SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૮૦. પુસ્તકો ન લખાવી શકે એવું કોઈક વિદ્વાનનું મંતવ્ય સાંભળી પંડિત સુખલાલજી જન્મશતાબ્દીની ઉજવણી પંડિતજીને ચાનક ચડી અને એમણે સંશોધન-સંપાદનનું કાર્ય ઉપાડી લીધું. આ કામમાં તીવ્ર યાદશકિત અને ત્વરિત તુલનાશકિતની જરૂર હતી અને અવિરત પરિશ્રમ વિના તે ચાલે જ નહિ. એક અંધજન બીજું કોઈ કામ તે ઠીક પણ આવું સંશોધનસંપાદનનું કામ ઉપાડે એવી ઘટના જગતના ઈતિહાસમાં પણ ઓછી બની હશે. સાધારણ રીતે આ તે વારંવાર વાચન કરવાનું જુદા જુદા પાઠની તુલના કરવાનું અને તેમાંથી શ્રેષ્ઠ બંધબેસતો પાઠ નક્કી કરી આપવાનું કામ. પિતાની આખે વાંચી શકતા માણસ માટે પણ આ ઘણી મહેનતનું અને અઘરું કામ ગણાય. એક ચક્ષુવિહીન વ્યકિત આવું કામ કરવાને વિચાર કરે એ જ એક જબરજસ્ત સાહસ કહેવાય. પણ પંડિતજીએ વરનારા મદદનીશોના સાથથી આ કામ કરવાની પોતાની વિશિષ્ટ પદ્ધતિ નિર્માણ કરી. એક ગ્રંથની દસ હસ્તપ્રત મળી હોય તે દસ મદદનીશ એકએક હસ્તપ્રત લઈને બેસી જાય. એક વાકય કે શ્લેક એ દરેક મદદનીશ પોતપોતાની હસ્તપ્રતમાંથી બોલતો જાય. એ વચાતા પાઠમાં કયાંક કયાંક ફરક હોય તો પંડિતજીના મગજમાં એ નોંધાતા જાય. દસે પાઠ સાંભળીને વિચારીને, તેલન કરીને પંડિતજી સાચે જણાત પાઠ નક્કી કરે અને લખાવે. આ પાઠનિર્ણય કરવામાં પડિતજીની સ્મૃતિમાં પડેલું કેટલાં યે શાન ઉપયોગમાં આવે. આમ પાઠ નક્કી થતો જાય અને કામ આગળ ચાલતું જાય. આ કમનું ચરમશિખર એમણે ૧૯૨૦થી ૨ાદ દાયક સુધી ગુજરાત વિદ્યાપીઠમાં રહીને કરેલું - પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સન્મતિતર્કનું સંપાદન હતું. સંપાદનના કમને પડકાર પંડિતજીએ મુંબઈ જેન યુવક સંઘ, પરિચય ટ્રસ્ટ, સંગીત ભવન ટ્રસ્ટ તથા એટલી સફળતાથી ઉપાડી લીધું હતું કે એમનાં પુસ્તકોમાં સારી અન્ય સંસ્થાઓ દ્વારા મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સભાગૃહમાં એવી સંખ્યા સંશોધનયુકત સંપાદનની છે. પ. સુખલાલજી જન્મશતાબ્દીની ઉજવણીના અનુસંધાનમાં પંડિત એક રીતે ૧૯૧૩ પછીનો સમય પંડિતજીના જીવનને સુખલાલજી વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન આપતાં સાહિત્ય સારે સમય હતે. ૧૯૧૩ સુધી અભ્યાસ માટે કપરા સંજોગોમાં અકાદમીના અધ્યક્ષ ઉમાશંકર જોશીએ કહ્યું કે પંડિતજીની શતાબ્દી દુ:ખ વેઠીને પરિશ્રામ કરવાનો હતો. એમાં આર્થિક, શારીરિક મનાવીને આપણે આપણું સાંસ્કૃતિક જીવન સમુદ્ધ કરવા પ્રયત્ન સંકટો વેઠવાન હતા. એ પુર પાર્થ એક પ્રકારને હતો, તે કરીએ છીએ. ૧૯૫૩ પછીને પુરુષાર્થ જુદા પ્રકાર હતા. મેળવેલા એમણે કહ્યું હતું કે ધર્મ' એટલે જેને આધારે સૌ ઊભા છે તે જ્ઞાનને ઉપગ કરી જુદી જાતનું કામ કરવાનું હતું. વધુ સારાં આટલા