________________
૧૯૨
પ્રબુદ્ધ જીવન
“સમ’”
સંગીતના
સ ગીતમાં “સમ ’તે એક ચેલેજ-ચુનૌતી છે. બે “સમ વચ્ચેના ગાળામાં સંગીતકાર ગમે તે રીતે ઘૂમે છે, ફરે છે. આલાપ, તાન, બેાલતાન, સ્વર તાન, સરગમ આદિ લઈ શકે છે. આ બધાની વચ્ચે તાલની લય ચાલુ જ હોય છે. કાળ ચાલુ છે, છતાં ફરવાની પૂરી સ્વતંત્રતા રહે છે. પરંતુ “સમ ” આવવાનાં વખતે સંગીતકારે બરાબર તૈયારી રાખીને હોંશિયાર રહેવાનું છે. જરા પણ ગભરાટ કે ઉતાવળ કર્યા વગર આલાપ અથવા તાનને ઘણી જ સ્વસ્થતાથી તેનાં તાણાવાણા બરાબર ગૂંથીને વિલંબિતમાં આલાપ, તેમજ ધૂનમાં તાનને પૂરી કરીને, તે વિચાર બરાબર પૂરો અમલમાં લાવીને “ સમ” પર આવવાનું છે. નહીં કે ગભરાટ સાથે, અધૂરો વિચાર, અધૂરીતાન, ગમે તેમ લપેટીને મહાપરાણે પરિશ્રમપૂર્વક ધમ્મ દઈને અણઘડ રીતે સમપર આવવું. પૂરેપૂરી સ્વસ્થતા, આનંદ, બાધસમજ, આત્મવિશ્વાસ, મધુરતા, ગૌરવ, પ્રસન્નતા અને જાગૃતિ સાથે સમપર આવવાની મઝા અનોખી છે. ખૂબ જ સરળતાથી જાણે કે રમતા રમતા “સમ ” પર આવ્યા તેવી સહજતા રહેવી જોઈએ. તે પર જ આપણને સ્વયં આત્મસંતાપ થાય છે, તેમ જ શ્રેાતાઓનાં મસ્તક ડોલે છે.
"
સમય સર “સમ” પર આવી જવાનાં રંઘવાટમાં રહીને વચ્ચે કશી કલાકારીગરી ન દાખવતા સાદા સ્વરો જ લઈને, (ભૂલ ન પડે, તાલ ન ચૂકાય) માત્ર “સમ” ની જ ચિંતા કરતા કરતા સમ પર આવવું તે પણ બરાબર નથી. તેમાં નબળાઈ છે, ભયભીતતા છે. તેમાં પડકાર ઝીલવાનું સાહસ અને બહાદુરીના અભાવ છે. તેને બદલે છે માત્ર શરણાગતિ, નત મસ્તકે સ્વીકાર છે. પરંતુ ઉન્નત મસ્તકે પૂરી આવડતસહિત ઔચિત્ય અને વિશ્વાસ સાથે “સમ ” નું સ્વાગત કરવું તેના આનંદ અનોખો છે.
એક અચ્છા તાલીમસંપન્ન ઘડેસ્વાર જેમ પોતાની રાંગમાં રહેલ ઘોડાને ચાહે તા ધીમી ચાલે ચલાવે છે, ચાહે તો “ તડક તબડક ” ટ્રોટમાં ચલાવે છે, ચાહે તો આરામથી “રેવાળ ” માં ચલાવે છે, ચાહે તો દોડાવીને કેન્ટર' ચાલમાં લઈ જાય છે અને ચાહે તે એકદમ શિઘ્રગતિથી “ગેલપ ” માં ઉછાળતો-કૂદતો દોડાવે છે. આ બધી ચાલે! વખતે તે સ્વયં તે પેાતાની બેઠક પર સ્વસ્થ અને મજબૂતપણે બેટો જ રહે છે. માત્ર તેની લગામનાં ઈશારે જ ઘોડો ચાલે છે, તેમ જ ચાલ બદલે છે,
આવી રીતે બેફિકરીથી પણ પૂરા બાધ સાથે સંગીત રૂપી તુરંગ સાથે ખેલ ખેલતા ખેલતા પેાતાની સમસ્ત કલાચાતુરી તેમ જ સૃજનાત્મક બુદ્ધિનાં ચમકાર આદિનાં પ્રદર્શન સાથે પૂર્ણ આનંદ અને વિશ્વાસપૂર્વક જવાબદારીનાં ભાન સાથે, છતાં ચિંતામુક્ત અને રમતાં રમતાં “સમ ” પર અવાય તો જ સાચા સહજ અને ખેલદિલ ખેલાડી ઠરાય.
આ જ પ્રમાણે જીવનમાં પણ ગોઠવી શકાય છે. જીવનસંગ્રામમાં આવતી પ્રત્યેક ચેલેંજ તે “સમ’ છે. તેની વચ્ચેન સમય આપણે આપણી અક્કલ, હોંશિયારી, સાધના, અને બુદ્ધિનો વિકાસ સાધીને સારામાં સારી રીતે જિંદગીના ખેલ ખેલવાનો છે, અનેક પડકારો જીવનમાં આવે છે, તે વખતે સંપૂર્ણ સ્વસ્થતા જાગૃતિ, અને પ્રસન્નતાથી તેને ઝીલી લેવા, તે જીવનનાં સાચા ખેલાડીનું કામ છે:
તા. ૧૬-૨-૮૦
પ્રેમળ ચાતિ અંગેની ૧૯૮૦ના વર્ષ માટેની જરૂરિયાત
પ્રેમળ જયોતિ પ્રવૃત્તિનો વિકાસ થઈ રહ્યો છે. ખૂબજ ચકાસણી કર્યા બાદ, ખરી જરૂરિયાતવાળી વ્યકિતઓને જ જાગૃતિપૂર્વક સમયસર સહાય પહોંચાડવામાં આવે છે અને એવી વ્યકિતઓને પ્રેમળ જયોતિના કાર્યકર બહેને ભગવાનના પ્રતિનિધિ જેવા લાગે છે. આપણુ એ પરમ સદ્ભાગ્ય છે, કે પેાતાનાં ગૃહકાર્યમાંથી તેમજ સામાજિક અન્ય પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને જોઈએ તેટલા સમય ફાળવનાર નિષ્ઠાવાન બહેનોના આ પ્રવૃત્તિને સહયોગ સાંપડયો છે.
י
સ્વરોની સુંદર ફૂલગૂંથણી, સૂરેપણુ, સમ, તાલ, માધૂર્ત, ગૌરવ આદિનાં રામન્વયથી જેમ સંવાદિતાનું વાતાવરણ જામે છે તેવી રીતે સ્વસ્થતા સહજતા, આત્મકાન્દ્રા, પ્રભુપ્રેમ, પડકાર ઝીલવાની તાકાત, અને ખેલદિલી મનુષ્યજીવનમાં સંવાદિતા સર્જે છે. આ રાંવાદિતા અને સ્વસ્થતા જે આપણામાં છે જ, જે ઉદ્ઘાટિત થવાની રાહ જોઈ રહી છે તેમ નથી લાગતું?
– પૂર્ણિમા પકવાસા
ગયા વર્ષ દરમિયાન જરૂરિયાતવાળી વ્યકિતઓને રૂપિયા એકવીસ હજાર જેવી રકમ ચૂકવાઈ છે. દાતાઓ માટે પણ એ ખુશીની વાત છે કે તેમણે આપેલી પાઈએ પાઈના કાળજીપૂર્વક ઉપયોગ થાય તે માટે પુરુ લક્ષ્ય આપવામાં આવે છે.
મેોંઘવારીના આજના વિષમ કાળમાં સામાન્ય વર્ગના લોકોની પરિસ્થિતિ અસહય બની છે, તેમાં પણ માંદગી આવે ત્યારે તેમની વ્યથા અરાહ્ય બને છે. પ્રેમળ પેાતિની પ્રવૃત્તિ આવા મધ્યમ વર્ગના કુટુંબ માટે આશિર્વાદરૂપ બની છે.
આ વર્ષ દરમિયાન વૈદ્યકીય પ્રવૃત્તિ અંગે પચીસ હન્નુર રૂપિયાની જરૂરિયાત છે. સહૃદયી દાતાઓને વિનંતિ કરવામાં આવે છે કે આ પ્રવૃત્તિ માટે પોતાની યોગ્ય રકમ માકલી અમારા લક્ષ્યાંકને પુરું કરવામાં પ્રેમાળ સહકાર આપે. વૈદ્યકીય સહાય ઉપરાંત ગયા વર્ષે દત્તક લીધા હતા. તેમના અભ્યાસ તેમજ ખર્ચ આપણે તેમને આપ્યા અને તેમનો
આપણે પંદર બાળકોને પાપાકો લગતા બધા જ અભ્યાસ ચાલુ રહ્યો.
