________________
Regd. No..MH. By/South 54 5 Licence No. : 37
ર
. “પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ
વર્ષ ૪૪: અંક: ૧૪
મુંબઈ, ૧૬ નવેમ્બર, ૧૯૮૦, રવિવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પામિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪
છૂટક નહિ ર ૦–૭૫ - તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ
અને ગાંધીજી અને ગીતા-૨ પર ગાંધીજીએ કહ્યું છે, સ્થિતપ્રજાને ઐહિક યુદ્ધની સાથે સંબંધ પોતાને કઈ સ્વાર્થ ન હતો. પોતે શસ્ત્ર ધારણ કર્યા નહિ. પણ ન હોય એવું તેનાં લક્ષણમાં જ છે. તેમજ, સત્ય અને અહિંસાના યુદ્ધ દરમિયાન યુદ્ધના નિયમોનો ભંગ કરવો પડયે અથવા કરાવવા સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફળત્યાગ મનુષ્યને વિશે અસંભવિત પડે તે માટે સંકોચ અનુભવ્યું નથી. ખેટું કરવું પડે છે તે જાણતા છે. આ દલલ તર્કશુદ્ધ છે. છતાં ગીતામાં ભૌતિક યુદ્ધનું વર્ણન હતા. તેના પરિણામે ભેગવવા પડશે તે પણ જાણતા હતા. પણ મનુષ્યના અંતરના ઇંદ્રબુદ્ધનું માત્ર રૂપક છે અને ગીતાના શ્રીકૃષ્ણ બીજો કોઈ ઉપાય નથી એ માન્ય. આ બધું વ્યવહારની ભૂમિકા કાલ્પનિક છે એ વાત સંપૂર્ણપણે સ્વીકારી શકાય તેમ નથી. મહાભારત ઉપર છે, વ્યવહાર-ધર્મ છે. તેમાં સાધનશુદ્ધિને આગ્રહ નથી, એને ઈતિહાસ અને પુરાણ બને છે. પાંડવ-કૌરવનું યુદ્ધ સર્વથા કાલ્પનિક અવકાશ નથી એવી માન્યતા પણ હોય. વ્યવહારમાં કેટલેક દરજજે લાગતું નથી. આ યુદ્ધને ઐતિહાસિક પામે છે અને મહાભારતના ધર્મની મર્યાદા જાળવવી જરૂરી છે પણ સર્વથા શકય નથી તેવી શ્રીકૃષ્ણ ઐતિહાસિક પુરૂષ છે. યુદ્ધ આવી પડયું ત્યારે અર્જુનને માન્યતાના આધારે આચરણ થાય છે. પ્રસંગ આવ્યે બધી મર્યાદા વિષાદ થયે હોય તે અસંભવિત નથી અને તેને આ વિષાદ દૂર તૂટી જાય છે એ અનુભવ છે. કરી તેને યુદ્ધમાં પ્રેરવા શ્રીકૃષ્ણ ઉપદેશ આપ્યો હોય તે સંભવિત
ગીતામાંથી આવો અર્થ કાઢી શકાય છે કે, ગાંધીજી અને છે. કુરૂક્ષેત્રના રણમેદાનમાં શ્રીકૃષ્ણ ગીતાના ૧૮ અધ્યાયે અર્જુનને
લેકમાન્ય વચ્ચે થયેલ સંવાદથી વધારે સ્પષ્ટ થાય છે. લેકમાન્ય સંભળાવ્યાં હોય તે અસંભવ છે. શ્રીકૃષણનો મૂળ ઉપદેશ ગીતામાં
કહ્યું છે કે ગીતામાં શાનમૂલક, ભકિતપ્રધાન કર્મયોગને ઉપદેશ સચવાય છે પણ તે સાથે ગીતામાં, કદાચ વખતોવખત, ઉમેરો
છે. પણ તેથી વયવહારમાં સાધનશુદ્ધિને આગ્રહ જ હોવું જોઈએ થયો છે અને તેથી પરસ્પરવિરોધી જણાય તેવા વિધાને ગીતામાં
એમ લોકમાન્ય માન્યું નથી. ગાંધીજીએ એક વખત લોકમાન્ય મળે છે. અરણ શૈરી એ આને Ambivalence of the Gita
વિશે લખેલું કે તેમને મન, રાજકારણમાં બધું ચાલે, Every thing [ગીતાની સંદિગ્ધતા] કહ્યું છે..
is fair in politics. લેકમાન્ય તેને જવાબ આપતાં લખ્યું કે હું એમ માનું છું કે શ્રીકૃષ્ણને મુખ્ય ઉદ્દેશ અર્જુનને તેના
આમાં તેમને વિચાર ખરી રીતે રજૂ કરવામાં આવ્યું નથી. પણ ક્ષાત્રધર્મની યાદ દેવડાવી યુદ્ધમાં પ્રેરવાને હતે. અજનને મોહ
ઉમેર્યું, “રાજયપકરણ એ સાધુઓની નહિ પણ સંસારીઓની બાજી થયો હતો. સાચે વૈરાગ્ય ને. હા, સાચે વૈરાગ્ય હોત. તો શ્રીકૃષ્ણ
છે અને મોઘેર નિને કોઈ રો બુદ્ધના ઉપદેશ કરતાં તેયે વથામાં ગમે તેટલે ઉપદેશ આપે તે પણ અજુન યુદ્ધ માટે તૈયાર થાત
કvઘરે તteતર્થ બનહમ્ એ શ્રીકૃષ્ણનું સૂત્ર માનવાનું હું વધારે
પસંદ કરું છું.” લોકમાન્ય અને Responsive Co-operation નહિ. આ બાબતને ઘણાં પુરાવા ગીતામાં મળે છે. ગીતામાં કહ્યાં
કહયું. બીજા ચાંપણી સાથે જવું વર્તન રાખે, તેવું વર્તન આપણે છે. સ્વર્ગે લઈ જનાર આવું ધર્મયુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને જ
તેમની સાથે રાખવું. લોકમાન્ય ઉમેર્યું. “બને માર્ગ, બુદ્ધ અને મળે છે. આ તારો સ્વધર્મ છે. આ યુદ્ધ ટાળીશ તે રાજ્ય, સ્વર્ગ અને તે બધું જ ગુમાવીશ. લોકો તારી નિંદા કરશે. કાયર કહેશે.
લોકમાન્યના મત મુજબને શ્રીકૃષ્ણને એટલે કે ગીતાને) એટલા જ
ન્યાયી અને પવિત્ર છે. પરંતુ પહેલા માર્ગના કરતાં, બીજો હાલની મરીશ તો સ્વર્ગે જઈશ, જીતીશ તે રાજય મળશે. તું ડાહી ડાહી
દુનિયાને વધારે અનુકૂળ છે. આ ભેદ વિષે વધારે માહિતી ગીતાવાત કરે છે. આ કાયરતા અને શુદ્રદયદૌર્બલ્ય છોડી, તું ઉંઠ
રહસ્યમાંથી મળશે?” ગાંધીજીએ જવાબ લખ્યો અને તે પૂરો ઉતારું છું અને યુદ્ધ કર. તારો સ્વધર્મ- ક્ષાત્રધર્મ-ભૂલી નું પરધર્મ-સન્યાસની
કારણ ગાંધીજીને સમજવા તે અત્યંત જરૂર છે. વાતે કરે છે તેમાં તારું કલ્યાણ નથી. સહજ પ્રાપ્ત થયેલ કર્મ, સદોષ છતાં ન છોડવું. અહંકારથી હું એમ માને કે “નહિ લ”
ધર્મગ્રંથના અર્થના વિષયમાં લોક્માન્યની સાથે વાદમાં પણ તારો સ્વભાવ જ તને બળાત્કારે તે તરફ ઘસડી જશે. તું મને
ઉતરતાં હું સ્વાભાવિક રીતે સાચકાઉં છું. પરંતુ કેટલીક બાબતે વશ થઈને જે કરવા નથી ઈચ્છતે તે, તારા સ્વભાવને કારણે,
એવી હોય છે કે તેમાં અંત:કરણનો અવાજ કોઈ પણ ગ્રંથના થાર્થ તારે પરાણે કરવું પડશે. અંતે અને કહે છે કે મારો મેહ નાશ
કરતાં ચડી જાય છે. લોકમાન્ય જણાવેલા બંને સૂત્રોમાં મને તો પામે છે, મને ભાન થયું છે કે હું ક્ષત્રિય છું જે હું ભૂલી ગયો
વિરોધ લાગતો નથી. બુદ્ધનું સૂત્ર સનાતન સિદ્ધાંત રજૂ કરે. હત] અને હવે સ્થિર થયો છું અને તમારું કહું કરીશ.
છે અને ભગવદ્ગીતાનું સૂત્ર તે તિરસ્કારને પ્રેમથી અને અસત્યને
સત્યથી જીતવાના સિદ્ધાંતને પ્રયોગ બતાવે છે. બી જ સાથે આપણે આ ક્ષાત્રધર્મના ઉપદેશ સાથે, એમ પણ કહ્યું હશે કે પરિણામ
જેવું વર્તન રાખીએ તેવું જ વર્તન પ્રભુ આપણી સાથે રાખે છે. તારા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. હું માત્ર નિમિત્ત બન્યો
એ ખરું હોય તે ગીતાવાકયને તો એ અર્થ થાય કે સખત શિક્ષામાંથી છું. સુખ-દુ:ખ, જય-પરાજય, આ બધામાં સમભાવ રાખી, તારું કર્તવ્ય
છૂટવું હોય તો આપણે ક્રોધને બદલે ક્રોધથી નહિ પણ મૃદુતાથી બજાવ, એ જ તારો ધર્મ છે. એથી દૌર્ય રાખી, સ્થિર ભાવે, યુદ્ધ કર.
જ વાળવો જોઈએ. આ નિયમ વૈરાગીઓ માટે નહિ પરંતુ ખસૂસ મહાભારતમાં શ્રીકૃષણનું જીવન જોઈએ છીએ તે સાથે કરીને સંસારીઓ માટે જ છે. લોકમાન્યને માટે મને માન છે, છતાં આવો ઉપદેશ સુસંગત લાગે છે. મહાભારતને શ્રીકૃષ્ણ પરમાત્મા
હું કહેવાની હિંમત કરું છું કે સંસાર સાધુઓ માટે નથી એમ કહેવામાં નથી, યુગપુરૂષ છે. તે સમયના સર્વશ્રેષ્ઠ પુરૂષ છે. તેમનું યુગકાર્ય
માનસિક મંદતા જણાઈ આવે છે. પુરુષાર્થ કરવો એ સર્વધર્મને જુલમી રાખો જુલ્મમાંથી પ્રજાને અને નાના રાજાઓને છોડાવ
ઉપદેશ છે અને પુરુષાર્થ એ સાધુ-ખરેખરા ગૃહસ્થથવાના વિષમ વાનું તેમણે કર્યું. કંસ, જરાસંઘ, શિશુપાલનો વધ કર્યો. કૌર પ્રયાસ સિવાય બીજું કંઈ જ નથી.” અન્યાય કરતા હતા. યુદ્ધ ટાળવા બધા પ્રયત્ન કર્યો પણ યુદ્ધ
છેવટે, જ્યારે મેં લેકમાન્યના મત પ્રમાણે “રાજયપ્રકરણમાં આવી પડયું ત્યારે પાંડવોને પડખે ઊભા રહી, પૂરો સાથ આપે. બધું ય ચાલે એ વાક્ય લખ્યું ત્યારે તેમણે ઘણીવાર ઉરચારેલું