાને બચાવ કરતા નિવેદન કર્યા છે તે સંક્ષેપમાં તપાસીએ. એવું ભાગ્યે જ પુરવાર કરી શકાય. સરકારે લીધેલાં પગલાં, અન્યથા
હકીકતમાં આ બધા કારણો માત્ર બહાનાં છે, સાચે હેતુ જદી જ સ્પષ્ટપણે પુરવાર ન થાય ત્યાં સુધી, બંધારણપૂર્વક લીધા છે એમ
છે, જે હવે પછી જણાવું છું. કોર્ટ સ્વીકારે છે.
એમ કહેવાયું છે કે રાજય સરકારે બીજા પાની હોય ત્યાં રાષ્ટ્રપતિને આ અભિપ્રાય, સામાન્ય રીતે તે રાજ્યના ગર્વનર- કેન્દ્ર સરકાર, એટલે કે, શાસક પક્ષા, પિતાની નીતિ, ખાસ કર ના રીપોર્ટ ઉપરથી બંધાય છે. ગર્વનર, રાષ્ટ્રપતિને સ્થાનિક પ્રતિ- આર્થિક નીતિને અમલ કરવામાં મુશ્કેલી અનુભવે. તેથી લો નિધિ છે. રાજ્યની પરિસ્થિતિથી અંગત રીતે વાકેફ હોય છે. સભાની ચૂંટણી થતાં, રાજ્યોમાં પણ ચૂંટણી થવી જોઈએ. થોડો એટલે તેના રીપોર્ટ ઉપરથી રાષ્ટ્રપતિ આવું પગલું ભરે છે. પણ આ વિચાર કરશું તે આ બચાવ કેટલે લૂલે છે તે તુરત જણાઈ અભિપ્રાય રાષ્ટ્રપતિ, અન્યથા” ( or other Wise ) પણ બાંધી, આવશે. સમવાય તંત્રમાં કેન્દ્ર તેમજ બધા રાજ્યમાં એક જ શકે છે. રાષ્ટ્રપતિને ઘણી વિશાળ સત્તા છે. પણ આ અન્યથા પાનું શાસન હોય તેમ સદા બને નહિ, બલકે, વિવિધ પક્ષનું અભિપ્રાય કેન્દ્રીય મંત્રી મંડળની સલાહથી બંધાય છે. રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં હોવાનો સંભવ સમવાય તંત્રમાં સ્વીકારસ્વતંત્ર રીતે આવું પગલું ભરતાં નથી. કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ વામાં આવે છે. આ દલીલ સાચી હોય તે પશ્ચિમ બંગાળી