________________
તા. ૧૬-૧૨-૮૦.
પ્રબુદ્ધ જીવન
૧૩૯
| મ હા ભારત અને ગાંધી જી /> નિવેમ્બર (૧૯૮૦)ની તા. ૭મીથી તા. ૨૧ મી દરમિયાન વકતાએ તે પછી મહાભારતના પ્રારંભે આપવામાં આવેલ સુપ્રસિદ્ધ વિદ્વાન હૈં. ઉપેન્દ્રરાય જ. સાંડેસરાએ મુંબઈ એક પ્રશસ્તિ ક ટાંકયો હતો જેમાં વૈશંપાયન કહે છે: “જેમ યુનિવર્સિટી આયોજિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં, ભગવાન સમુદ્ર અને હિમવાનગિરિ એ બન્ને રત્નનિધિ તરીકે વિખ્યાત “મહાભારત એક દષ્ટિ” એ વિષય ઉપર યુનિવર્સિટી કલબ હાઉ છે, તેમ છે ભરતખંભ જનમેજય! ધર્મ, અર્થ, કામ અને મોક્ષ (ચર્ચગેટ - બી રોડ) ના સભાગૃહમાં યુનિવર્સિટીના ગુજરાતી સંબંધમાં જે આ ગ્રન્થમાં છે તે જ બીજે છે અને જે અહીં નથી વિભાગના વડા લૅ. રમણલાલ ચી. શાહના પ્રમુખપદે પાંચ તે બીજે કયાંય નથી.” આ વિધાન સાથે ભાસ લિસાદાદિ સંસ્કૃત વ્યાખ્યાન આપ્યાં હતાં.
કવિઓથી માંડીને અર્વાચીન યુગના ભારતીય મહાકવિએ અને પ્રથમ દિવસે ડૉ. રમણલાલ શાહે ૉ. સાંડેસરાનું સ્વાગત સાહિત્યકારોની રચના ઉપર મહાભારત જે પ્રભાવ પડી રહ્યું છે કરતાં તથા તેમને પરિચય આપતાં કહ્યું હતું : 3. ઉપેન્દ્રરાય તથા મહાત્મા ગાંધીજીનું મહાભારત વિશેનું લખાણ વાંચીએ છીએ સાંડેસરા ‘મહાભારત'ના એક અસાધારણ સમર્થ અભ્યાસી છે.
ત્યારે પ્રસ્તુત પ્રશસ્તિની યથાર્થતા દેખાય છે. ‘મહાભારત'ને તેમણે તેની સાથે ટીકા ભાષ્ય વિવેચન ઇત્યાદિ
ગાંધીજીએ લખ્યું છે “જે પુસ્તક વિના હું જે ચલાવી શકો તમામ સંદર્ભ ગ્રો સહિત આત્મસાત કર્યું છે. તેનું તેમને ગૌરવ
હત તે હતાં મહાભારત, રામાયણ અને ભાગવત. મહાભારતને કંઈ અનુભવવા પ્રેરે એવી એક હકીકત એ છે કે મહાભારતને અભ્યાસ
ઉપમા આપવી હોય તે તે ગણ્યાગાંઠયાં જવાહિરેવાળી કે ઈતિજોરીની તેમણે સ્વાતી સુખાય, નિજનદાર્થો કર્યો હતો. બા આમ તો
સાથે ન આઈ શકાય પણ કઈ અખૂટ ખાણ સાથે જ સરખાવી એમણે કૉલેજનાં દ્વાર સુદ્ધાં જોયાં નથી. નબળી તબિયતને કારણે
શકાય કે જેમ જેમ ઊંડે ખેદીએ તેમ તેમ તેમાંથી વધારે કીમતી દશમા ધોરણથી જ ડે. ઉપેન્દ્રરાયને પોતાના અભ્યાસને તિલાંજલિ
જવાહર નીકળતાં જાય. મહાભારત મારા મત પ્રમાણે કોઈ ઈતિહાસ આપવી પડેલી. તેમને અમૂલ્ય અને સાચી કેળવણી તેમનાં ધર્મ
નથી. પણ તેમાં તે રૂપક દ્વારા વિશ્વનાં સનાતન સત્યની ચર્ચા પરાયણ ફઈબા કાશીબહેન પાસેથી મળેલી.
