________________
Regd. No. MH. By/South 54 Licence No. 37 -
.
. .
. .
-
પ *
*
:
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ વર્ષ ૪૪: અંક: ૧૯
બિક જીવન
'
મુંબઈ, ૧૬ ડિસેમ્બર, ૧૯૮૦, મંગળવારના રોજ વાર્ષિક લવાજમ રૂા. ૧૫, પરદેશ માટે શિલિંગ : "
ખુબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
પૂ8 ના રૂ. ૫
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી રમણલાલ ચી. શાહ
;
ફ ગુનેગા ર સ મા જ બિહારની ભાગલપુર જેલમાં તપાસ હેઠળના ૩૧ કેદીઓની કોઈ ફળદ્રુપ ભેજએ, ધાક બેસાડવા, આ માર્ગ શોધી શઢય. અને બીજી જેલમાં એવા જ બીજા ત્રણ કેદીઓની પોલીસે આંખે તપાસ હેઠળના કેદીઓ દીર્ધકાળ સુધી જેલમાં સડે છે અને તેમના ફડીનાખી, એ ઘાતકી કૃત્યની જાણ થતાં સમગ્ર દેશે ભારે આઘાતની ઉપર અનેક અત્યાચાર થાય છે, તે જાણીતી હકીકત છે. કેટલાક લાગણી અનુભવી છે. આવું અમાનુષી કૃત્ય આ દેશમાં બને મરણ શરણ થાય છે, કેટલાકને મારી નાખવામાં આવે છે અને તે હજી માની શકાતું નથી, પણ હકીકતો જેમ બહાર આવે છે તેમ પછી કહેવાય છે કે કેદીએ હુમલો કર્યો અને સ્વરાણમાં પોલીસે આ બનાવની ભયંકરતા વધતી જાય છે. ઈરાદાપૂર્વક, વ્યવસ્થિત ગોળીબાર કરવો પડશે. રીતે, ઉપરીઅધિકારીઓની જાણ અને સંમતિથી, આ ષડયંત્ર આંખે ઊંડી નાખવા જેવું ઘાતકી કૃત્ય કરવાનું કોને સુઝયું? રચાયું હતું. લગભગ એક વર્ષના ગાળા સુધી, સમયે સમયે આખા કોડ નાખ્યા પછી કેદી જીવતો રહે અને દરિયાદ કરશે એને કેદીઓની આંખો ફોડવાની પ્રક્રિયા ચાલી. પહેલા બનાવ ઓકટોબર
ભય પણ ન લાગ્યો? પેલેસમાં એટલી બધી “હિમત” આવી કે પછી ૧૯૭૯ માં બન્યો. ત્યારે જનતા સરકાર હતી. પછી રાષ્ટ્રપતિ
ઉપરથી ટેકો હતો? ઈન્ડિયન એકસપ્રેસનાં અરૂણ શૌરી લખે છે: - શાસન થયું. આંખ ફોડવાનું ચાલું રહ્યું. ઈન્દિરા કોંગ્રેસનું શાસન
Evidence suggests that the blinding campaign આવ્યું, પ્રક્રિયા ચાલુ રહી. જુલાઈ ૧૯૮૦ માં એક કેદીએ
was conceived of at the highest civilian and police મેજીસ્ટ્રેટને અરજી કરી, જવાબદાર પોલીસ સામે પગલાં લેવા વિનંતી levels in Bhgalpur District. કરી. સેસન્સ જજે રિપોર્ટ મંગાવ્યો. જેલ સુપરિન્ટેન્ડટે રિપોર્ટ રજૂ ઘણાં ઉપરી અમલદારોને જાણ હતો. ગુનાઓને ડામવા સખત કર્યો. તે સાથે બીજા દસ કેદીઓ, જેને અંધ બનાવવામાં આવ્યા હતા, પગલાં લેવા પોલીસને ઉત્તેજન આપવામાં આવતું. આ બધા તપાસ તેમની અરજીઓ પણ એકલાવી છતાં આંખ ફડવાનું ચાલુ રહ્યું. હેઠળના કેદી હતા. હજી તેઓ ગુનેગાર ઠર્યા ન હતા. એટલે, સપ્ટેમ્બર - ઓકટોબરમાં બીજા ૧૧ કેદીઓની આંખો ફોડવામાં વખતેવખત તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે. મોટા ભાગના આવી. દસ કેદીઓની અરજી ઉપરથી કબરની ૧૮મી
