________________
- સાધુ–સેનિકનો સમન્વય . . . એકાદ હજાર વર્ષ પૂર્વે, જાપાનમાં એક નવા વિચારને જન્મ – સંસારીઓ સાધુ નથી, એને સાધુત્વ સ્વીકારવું કેમ પોષાય? થયેલો એને સામુરાઈ કહેતા. આ એક ‘સાધુ ને વર્ગ હતો. એ પરંતુ જેણે સાધુત્વ ગ્રહણ કર્યું છે, એવા આપણા દેશના લાખે એના અંતરમાં ધ્યાનસ્થ હોય, પણ બહારથી એ દેશ, ધર્મ, અને સાધુનું શું? એ સાધુત્વનું કર્તવ્ય શું? કોઈ કહી શકશે? માત્ર મંદિર, સમાજના અનિષ્ટ તત્ત્વ સામે યુદ્ધ કરતો હોય. એમનામાં શસ્ત્ર, મૂતિઓ, અને મંદિરની ચાવક સાચવવાનું? પ્રાર્થના કરવાનું ચાને શાસ્ત્ર - બંને શાન હોય!
અને ઉપદેશ આપવાનું? ના હવે આ દેશને સાધુઓના આટલા જ
કર્તવ્યમાં રાંતોષ નથી! એટલું જ નહીં, પિતાના વતન પર જ્યારે દુશ્મનનેએ યુદ્ધ
. .
. . લાદયું હોય ત્યારે એ બાહ્ય ભાવે યુદ્ધમાં લડતે હોય, પરંતુ અંત
ક્ષમા કરજો, આ સાધુઓને આપણે આ રીતે નિભાવવાનું
બંધ કરવું જોઈએ ? આજે, દેશમાં લાખો ગરીબ માણસે જ્યારે ૨માં એમના ઈષ્ટ દેવ પ્રત્યેનું અખંડ ધ્યાન હોય!
ભૂખ્યા સૂતા હોય છે, લાખો માણસને પહેરવા કપડાં નથી હોતા સાધુત્વ અને બાહ્ય કર્તવ્યના આ સમન્વયને, જાપાનમાં ‘સામુ- અને શરદીમાં થરથરે છે, વરસતા વરસાદમાં ભીંજાતા હોય છે, ત્યારે રાઈ’ કહેતા હતા !
મંદિરોમાં ધી, અનાજના કોઠારે, ભરેલા જોવાતા નથી -
કાં તો તમે સૌ આ બંધ ક્યો, અને એવું ન કરી શકતા આપણા દેશમાં પણ આવા નવા કાંતિના વિચારોની
હો તે, આવે મારી આંખ ફોડી નાખે; જેથી હું જોઈ ન શકું. હવે જરૂર છે. આપણા સાધુઓ બહુધા, ગુરુ અને મંદિરની પરંપરાની ગાદી પર રહીને માત્ર ઉપદેશ આપે તે એ ઉપદેશ આજના આજના સાધુનું સાચું કર્તવ્ય શું છે? કાંઈ જ નહીં! માત્ર માનવીને ગળે ઉતર મુશ્કેલ છે!
સાધુત્વ ગ્રહ્યું એટલે સમાજ તરફથી એને-સર્વ જીવનપયોગી મળતું
રહેશે એવી ખાતરી એને છે - અને સમાજ એ સ્વીકારતો આવ્યો છે! આજે લોકો જેટલા ધર્મ પરાયણ દેખાય છે, એ માત્ર વ્યવહાર અને ફરજ જેવું લાગે છે. પરંતુ એમનામાં અશાંતિ ભાભર પરંતુ હું આ સાધુઓને, જે કોઈ ગામડામાં, કોઈ ગરીબમાં જીવતી હશે, પરંતુ આજને માનવી દંભમાં કુશળ છે. ભીતરમાં
ગરીબ ખેડૂત પાસે એક જ બળદ હોય, અને બીજા બળદના અભાવે રહેલી અશાંતિને એ ભીતરમાં ઢબૂરી રાખે છે.
એ ખેતી ન કરી શકતા હોય તે એ બીજ બળદની જગ્યાએ ધૂંસરીમાં
જોડાઈ જ જઈને ખેડૂતને ખેતી કરવાની મદદ કરવા પ્રયત્ન આજે આપણા દેશની સાધુ સમાજની પરિસ્થિતિ વિશે
કરે એ આજના સાધુનું પ્રથમ કર્તવ્ય છે! :', ' , વિચારવું પડે એવો સમય આવી ગયો છે. સમાજ ઉપર સાધુત્વનું જે પ્રભુત્વ હતું એ આજે નથી રહ્યું - આજે સાધુ ઉપર સમાજનું
ગામડાઓના મંદિરોમાંના સાધુઓએ, ત્યાંના અનિષ્ટ પરિબળ પ્રભુત્વ એટલા માટે છે, કે સાધુત્વની સાધનામની, ધર્મ - કર્તવ્ય
સામે સત્ય - સૈનિક સ્વરૂપે, ગરીબનું રક્ષણ કરવું એ જ એને વિમુખતા જવાબદાર છે!
સાચા અને નિષ્ઠાવાન માર્ગ છે! જાપાનમાં સામુરાઈ સાધુ વર્ગ :
આ કામ કરતો હતો ! ચાને સાધુઓની ત્યાગવૃત્તિનું શું ? આજે સાધુત્વ નામનું રહ્યું છે એવી જ રીતે ત્યાગભાવના વિસરાઈ ગઈ છે! ત્યાગ વગર શહેરોમાંના સાધુઓ માટે નિષ્ઠાને એક જ માર્ગ છે - એ કહે સાધુત્વ શું કામનું ?
“મંદિરોમાં પિતાના ધર્મની ધૂન લગાવ્યું કાંઈ નહીં વળે ! તમે સૌ
એવો પરિશ્રમ કરો જેનાથી દેશનું ઉત્પાદન વધે. દેશ અને સમાજની પરંતુ એવું ય સાધુત્વ ગ્રહણ કર્યું શું કામનું જે ઈશ્વરત્વ
ઉન્નતિ થાય, અનાથ અને રોગીઓની સેવા કરે - પરંતુ મોટા સુધી પહોંચી ન શકે? - સાધુત્વ ગ્રહણ કર્યા પૂર્વે, સાચી નેમ હોય
શહેરના મોટા ભવ્ય મંદિરમાં મેટો સંપ્રદાય - સમુદાય હાજર હોય છે ખરી? અને હોય છે ત્યારના પ્રાર ભની સાધુત્વનિષ્ઠામાં ઓટ
એ સાધુઓની કપ્રિયતાનું સર્ટિફિકેટ છે, એટલે સાધુએ આવો કેમ આવે છે? કારણ કે, એમનામાં ત્યાગની ભાવના ઓછી છે!
ઉપદેશ ન કરે એ સ્વાભાવિક છે. .
. પ્રભને સાધુત્વના બ્રાહ્ય રંગને ભલે સર ન કરી હોય, ભીતરના રંગ બદલી નાખ્યા છે !
અહીં આ લેખમાં જે સત્ય તત્ત્વ છે, એને ધર્મના દંભથી કે
દલીલથી ટાળી નહીં શકાય- હવે આપણે પ્રાચીન કાળની ધર્મના આપણા દેશમાં વિવિધ ધર્મો છે, એ ધર્મસંપ્રદાયના સાધુત્વના
ચેકઠામાં બંધ બેસતા નથી, આપણે હવે સમાજ અને ધર્મમાં કાંતિ ઉપદેશમાં માત્ર પોતાના ધર્મ પૂરત ઉપદેશ કરીને એના
લાવવી પડશે ! અનુયાયીઓની એક સીમા આંકી દયે છે-“જુઓ, આ રહી આપણા ધર્મની રેખા! એ રેખા બહાર જવું નહીં !” આવા ઉપદેશ સમય તે ત્યાં સુધી સંકેત કરે છે, કે સાધુત્વ સ્વીકારીને નિષ્ક્રિય કરનારા સાધુઓને પિતાને અને પોતાના ધર્મ પ્રત્યેને એ સ્વાર્થ બનવાને હવે કોઈને અધિકાર નથી!- ધર્મ ઉપદેશની બહુ જરૂર નથી, માનવ મનને સાંકડા બનાવી દે છે?
કર્મ ઉપદેશની જરૂર છે- અને નિષ્ઠાવાન કર્મ એ સાચે ધર્મ છે.
- હવે નવ સમાજે સર્જવાની જરૂર ઊભી થઈ છે. “સ્ત્રીનું કોઈ એક ધર્મ પ્રત્યેની મારી આ ટીકા પ્રહાર નથી, પ્રત્યેક
મોઢ જોવાઈ જાય અને પાપકર્યાને દંભ હવે ચલાવી નહીં લેવાયધર્મમાનું આ એક પ્રકારની વાડાબંધીએ, આપણામાંની ધર્મબંધુની
એને બદલે એવા સાધુની જરૂર છે, જે ‘સ્ત્રીના શિયળના રક્ષણ ભાવનાઓને વિકસાવા નથી દીધી - મેં હજ એક ધર્મના
માટે જાનની કુરબાની કરી દયે- જાપાનના ‘સમુરાઈ આવા કર્તવ્ય સાધુને, બીજા ધર્મના મંદિરમાં, મસ્જિદમાં કે ગિરજાઘરમાં
કરતાં અને છતાંય સંસારના સર્વ કોઈ પ્રલોભનથી દૂર રહેતા! સાચી ધર્મ - પ્રવચન આપતો સાંભળ્યો નથી! આપણા હિંદુ ધર્મ-સંપ્ર.
'સાધુતા આ છે ! દાયી ધર્મોમાં પણ આવું જવલ્લે જ જોવા મળે છે.
સાધુઓ માત્ર સાધુઓ રહે તેથી શું વળે? એ ધર્મના, હું આ વિશાળ સાધુ સંપ્રદાયના સંપર્કમાં રહ્યો છું. મેં જ્યાં
સમાજના સાચા સૈનિક બને, પિતે સંસારના અનિષ્ટથી દૂર રહે જો છે, ત્યાં પોતાના ધર્મ સિવાયની બીજી વાત ન મળે! અને એ
અને સમાજને સમાજના ભયંકર અનિષ્ટથી દૂર રાખવા માત્ર "ઉપદેશ ધર્મબોધ પણ કેવો! માત્ર સૌના થોડી પળોના ઉદ્ધારની વાત થાય તે પણ થોડી પળોની આ ધર્મની રમત ! ધર્માલયથી બહાર
એ જ એક શસ્ત્ર નથી- એણે એ પ્રકારનું સૈનિકપણું બનાવવાનું રહેશે! નીકળ્યા પૂર્વેની ! પછી શું? લોકો પોતાના ય ધર્મને વીસરી જાય આપણે ધર્મને બદલે, ધર્મના દંભને પોષવાનું જયાં સુધી એ આપણે આપણા સમાજ – સંસાર બનાવ્યો છે!
બંધ નહીં કરીએ ત્યાં સુધી આપણે ધર્મ અને સમાજમાં ક્રાંતિ સર્જી આજે સર્વ ધર્મોના ભગવાનથી – ઈષ્ટદેવોથી માનવી અલિપ્ત
શકીશું નહીં.
* * * * બની ગયો છે. વ્યકિત સમાજને બનાવે છે, અને એ સમાજમાંથી વ્યકિત જન્મે છે. વ્યકિત અને સમાજમાં વ્યવહારનું જે પરિબળ
જીવનમાં જો આપણે સત્ય સ્વીકારવું હોય તો સત્ય આપછે એટલું ધર્મનું પરિબળ આજે નથી. પ્રાચીન કાળમાં ધર્મનું પરિબળ ણામાંથી જ પ્રગટે છે, અને એનાથી સમાજમાં ક્રાંતિ લાવવાનું સામાએટલા માટે હતું કે, ત્યારે વ્યવહાર સાવ ઓછા હતા અને ધર્મ કર્યું પ્રાપ્ત થાય છે. સત્યને ઢાંકવાને સમય હવે ચાલ્યો ગયો છે! વધુ હત! અને એટલે જ પ્રાચીન કાળમાં માનવ ધર્મમાંથી જન્મતે હત, સમાજમાં ધર્મ જન્માવતે હો..
. - શુંgવંત ભટ્ટ