કરવામાં આવેલી છે. કવિને અશય પુણ્ય અને પાપ, સત અને સન ૧૯૪૧માં ડૉ. ઉપેન્દ્રરાયે શેરબજારમાં સબ બ્રોકર તરીકે
અસત, ખુદા અને શેતાનનું કેંદ્ર વર્ણવવાને છે અને તે આશયને શરૂઆત કરી. સન ૧૯૪૪માં તેમણે શેરબજારનું કાર્ડ લઈ શેરદલાલ
અનુકૂળ પડે તેવી રીતે તે ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓને ઉઠાવી તરીકે દાખલ થઈ પોતાની સ્વતંત્ર ઓફિસ શરૂ કરેલી. એ જ વર્ષમાં
લઈને તેમ દેવી કે રાક્ષસી બનાવે છે. ગ્રન્થની સમાપ્તિ તે ભવ્ય છે. તેમણે મહાભારતનો અભ્યાસ શરૂ કર્યો. વધુ વ્યવસ્થિત અભ્યાસ
તેમાં ઐહિક સત્તાની નશ્વરતી દર્શાવવામાં આવેલી છે, કરવાના ઈરાદે તેમણે લગભગ ત્રણસે શીર્ષક અને અઢી હજાર ઉપશીર્ષકવાળી મહાભારતની સાંસ્કૃતિક સૂચિ તૈયાર કરવા માંડી. “માંગ ઈન્ડિયા”માં (૧૭-૯-૧૯૨૫) હિન્દુ ધર્મને જ મહાએમાંથી સન ૧૯૬૩માં “ભારત રત્ન” ઉદ્ભવ્યું જેને શ્રી અવિન્દ ભારતની ઉપમા આપતાં ગાંધીજીએ જણાવ્યું છે: “મારા મતે હિન્દુ સુવર્ણચન્દ્રક મળ્યું. એ પછી એ અભ્યાસના પરિપાકરૂપ “શ્રીકૃષ્ણ ધર્મની ખૂબી તેની સર્વાશ્લેષી સર્વગ્રાહિતામાં રહેલી છે. પુરુષોત્તમ અને અન્તર્યામી” તૈયાર થયું. તે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ મહાભારતના દ્રિવ્ય પ્રણેતાએ પોતાની મહાન કૃતિ માટે જે એમ બે ખંડમાં છે: ડૉ. સાંડેસરાએ ભાગવત અને શીખ ધર્મને કહ્યું છે તે હિન્દુ ધર્મ માટે પણ એટલું જ સારું છે. બીજા કોઈપણ અભ્યાસ પણ કર્યો છે. તેમને તેમની તુલસી થેરપી માટે આંતરરાષ્ટ્રીય ધર્મમાં જે અસારતા છે તે હિન્દુ ધર્મમાં તે હમેશાં જોવા મળવાનું
ખ્યાતિ મળી છે. તેમનું પોતાનું કિલનિક છે. તેઓ સાચા અર્થમાં જ અને જો તેમાં નહિ હોય તે નિસાર અથવા અનાવશ્યક જ ડૉકટર છે. તેમણે પાંત્રીસ જેટલા ગ્રન્થો રચ્યા છે.