કેદી ગરીબ હોય એટલે તેમના કોઈ જામીન ન થાય. અથવા ગંભીર તારીખે સુપ્રીમ કોર્ટે દાકતરી અહેવાલ મા. પછી તો વર્તમાન
ગુનેગાર છે એમ કહી પોલીસ જામીન અરજીનો વિરોધ કરે અને પત્રમાં પ્રસિદ્ધિ થઈ, પાર્લામેન્ટમાં ઉહાપોહ થયો. ઈન્દિરા ગાંધીએ
સેજિસ્ટ્રેટ પોલીસને હવાલે કરે. ઓકટોબર ૧૯૭૯થી આંખે પણ આઘાત અનુભવ્યો. પૂરી તપાસ કરવાની ખાતરી આપી.. કહી શકુ કહી રહી એવા દેદીએ એvએ. આ
શરૂઆતમાં બિહારના મુખ્ય મંત્રી અને મુખ્ય સચિવે લૂ રેડ ઉપરથી જણાય છે કે, કોઈ ૧૬ વખત તે કોઈ બચાવ કર્યો, ઢાંકપીછેડો કરવા પ્રયત્ન કર્યો. એમ કહેવામાં આવ્યાં ૧૦/૧૨ વખત આવી રીતે રજૂ થયા છે. મેજિસ્ટ્રેટ આંખે વિચીને કે ગામલોકો સાથેની અથડામણમાં, ગુનેગારોની આંખે ફરી રીમાન્ડ આપતા હશે? કેટલાકની આંખે શેડી તેથી ગંભીર ગઈ હતી. આ વાત તદ્દન જૂઠી કરી. પોલીસે જેલમાં, એક માંદગી આવી અને મહિનાઓ સુધી હોસ્પિટલમાં રાખ્યા. ડોક્ટરોને પછી એક, કેદીને પકડી આંખે ઉડી હતી. કેદીને પછાડી, ચાર- ખબર હતી. જેલમાં કેદીઓની તપાસ કરવા, માનદ્ મુલાકાતીઓ પાંચ પકડી રાખે અને તેની આંખમાં મોટો સે જોવામાં હોય છે. કોઈએ ન જોયું? જેલ સુપરિન્ટેન્ડન્ટ રિપોર્ટ કર્યો? આવે અને પછી એસિડ રેડવામાં આવે. એસીડને ગંગાજળ કહેવામાં કોઈએ ન વાં? ઈન્સપેકટર જનરલ ઓફ પોલીસને ઓગસ્ટ આવ્યું. વક્રતા અને ક્રૂરતાની પણ હદ હોય! કેટલાક કેદી ઉપર એકથી ૧૯૮૦ માં પૂરી માહિતી મળી હતી. તેણે સરકારને જાણ કરી. સરકારી વધારે વખત આવો અત્યાચાર કરવામાં આવ્યો. વાંચતા અને કચેરીમાં આ રિપોર્ટ ધૂળ ખાતો પડયો રહ્યો. ગૃહ સચિવને વાંચસાંભળતાં કમકમાં આવે છે. આવા કૃત્યને રાક્ષસી કહેવું તેમાં વાની ફૂરસદ ન હતી અથવા બેદરકારી હતી. સેક્રેટરીએ પ્રધાનને રાક્ષાસેનું અપમાન છે. માણસ જ આટલો દૂર થઈ શકે. . જાણ ન કરી? કોઈ કહે છે જાણ કરી હતી. આ ખાતું મુખ્યમંત્રીને પિતાને
આ બધું બન્યું જ કેવી રીતે? એમ લાગે છે કે ભાગલપુર હસ્તક છે. બીજા પણ એક પ્રધાન, જેને ડાકુની એક મુખ્ય ટોળી જિલ્લામાં ગંભીર ગુનાઓનું પ્રમાણ ઘણું વધી ગયું. ડાકુઓની સાથે સંબંધ છે, તે પણ જાણતા હતા એમ કહેવાય છે. '' ટેળીઓ લોકોને લૂંટે, ઘાયલ કરે, ખૂન કરે અને અનેક : આ બધી માહિતી બહાર પડી ત્યાર પછી જે બન્યું તે વધારે જાતનો ત્રાસ વર્તાવે. પોલીસ તેમાં કેટલેક દરજજે સાથીદાર આઘાતજનક છે. . . : : : : : !? '' હતી, લાંચ મળતી. બીજી રીતે પોલીસ નિષ્ક્રિય અને . છેવટ, બિહાર સરકારે કોઈક પગલાં લીધાં, ૧૫ પોલીસને નિષ્ફળ હતી. પોલીરાને બહાનું હતું કે, અત્યારના કાયદા પ્રમાણે સસ્પેન્ડ કર્યા, એક સુપરિન્ટેન્ડન્ટની બદલી કરી : પાલીસ તંત્ર ઝડપી અને સખત પગલાં લઈ શકાતાં નથી. એવા સંજોગોમાં આ પગલાંને વિરોધ કર્યો. સભાઓ ભરી, સરઘસ કાઢયાં,
?