________________
તા. ૧૬-૨-૮૦
પ્રબુદ્ધ જીવન
-
૧૫ .
=
-
ઉમાનું મહત્ત્વ શ્રી વાડીલાલ ડગલીએ ૧૫-૩-૦૯ ના “જનશકિત” માં
અંતરની લાગણી – ઉમા દેખાતી હતી-ખાલી દેખાવ નહિ, ઉષ્માની શોધમાં” એ શિર્ષક નીચેને લેખ લખ્યું હતું. તેમાંથી હાથમાં હાથ મિલાવીને “આજે રામ રામ” કહેતા હતા ત્યારે તેના સાર રૂપે થોડુંક તારવીને નીચે પ્રગટ કરવામાં આવે છે. તેમના મેઢા પરના ભાવમાં દિલની ઉષ્માના દર્શન થતાં હતાં. “એક અંગ્રેજ કવિ જહાન હૈર્ડરને ટાંકીને તેઓ લખે છે કે,
આજને માણસ પોતે કથીર બની ગયો છે અને ઐ૫જાતીય સંબંધ વિશે કવિતા લખાય છે, પણ સ્ત્રી-પુરુષ ભેટી ચારિકતા, સેના સમી ચમકતી દેખાતી હોય છે, પરંતુ તેમાં હૃદપડે તેની કવિતા નથી લખાતી. શિક્ષકો, સામાજિક કારે, અને થના ભાવ - ઉષ્માનાં - દર્શન નથી થતાં. આજના માણસને જીવનમાં માનસચિકિત્સકો ઉષ્મા સમજતાં જ નથી. આથી સમાજને સમૃદ્ધિનાં દર્શન કરવાની ઈચ્છા હોય તે તેણે આ ઉષ્માવાળી ભારે કિંમત ચૂકવવી પડે છે. ઉષ્માને જીવન અને વાતને વાગોળવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. તમે કવિતામાંથી દૂર રાખવાના કારણે કેફી દવાઓનું સેવન અને એવાં
હૃદયના શુદ્ધ ભાવદ્રારા - શબ્દાદ્વારા પણ તમારી અંતરની લાગણીબીજાં બધાં સાજિક દૂષણે ઊભા થયા છે.
ઉમાં વ્યકત કરી શકો છે. કવિ હર્ડરને કહેવા મુદ્દો એ છે, કે સમાજે જેટલી આપણે ઘણી વખત ઘણા વડીલોને નાની ઉમ્મરની સંબંધીજાતીય સંબંધોની ચર્ચા કરી છે તેટલી ઉષ્માભરી મૈત્રી, ઉષ્માભર્યા
નેહી બહેનોને મળતા જોઈએ છીએ ત્યારે કયાં તો તેમને હાથ પકડીને સ્પર્શ અને ઉષ્માભર્યા આલિગનની ચર્ચા કરી નથી એટલે માણસનું કે તેના ખભા ઉપર હાથ મૂકીને કે તેના વાંસામાં ધબ્બો મારીને વ્યકિતત્વ વિનાકારણે કુંઠિત થઈ ગયું છે. તેઓનું કહેવું છે કે
તેના ખબર-અંતર પૂછતા જોતા ઈચ્છીએ છીએ – તેની પાછળ “ઉષ્મા, માનવ સંબંધની સંજીવની છે. ઉષ્મા જીવનને વિસ્તાર
પણ એ વડીલની, પેલા બહેન પ્રત્યેની અંતરની–દિલની લાગણીછે. ઉષ્માં શરીર અને ચિત્તને કાયાકલ્પ કરે છે. ઉષ્માને સૌ ઈચ્છતા
પિતૃપ્રેમ-ઉષ્મા વ્યકત થતી હોય છે. પરંતુ ઘણા ટૂંકી દ્રષ્ટિના માણહોય છે, પણ ઉષ્મા આપવાની વાત આવે ત્યારે શરીર અને મન
સેને, એવા કૃત્યને હિનતાના ભાવથી જોતા અને તેની ટીકા કરતા સંકોચાઈ જાય છે.