મોટા બ્રહ્માંડ સામે “કોણ– એ પ્રશ્ન ઉપસ્થિત થાય સંજોગોમાં કામ કરવાનું હશે એમ પણ લાગે છે. ગુજરાત ત્યારથી ધર્મ અને અધ્યાત્મને આરંભ થાય છે. પણ આજે ગરીબ વિદ્યાપીઠમાં તો પંડિત બેચરદાસ, મુનિ જિનવિજ્યજી અને ધર્માનંદ તેમ જ તવાંગર બંને પ્રકારના દેશમાં ધર્મ દેખાતો નથી. તવંગર કોસાંબી જેવા સાથીઓ અને અન્ય પ્રેમાળ અધ્યાપક મિત્રો દેશેએ સર્જેલી ભૌતિકતાની દીવાલને કારણે તેઓ ધર્મ સુધી પહોંચી અને શિષ્યની વચ્ચે રહીને કામ કરવાનું હતું અને ગાંધીજીના શકતા નથી. જયારે ગરીબ દેશ માટે, ગાંધીજીએ કહ્યું છે તેમ, અગાધ સ્નેહની હૂંફ તે હતી જ. આ નેહાળ વાતાવરણમાં પિતાની ભાખરી જ પ્રથમ ધર્મ છે. પડિતજીએ પિતાના જીવનનું એક સૌથી વધુ પરિશ્રમ ભરેલું અને સૌથી ઉત્કૃષ્ટ કામ કર્યું એ સ્વાભાવિક લાગે છે. શિક્ષિત પ્રજા ધર્મથી દૂર ભાગતી ફરે છે. વાસ્તવમાં વિજ્ઞાન અને ધર્મ એ જુદા જુદા અંતિમો નથી. ધર્મ ન હોય તે વિજ્ઞાન લગભગ પંચોતેર વર્ષની વય સુધી એમનું આ પ્રકારનું પાંગળું છે જ્યારે સામી બાજે વિજ્ઞાન ન હોય તો ધર્મ આંધળે કાર્ય ચાલું છે. તે પછીના પાંચ-સાત વર્ષ પડિતજીએ દર્શન યાત્રાના છે ભારતીય ધર્મો અને વિજ્ઞાનના પાયા પર જ રચાયેલા છે. ધર્મને પિતાના ચિન્તનના નિરૂપ ત્યાખ્યાને આપ્યાં. એ જ જો ન બનતું હોય તે તે વિજ્ઞાને સર્જેલા યંત્રવિજ્ઞાન સાથે. કારણ કે ગાળામાં પ્રજાએ, યુનિવર્સિટીઓએ, અકાદમીએ, સરકારે એમનું વિવિધ પ્રકારે સન્માન કર્યું. ૧૯૫૯માં ૭૯ની વયે મુંબઈ યુનિ યંત્રવિજ્ઞાનને કારણે ભૌતિકતાની દીવાલ ખડી થાય. ભારતમાં આવું વસિટીને ઉપક્રમે આચાર્ય હરિભદ્ર વિશે વ્યાખ્યાનો આપ્યાં. ન હોવાથી રાધાકૃષ્ણના કહ્યા મુજબ આપણે હિન્દુ ધર્મ માત્ર ધર્મ જ નહીં જીવન જીવવાની એક રીત છે. તદન વિપરીત સંજોગોમાં વિદ્યાપ્રાપ્તિનું આવું આકરું તપ કરવાની ધીરજ પંડિતજીએ કેવી રીતે કેળવી? સાડાચાર ઘયા * શ્રી ઉમાશંકરભાઈએ આ પ્રસંગે પંડિત સુખલાલજીની આત્મસુધી એકધારી અખંડ વિદ્યાપ્રવૃત્તિ કરવાનું મને બળ પંડિતજીને રવાનું અને બળ પંડિતજીને કથા ‘મારું જીવન વૃત્ત’ તથા શ્રી વાડીલાલ ડગલી કૃત ‘પંડિત સુખકયાંથી મળ્યું? પડકાર ઝીલી લેવાને ઉત્સાહ કયાંથી સાંપડે? લાલજી’નું જીવન ચરિત્ર પુસ્તકોની પ્રકાશનવિધિ કરી હતી. મારી દષ્ટિએ કોઈ ખરેખર ચમત્કાર હોય તે તે આ છે. અમારા આ પ્રસંગે પ્રમુખસ્થાને : શ્રી ચીમનલાલ ચકુભાઈ .. હતા. એટલા માટે કે એની પ્રશંસા થઈ શકે છે પણ એનું મૂળ શોધવું એમણે કહ્યું હતું કે પંડિતજી બુદ્ધિવાદી અભિગમની સાથેસાથ મુશ્કેલ લાગે છે. , ઉડી શ્રદ્ધા પણ ધરાવતા હતા. શ્રી મેહનલાલ મહેતા–રોપાને ' - યશવંત દોશી અને શ્રી વાડીલાલ ડગલીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy