________________
૧૩૧
તા. ૧-૧૨-૮૦
::બદ્ધ જીવન.
ગીતાની યજ્ઞકલ્પના આદિકાળથી આધુનિક યુગ સુધી ભારતીય સંસ્કૃતિ યજ્ઞવિદ છે. જે યજ્ઞરહસ્ય જાણી યજ્ઞા" (બ્રાહ્માર્યો) યજ્ઞબુદ્ધિથી યજ્ઞના પાયા પર અડીખમ ઊભી છે. પછી એ વૈદિક કાળના ઈશ્વરાર્પણ બુદ્ધિથી) યજ્ઞકર્મ (નિષ્કામભાવે વિહિત કર્મ) કરે તે રાજસૂય, અશ્વમેઘ, દર્શપૂર્ણ કે અનિષ્ટોમાદિ યજ્ઞો હેય, ધર્મશાસ્ત્ર યજ્ઞદર્શન (આત્મદર્શન પામી યશરૂ૫ (વિષJરૂ૫) એ પરબ્રહ્મને વિહિત દેવયા, પિતૃયા, પિયશ, મનુષ્યયશ કે ભૂતયજ્ઞ જેવા પામે છે. પંચમહાયજ્ઞો હોય; ગીતામાં નિરૂપાયેલા ગયા, જપ, તપયજ્ઞા,
પૂર્વમીમાંસકોની સકામ કર્મકાંડની નીતિ પણ ગીતાને માન્ય જ્ઞાનયજ્ઞ કે સ્વાધ્યાયજ્ઞ જેવા યજ્ઞો હોય અથવા તે આધુનિક
નથી. ગીતાના બીજા અધ્યાયના ૪૨ થી ૪૬ સુધીના શ્લોકોમાં કાળના લpદાનયજ્ઞ, શમય, નેત્રયજ્ઞ કે ગીતા જ્ઞાનયજ્ઞ જેવા યજ્ઞો
ગીતાકારે પૂર્વમીમાંસકોની ઝાટકણી કાઢી છે. યશ કરવા પાછળ હોય. યજ્ઞસંસ્થા વિવિધ શાસ્ત્રો અને કલાનું ઉગમસ્થાન છે. જેવા કે
મીમાંસકોની દષ્ટિ હતી, ફળ પ્રાપ્તિની. પ્રત્યેક વિધિ સાથે તેમણે આયુર્વેદ, જોતિષ, વસ્તુશાસ્ત્ર, ગણિત, પદાર્થવિજ્ઞાન, વ્યાકરણ,
કામનાને અને કર્મફળને સાંકળેલા. મીમાંસકોના એક-બે વિધિવાયો સ્વરવિદ્યા, લિપિકલા, પાકકલા, સંગીત, નૃત્ય વગેરે વગેરે. યજ્ઞ
તપાસતાં આ હકીકત સમજાશે. ઉદાહરણત: ‘તિષ્ટમેન સ્વર્ગ સંસ્થાને પાયામાંથી હટાવી લઈએ તો ભારતીય સંસ્કૃતિ હચમચી ઊઠે.
કામ યજેત” “પુત્ર કામો: પુત્રષ્ટિ હયાત, અર્થાત્ સ્વર્ગની કામનામહાભારતનું મહત્ત્વ ભારતીય સાંસ્કૃતિક વાગ્ડયા: અપરંપાર વાળાઓએ જયોતિમ કર. પુત્રની કામનાવાળાએ પુત્રેષ્ટિ છે. તે એક સાંસ્કૃતિક જ્ઞાનકોશ જે છે. ભારત–રાષ્ટ્રની જીવનદષ્ટિ
કરવી. જોતિષ્ઠોમ એ યજ્ઞ કરવા પાછળ કામના કઈ? તે યજ્ઞનું ફળ અને એયદષ્ટિનું યથાર્થ અને સંપૂર્ણ દિગ્દર્શન તેમાં છે.
કયું? તો કહે સ્વર્ગ. આમ પ્રત્યેક કર્મ કામનાયુકત છે, પ્રત્યેક વિધિ સાથે ભારતરૂપી તેલ સિચીને જ્ઞાનમય પ્રદીપ પ્રગટાવનાર વ્યાસજીએ
કર્મફળનું પ્રતિપાદન કરનાર એમાંસકોની વાણીને ગીતાકારે “પુષ્પિતા મહાભારતની કથાની પાર્વભૂમિમાં યજ્ઞ સંસ્થાને જ રાખી છે. વાક’ (ગીતા ૨:૪૨) ગણાવી છે. કારણ કે પુપમાંથી જ ફળનું સર્જન તક્ષશિલામાં જનમેજયે સર્પસત્ર કર્યો ત્યારે યજ્ઞમંડપમાં જ વ્યાસજીએ થાય, મીમાંસકાનાં ફુલયુકત વિધિવક અને યજ્ઞયાગ ગીતાને સર્વપ્રથમ મહાભારતની કથા સંભળાવી અને પછી કુલપતિ શૌનકના માન્ય નથી. ગીતાના બીજા અધ્યાયના ૪૩ અને ૪૪મા શ્લોકમાં દ્વાદશ વાર્ષિક સત્રમાં મહર્ષિ ઉગ્રાવાએ સંભાળવી. બન્ને સમયે મીમાંસકો પ્રત્યેને ગીતાને ભારે ભારતિરસ્કાર સ્પષ્ટ જણાઈ આવે છે. યજ્ઞમંડપ જ મહાભારતની કથાનું સ્થળ હતું.
કામનાથી ભરપૂર, સ્વર્ગને શ્રેષ્ઠ માનનાર, જન્મ-મૃત્યુના વેદોએ હિંદુ ધર્મનું મૂળ છે. વેદને સમસ્ત જ્ઞાનભંડાર યજ્ઞોમાં
ફેરામાં બાંધનાર, ફળની આશાથી અને ભંગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ ચરિતાર્થ છે. મહાભારતને પાંચમો વેદ ગણવામાં આવ્યો છે. વેદને
માટે જે ગીતાની અનાસકિત અને ઉપનિષદના તત્ત્વજ્ઞાન ‘તેન અંત ભાગ તે વેદાન્ત કિવા ઉપનિષદ, ગીતા એક ઉપનિષદ છે. ત્યકતેન ભુજિથા:’ કરતાં તદ્દન વિરુદ્ધ છે) જોતિષ્ઠોમ જેવા થવા તેથી કરીને વેદ અને ઉપનિષદકાલીન યુક૯૫નાને પાર્વભૂમિનાં કરનાર, ફલશ્રુતિની પુષ્પિતા વાણીથી જમની વિવેકબુદ્ધિ આરછારાખીએ તે મહાભારત અને વિશેષત: ગીતામાં નિરૂપાયેલી યજ્ઞ દિત થઈ છે તેવા આસકિત યુકત પુરની પ્રજા સ્થિર થતી નથી.”
પને સમજવી સુગમ થઈ પડે. યજ્ઞયાગ સંબંધી જે શાસ્ત્ર તેનું (ગીતા ૨. ૪૩, ૪૪) નામ પૂર્વમીમાંસાં. ઉત્તરમીમાંસા એટલે ઉપનિષદે. પૂર્વ મીમાંસામાં
આ પ્રમાણે ૪૨ થી ૪૫ સુધીના લેકોમાં કર્મકાંડી મીમાંસકોના કર્મકાંડ છે, ઉત્તરમીમાંસા જ્ઞાનકાંડ પ્રધાન છે.
કામ કર્મકાંડના મતનું ખંડન કરીને ગીતાએ ૪૭મા શ્લોકમાં પૂર્વમીમાંસકોએ યજ્ઞની વ્યાખ્યા કરી છે, “દેવતો દેશેન દ્રવ્ય- નિષ્કામ કર્મયોગના સિદ્ધાંતનું ખંડન કર્યું છે. 'કર્મણ્યેવાધિકારસ્તે મા, ત્યાગ : યાગ:' અર્થાત દેવતાને ઉદેશીને અગ્નિમાં કરેલ દ્રવ્યોને ફલેષુ કદાચન. અર્થાત, “હે અર્જન! તું કર્મફળની અપેક્ષા ન કર, જેવા કે જવતલને ત્યાગ તેનું નામ યોગ. એના પરથી એટલું તારો અધિકાર કર્મ નિષ્ઠામાં છે. કર્મફળમાં તારી પ્રીતિ ન હો.” ફલિત થાય કે યજ્ઞ એટલે ત્યાગપ્રધાન કર્મ. અંગ્રેજીમાં યજ્ઞને. ગીતાકારે કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેની ભેદરેખા દોરી બતાવી secrifice કહે છે. sacrifice એટલે પણ ત્યાગ. યજ્ઞમાં ત્યાગ છે. કર્મકાંડ એટલે કામ કર્મ, કર્મવેગ એટલે નિષ્કામ કર્મ, કર્મકાંડમાં કરવાને હેય, અગ્નિમાં આહુતિ આપવાની હોય. કિનું આ ફાસકિત છે, કર્મયોગમાં અનાસકિત એકમાં કર્મફળની ભેગબુદ્ધિ છે ત્યાંગ શેને કરવાને? ગીતા કહે છે કે ફલત્યાગ કરવાને અગ્નિમાં બીજામાં કર્મફળની ત્યાગબુદ્ધિ છે. હોમવાનું શું? જવતલ નાળિયેર કે ઘી જેવાં દ્રવ્યો? ગીતા આવા
જૂના શાસ્ત્રીય શબ્દોને નવા અર્થમાં વાપરવાની ગીતાની દ્રવ્યયજ્ઞોની ખાસ તરફેણમાં નથી. તેથી જ તો ગીતામાં કીધું છે
ખાસિયત છે. વિનોબાજીએ સાચું જ કહ્યું છે ,જૂના શબ્દો પર નવા શ્રેયાન્દ્રવ્યમયાઇશા જશાનયજ્ઞો પરન્તપ” (ગીતા ૪.૩૩) અર્થાત
અર્થોની કલમ બાંધવી એ વિચારક્રાતિની અહિંસક પ્રક્રિયા છે. આ દ્રવ્યમય કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસ છે, ચડિયાત છે.
- પકિયામાં વ્યાસજીની ખાસ હથેટી બેસી ગયેલી છે.” ગીતામાં યશને ગીતાકારને મતે યજ્ઞનાં હવનિય દ્રવ્યો જવતલ કે ઘી નહીં અર્થ હોમહવન કે દ્રવ્યત્યાગ એ ગ્ય નથી. કારણ કે ગીતામાં કિનું ઈદ્રિ, ઈન્દ્રિયવિષયો, કામના, રાગદ્રષ, પ્રાણ અને અપાન ‘બહુવિધયજ્ઞો જેવા કે તપયજ્ઞ, અપયશ, જ્ઞાનયજ્ઞા, સ્વાધ્યાયયાદિના છે. આપણે આહુતિ આપતાં બોલીએ છીએ શું?
ઉલ્લેખ છે. ગીતામાં યજ્ઞ કર્મ એટલે ફલાશા-વિરહિત ઈશ્વરાર્પણ
બુદ્ધિથી પ્રેઈને કરેલ વિહિત કર્મ. તેથી જ યજ્ઞકર્મ કોમ્પકર્મની “પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા..નહીં કે છંતાય સ્વાહા,
જેમ બન્ધનકર્તા નથી. માટે જ તે ગીતામાં કહ્યું છે. “યજ્ઞાર્થાત અકાતાય સ્વાહા. ગીતા પણ એ જ કહે છે.
કર્મણડન્યત્ર લેકોડયં કર્મબન્ધન:” (ગીતા ૩.૯) કિંવા ‘યશીયા “અપાને જુધ્ધતિ પ્રાણ પ્રારેડપાન તથાપરે
ચરત: કર્મ સમગ્ર પ્રવિલીયતે” (ગીતા ૪-૨૩): ' અપર નિયતા હારા: પ્રાણwાપુ જાતિ,
ભગવદગીતાની યશઃ૫ના વિસ્તાર કરતાં શ્રી સાતવળેકરજીએ સર્વેડÀતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા:” (ગીતા ૪.૨૯, ૩૦)
લખ્યું છે, “માનવ શરીરમાં જે વ્યાપાર ચાલે છે તે જ યશ છે.
વ્યકિતની શકિતનું સમર્પણ સમષ્ટિની ઉન્નતિ માટે કરવું તે જ યશ છે.” અર્થાત નિયત આહાર કરનાર, પ્રાણમાં પ્રાણને હોમનાર યજ્ઞવિદ્
અંતમાં, “ય થશૈવપજહતિ' (ગીતા ૪.૨૫) એ ગીતાના છે, યાથી પાપરહિત થયેલા છે.
શ્લોકમાં વેદના પુરુષ-સૂકત જ પ્રતિબિંબ છે. ‘યન યજ્ઞમ્યજન્સ જવતલ કે ઘી જે દ્રવ્યો તો શુદ્ર છે, શુલ્લક છે. આપણે તે દેવા : વેદ ૧૦.૯૦.૧૬) પુરુષસૂકતમાં સુષ્ટિની સર્વપ્રક્રિયાઈવર પાસે આપણા પ્રાણ પાથરવાના છે. ઈશ્વરને જે કાંઈ સમર્પણ એને એક મોટો યજ્ઞ માન્યો છે. સમગ્ર જગતને થાપનાર ચીનુકરવાનું છે, જેની આહુતિ આપવાની છે તે તો આપણું મન છે, ર્ક્સયુકત જે માનવસમજ છે તે જ પુરુષસૂકતને વિરાટ પુરુષ આપણા પ્રાણ છે. માણસ ઈશ્વરને ઘણું ઘણું ધરાવે છે. કુળ, ફૂલ, છે. તે માનવ સમાજને આપણી શકિત, સાધન સંપત્તિ, સેવા અર્પણ મેવા, મીઠાઈ, ધનધાન્ય અને વિવિધ દ્ર. કિનું મન અને પ્રાણ? કરવી તે જ ખરો ધર્મ છે. ખરે યજ્ઞ છે એવું રૂપકાત્મક ભાષામાં મન અને પ્રાણનું સમર્પણ તે કોઈક જ કરી શકે. ગીતા ૧૨,૮,૯) કહ્યું છે. પુરુષસૂકતના વિરાટ પુરુષને લોકસંગ્રહ માટે નિષ્કામભાવે લકસંગ્રહ કાજે યજ્ઞકર્મ કરતા ઈશ્વરને આત્મનિવેદન કરવું
કર્મ કરતા પુરુત્તમ કૃષ્ણ જેવા કર્મયેગી સાથે સરખાવી શકાય. એ જ જીતનયા છે, એ જે યજ્ઞચક્ર છે. જીવનયાને અધિષ્ઠાતા ' , " મહાનારાયણ ઉપનિષદમાં યજ્ઞક૯૫નાનું ઉદા નીરણ કર્યું છે. બ્રહ્મ છે. બ્રહાયજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. આ યશચક્રને જે અનુસરે તે જ “જીવનયાને આત્મા યજમાન છે. શ્રદ્ધા તેની પત્ની છે, શરીર