આ વર્ષે પણ પંદર બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. તેને માટે ચાર હજાર રૂપિયા આપે એવા પંદર દાતાઓની અપેક્ષા છે. એટલે એ રકમના વ્યાજમાંથી લાંબા સમય સુધી આપણે તેમને મદદ આપી શકીએ.
પંદરમાંથી બે નામે મળી ગયાં છે. જેની વિગત નીચે પ્રગટ કરવામાં આવી છે. બાકીના તેર નામા અમાને જલદી મળે એવી અમારી નમ્ર અપેક્ષા છે.
એક વિદ્યાર્થીને દત્તક લેવામાં આવશે. આ બધા વચ્ચે પરમાત્મ ચેતનાની “લય” તો ચાલુ જ રહે
છે. જેમ “સા” સ્વર સમસ્ત સંગીતના આધાર છે, તે કદીવિચલિત થતો નથી, તે પ્રમાણે આપણી સ્વસ્થતા તે જીવનના “સા’ છે. તે હાલક ડોલક ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. આ બધા વચ્ચે પ્રભુ ચેતનાની લય તો હોય જ છે. તેની આસપાસ બધી રમતા જાગૃતિપૂર્વક રમાય પરંતુ “સા ” અવિચલ, અને પેાતાને સ્થાને દ્રઢ જ રહે છે, તે કદિ અરવસ્થ થતો નથી.
અમને જણાવતા આનંદ થાય છે કે પ્રેમળ જ્યોતિને સ્વ. ભાળાભાઈ જેસીંગભાઈ દલાલનાં સુપુત્રી બહેન મનેરમાબહેને રૂા. ૫,૦૦૦) ભેટ આપ્યા છે. આ રકમનાં વ્યાજમાંથી વર્ષો સુધી
પ્રેમળજયાતિને મળેલી સુંદર ભેટ
પરીક્ષા
પ્રેમળ જ્યોતિદ્રારા માનવતાનાં નાના મેાટાં અનેક કાર્યો નિયમિત રીતે ચાલી રહ્યા છે. થોડા સમય પૂર્વે લારીના અકસ્માતથી બન્ને પગ જેને ગૂમાવવાં પડયા એ કુમારી સુધા બહેનને એક વ્હીલચેર રૂા. ૯૫૦)ની પ્રેમળ જ્યોતિ તરફથી આપવામાં આવી છે હવે આ બહેન વ્હીલચેર ઉપર બેસીને એસ. એસ. સી આપવા જશે. મલાડમાં એક નાની રૂમમાં રહેતું, બેન ના બે બહેને અને માતા-પિતા વાળુ સુધાબહેનનું કુટુંબ કરુણ અકસ્માતથી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું. પ્રેમળ જયેાતિની બહેનોએ આ કુંવ
ભાઈ,
ને સમયસર મદદ કરી.
અમે। મનેરમા બહેનના ખૂબ જ આભારી છીએ.
અને એક દત્તક બાળક માટે રૂપિયા ચારસા શ્રી.
તરફથી પ્રાપ્ત થયા છે. તેમના પ્રેમાળ સહકાર માટે પણ અમે તેમના ઋણી છીએ.
તો, આવા આપણે સૌ સાથે મળીને આપણા અસહાય બંધુભગિનઓને મદદરૂપ બનીએ. થોડો હાથ છૂટો કરીને આપની લક્ષ્મીનું વિતરણ કરો અને અસહાય માણસાની આંતરડીના અંતરના ઊંડાણ પૂર્વકના આશિર્વાદ મેળવા. આ પ્રવૃત્તિમાં સહાય કરવી એટલે ધનના સા ટકા સપયોગ કર્યો ગણાશે.
આપ સૌના પ્રેમથી—સહકારથી આ પ્રવૃત્તિના ખૂબ જ વ્યાપ થાય એવી અંતરની પ્રાર્થના.
3
શાંતિલાલ ટી. શેઠ. કાર્યાલય મંત્રી.
k