પણ સાંભળ્યા છે – ખરેખર આ આપણી કરુણતા છે. . ફાન્સ, સ્પેન, લેટિન અમેરિકા જેવા પ્રદેશમાં સ્ત્રીને પુરુષ
વાડીભાઈએ ચલ આ પ્રશ્ન ઉપર દરેકે વિચાર કરવા મળે ત્યારે સ્ત્રીને હાથે રબન કરવાનો રિવાજ છે. આપણે ત્યાં
જેવો છે. આપણે એટલું તે કરીએ જ કે કોઈ પણ વ્યકિતને મળીએ પણ બે પુરુ મળે ત્યારે ભેટવાને કયાંક કયાંક રિવાજ છે. આપણે ત્યારે તેને સ્મીતથી - અંતરના ભાવથી આવકારીએ. ત્યાં પારસીઓમાં પણ ફ્રેન્ચ પ્રજા જેવી પ્રણાલિકા છે. પ્રણાલિકા
- શાંતિલાલ ટી. શેઠ વિશે એટલું કહેવું જોઈએ કે આ બધામાં ઉષ્મા કરતાં વિધિ
તમે મહાવીર બની શકે છે વધારે હોય છે. હસ્તધૂનનનું પણ આવું જ થયું છે.
નાણાને આપણે કહેતાં સાંભળીએ છીએ કે- “હું પછી તેઓ આગળ ચાલતા લખે છે, કે આત્મશ્રદ્ધાનો અભાવ
કરીશ; કાલે કરીશ.” શું આવા લોકો જાણતા હોય છે કે કાલ, અને ઉષ્માં એક સાથે રહી શકે નહિ. જેનામાં આત્મશ્રદ્ધા વધારે,
તેમના માટે ઊગવાની છે? તેનામાં ઉષ્મા વધારે. જેને પોતાની જાત વિશે ઓછી ચિતા હોય
નહિ, કાળની રમતને સામાન્ય જનો કદી નથી સમજી શકતા. છે તે જ ઉમળકો વ્યક્ત કરી શકે છે. જો મારે મારી બધી શકિત
જે આજે નથી કરી શકતે એ કાલે કેવી રીતે કરી શકશે? અને મારી જાતને જ હુંફ દેવામાં ખરચવી પડતી હોય તો હું બીજાને
કોલનો ભરોસે છે? લગીરેય હૂંફ ક્યાંથી આપી શકું.” ?
જીવનને વિકાસ કરવા ઈચછે તે કશું જ કાલ પર મુલતવી “કવિ હૈડેરે ઉષ્માની ચર્ચા કરી છે તે મુખ્યત્વે શારીરિક
નથી રાખતે. આજ જ તેના માટે મહત્ત્વની છે. આજ પણ નહિ, સપાટીની ઉષ્મા છે. શારીરિક સપાટીની ઉષ્માને જે આવિર્ભાવ
પરંતુ તે તે પસાર થતી દરેક પળને વધુ મહત્ત્વની સમજે છે. છે તેની પાછળનું પ્રેરક બળ જાતીય વૈવિધ્ય માણવાની ઈચ્છા
પૈસે પૈસે બચાવીને ધનવાન બની શકાય છે, પળ પળને પણ હોઈ શકે, પરંતુ હંમેશાં આવું હોતું નથી. પણ પ્રમાણમાં
બચાવીને મહાન બની શકાય છે. મહાન બનવું હોય, અમર બનવું મુકત સમાજોમાં આવી છાપ ઊભી થાય છે. શારીરિક ઉષ્માની
હોય, જન્મ અને મરણનાં દુ:ખેથી કાયમ માટે મુકત બનવું હોય તો પાછળ હૈયાને ઉમળકો ન હોય તો કેવળ ક્રિયાકાંડની સંસ્કારિતા
પૈસાને નહિ, પળને બચાવ કરો. પળેપળનો હિસાબ રાખે. એક જોવા મળે.
એક પળને એવો ઉપયોગ કરો કે તમારું જીવન છે તેનાથી વધુ સુંદર મારું તે એવું માનવું છે, કે આધુનિક સમાજને
અને શાલીન બની રહે. વર્ધમાને પળેપળને ઉપયોગ કર્યો અને આ અસાધ્ય રોગ હૃદયની કૃપણતા છે. આ કુંપણતા માત્ર કેવળ આનંદ
મહાવીર બન્યા. તમે પણ તેમ કરીને મહાવીર બની શકો છો, પ્રમાદનું પરિણામ નથી. જીનેનધારણ જાળવવાનું કામ એટલું જ કપરું છે કે આપણી ખાખ, જાત અને કટંબ સિવાય બીજા કોઈને દેખી.
આગામી વસંત વ્યાખ્યાન માળા શકિત નથી. પેલી બાઈબલની ઉકિત પ્રમાણે, જીવન રોટલાથી
દર વર્ષની માફક આ વર્ષે પણ તા. ૭-૮-૯-૧૦ એપ્રિલના રોજ, કંઈક વધુ છે. જીવનના રોટલાનું મોણ ઉમા છે. આ મોણ વિના
તાતા ઓડીટોરિયમમાં સંઘ દ્વારા વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન બાગબગીચા રણ થઈ જાય. આ વાત બીજી રીતે મેં મારા
કરવામાં આવ્યું છે. વકતાઓ નક્કી થયે નામો હવે પછી જણાવવામાં એક અપ્રગટ અંકમાં આમ કહી છે:
આવશે. વિષય નીચે પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. ' કોને રે કહીએ વા'લા
રાષ્ટ્રીય પરિસ્થિતિ : કોને રે કહીયે
રાજકીય – આથિક – આંતર રાષ્ટ્રીય અને જનરલ દલના દુકાળની વાતુ
ઉપરની તારીખે નોંધ લેવા વિનંતિ. કોને રે કહીએ?
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ શ્રી વાડીભાઈએ જે પ્રશ્ન છેડયો છે એને આપણે કયારેય
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ વિચાર સરખે પણ નથી કરતા, પરંતુ જાણે આપણને તેમણે ઊંઘમાંથી જગાડયા હોય અને આપણે ઝબકીને જાગી ગયા હોઈએ એ ભાવ આ લખાણથી ઉત્પન્ન થાય છે. સ્નેહની, પ્રેમની વાતો પ્રેમળ જ્યોતિને અનુદનિય દાન તે જરૂરી છે જ, પરંતુ આ ઉષ્માની વાત અતિ મહત્ત્વની છે. દરેક માનવી ઉત્કટ રીતે ઉષ્મા ઝંખતા હોય છે, પરંતુ સમાજના
“પ્રેમળ જ્યોતિના” કન્વીનર શ્રીમતી નીરુબહેન અન્ય ડરથી તેને દાબી રાખે છે- cયકત કરી શકતો નથી હોતો. કારણ,
બહેને સાથે જેસલમેરની યાત્રાએ ગયેલા ત્યારે તેમણે બરોડાથી રાપણે મારા પહેરીને જીવીએ છીએ આંતરિક વિચારસરણીનું
જીરા ઉલ્લાસ ટ્રાન્સપોર્ટની બસ કરેલી. તે બસના ડ્રાઈવરે એક મહારું અને બાહ્ય વર્તાવ- બીજે હોરું. એવાં તો અનેક મહોરાં
પ્રેમળ જ્યોતિને લગતી પ્રવૃત્તિની વાત સાંભળી અને માનવીના બગલથેલામાં સંઘરાયેલા પડ્યા છે.
ડ્રાઈવર જાહાનઅલીએ પ્રેમળ જ્યોતિને પિતા તરફથી જૂના જમાનામાં વેવાઈઓ કે વેવાણ મળે ત્યારે એક્બીજા
રૂા. ૫૧)ની ભેટ આપી. જાપાનઅલીને હૃદયપૂર્વકના ધન્યવાદ. સાંઈ માંઈ કરે, એટલે કે બથ ભરીને ભેટે. એકબીજા ગામના
– કાર્યાલય મંત્રી રહેવાસીઓ કે સગાઓ પણ આ રીતે ભેટતા હતા અને તેમાં