હશે.” વિશ્વના નામાંકિત પ્રાય વિશારદ જર્મન વિદ્વાન ડૉ. . સાંડેસરાએ પ્રથમ બે દિવસ “મહાભારત અને શ્રીકૃષ્ણ
વિન્ટનટઝ અદ્યતન અર્થમાં ઈતિહાસ અને પુરાતત્ત્વની દષ્ટિથી એ વિષે વ્યાખ્યાન આપેલાં, બીજા બે દિવસનાં તેમનાં વ્યાખ્યાનને મહાભારતનું મૂલ્યાંકન કરતાં આ ગ્રંથને વૈદિક સાહિત્ય, જૈન અને વિષય હતે “મહાભારત અને ન્હાનાલાલનું કુરુક્ષેત્ર” પાંચમ અને બૌદ્ધ સાહિત્ય, પ્રાચીન અને અર્વાચીન તેમ જ હિન્દુ ધર્મનું સાહિત્ય છેલલા વ્યાખ્યાનો વિષય હતો “મહાભારત અને ગાંધીજી” અહીં એ સર્વનું એકીકરણ કરતા કેન્દ્ર તરીકે અથવા ઓછામાં ઓછું તેમનું છેલ્લું વ્યાખ્યાન સારમાં રજૂ કરવામાં આવ્યું છે. વ્યાખ્યાનને એમને પરસ્પર જોડતી પ્રમુખ કડી તરીકે ઓળખાવે છે. તેને ગાંધીજીને સાર શ્રી કૃષ્ણવીર દીક્ષિતે તારવ્યું છે.]
ઉપર્યુકત વિધાન સાથે સરખાવવાથી આ ઈતિહાસ-પુરાણ-કાવ્યઆખ્યાન-કાર્ણવેદ સંહિતા-ધર્મશાસ્ત્ર-અર્થશાસ્ત્ર - મહાશાજરૂપી
ગ્રંથાર્ણવની વ્યાપકતાને કિંચિત ખ્યાલ આવશે. ડૉ. સાંડેસરાએ વ્યાખ્યાનનો આરંભ કરતાં કહ્યું હતું: “મહા
યરવડા જેલના નિવાસ દરમિયાન ગાંધીજીએ જે વાચન કર્યું ભારતની કથા એ પાંડવોએ કૌર ઉપર પ્રાપ્ત કરેલા વિજયની કથા
તેમાં બે જગન્દ્રસિદ્ધ ઈતિહાસ ગ્રન્થ (૧) ગિલને કૃત “રામને છે. એ ભૌતિક વિજયના ચોકઠાને ઉપયોગ કરીને વ્યાસે મહાભારત,
ઈતિહાસ” અને (૨) મેલે કૃત “રાઈઝ ઓફ ધ ડચ રિપબ્લિક વાંચેલા ભારતની મૂર્તિમઃ સરસ્વતીએ મન્યુ (=પરોત્કર્ષ દેખીને થતે ઈર્ષ્યા
તે બંને કૃતિએ ઈતિહાસ ગ્રંથ છે. ગાંધીજીના મતે પણ આ બંને જન્ય ક્રોધ અને દૈન્ય, શેક, અસૂયા આદિ લાગણીએ) ઉપરના ધર્મ (=સદ્ગુણ, સુનીતિ, સત્ક કર્તવ્ય, ન્યાય, સદાચરણ, અનુ
ગ્રન્થો ખૂબ સુંદર અને આત્માના ઈતિહાસ જેવા છે. પરંતુ મહાગમ-પંથ, મયદે ઈત્યાદિ)ના વિજ્યની કથા આલેખી છે. તેથી એ
કે ભારતની તુલનામાં તે ઊતરતા ગણાય. ગાંધીજીએ આ બે ગ્રન્થ મહાગ્રન્થ કવિબુદ્ધિએ ઉત્પન્ન કરતો અસાધારણ ઈતિહાસ, માનવ
સાથે તેની તુલના કરતાં લખ્યું છે: “આ બે ઈતિહાસ ગ્રંથમાં લૉર્ડ આત્માને સનાતન ઈતિહાસ બની રહ્યો. એ હજારો વર્ષ પહેલાં રચા
• : રોઝબરીએ લખેલું પિટનું ચરિત્ર ઉમેરો એટલે પછી તમે પણ મારી હોય એ તાજગીભર્યો છે અને પ્રત્યક્ષ અનુભવી શકાય એ જ માદ્ધ કહેશે, ઈતિહાસ અને કલ્પના વરને ભેદ 'ખરું જોતાં હોઈ આધુનિક પણ છે.
બહુ જ ઓછા છે અને ખરી હકીકતોને પણ ઓછામાં ઓછી બે