________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
‘બુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪ : અંક : ૧
મુંબઈ, ૧ નવેમ્બર, ૧૯૮૦, શનિવાર વાર્ષિક લવાજમ શ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
મુંબઈ જૈન યુવક ગંધનું પાક્ષિક મુખપત્ર છૂટક નેક્સ્ટ 1. ૦૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
ગાંધીજી અને
ગાંધીજી વિષે કેટલીક હકીકતા નિર્વિવાદપણે કહીં શાય તેમ છે.
(૧) ગાંધીજી ધાર્મિક પુરુષ હતા. ધર્મ તેમનાં જીવનના પ્રાણ હતા. આત્મકથાની પ્રસ્તાવનામાં ગાંધીજીએ કહ્યું છે કે મારી સઘળી પ્રવૃત્તિ સેક્ષ અર્થે` જ છે.
(૨) ગાંધીજીને મન ધર્મ એટલે સત્ય અને અહિંસાનું આચરણ. સત્યાન્નાસ્તિ વો ધર્મ: ગાંધીજીએ કહ્યું છે, સત્ય એ જ ઈશ્વર છે. આત્મદર્શન અથવા ઈશ્વરદર્શન એટલે સત્યનું દર્શન. પણ સત્ય સાથે ગાંધીજીએ અહિંસાને જોડી, મહાવીરના અહિંસા પરમે। ધર્મને પૂર્ણપણે સ્વીકાર્યો. ગાંધીજીએ કહ્યું, સત્ય અને અહિંસા એક ચકરડીની બે બાજુ છે. સત્ય વિના અહિંસાનું આચરણ શકય નથી, અહિંસા વિના સત્યનું આચરણ શક્ય નથી. બધા ધર્મોએ સત્ય સ્વીકાર્યું છે પણ એટલે જ દરજને અહિંસા સ્વીકારી નથી, હિન્દુ ધર્મ પણ નહિ. ગાંધીજીએ બન્નેને સમાન સ્થાન આપ્યું.
(૩) ગાંધીજીએ ધર્મ અને વ્યવહારમાં ભેદ કર્યો નથી. તેમણે કહ્યું છે, જે ધર્મ વ્યવહારમાં લાવી ન શકાય તે ધર્મ નથી. ધર્મને સ્થાને ધર્મ અને વ્યવહારને સ્થાને વ્યવહાર એવા ભેદ ગાંધીજીને માન્ય નથી. તેથી સત્ય અને અહિંસાનું આચરણ જીવનના બધા વ્યવહારમાં પેલું હાવું જોઈએ અને ગાંધીજીએ કહ્યું છે, તે શકય છે અને તે જ સાચા વ્યવહાર છે, બીજો વ્યવહાર બધો વર્ગ છે, સાચા સુખ અને શાન્તિના આ જ માર્ગ છે.
(૪) સત્ય અને અહિંસા આધારિત બધા વ્યવહાર થાય તે માટે સમાજનું આમુલ પરિવર્તન થવું જોઈએ. સમાજજીવનમાં અસત્ય અને હિંસા ભર્યા હશે તે વ્યકિત માટે સમાજમાં રહી, સત્ય અને અહિંસાનું આચરણ વિકટ બને.
It is difficult for a man to lead a moral life, living in the Society, if the Society as a whole is immoral.
તેથી ગાંધીજીને અહિંસક સમાજની રચના કરવી હતી. ગાંધીજી મેોટા ક્રાન્તિકાર હતા. ખાદી ગ્રામેાઘોગ, વિકેન્દ્રિત અર્થરચના, વિકેન્દ્રિત રાજ્યસત્તા, ગ્રામ સ્વરાજ વગેરે અહિંસક સમાજના અવિભાજ્ય અંગ છે. આવા જ હેતુથી પ્લેટોએ આદર્શ સમાજની રચના કલ્પી છે.
(૫) કામણ સંસ્કૃતિ, જેણે અહિંસાને પરમ ધર્મ તરીકે સ્વીકાર્યો, તેણે એમ માન્યું છે કે સંસારમાં રહી અહિંસાનું આચરણ શક્ય નથી. તેણે મુખ્યત્વે સંસારત્યાગના નિવૃત્તિમાર્ગ સ્વીકાર્યો છે. ગાંધીજીને સંન્યાસ માન્ય નથી. ગાંધીજી કર્મયોગી છે.
(૬) કામણ સંસ્કૃતિએ અન્યાયના પ્રતિકાર કરવાનું માન્યું નથી પણ ઉપસગે) અને પરિસહે સહન કરવાનું સ્વીકાર્યું છે. વ્યકિતગત જીવનમાં આ શક્ય છે. સામૂહિક જીવનમાં શકય નથી. ગાંધીજીએ અન્યાયના પ્રતિકાર કરવાનું સ્વીકાર્યું છે, પણ તે અહિંસક માર્ગે અને તે માર્ગ એટલે સત્યાગ્રહ એટલે અસહકાર.
(૭) ક્રાઈસ્ટે કહ્યું, Resist iot evil. એક ગાલે તમાર્ગેા મારું તેા બીજો ગાલ ધરજે. દુનિયાદારી વ્યવહારમાં આપણે
સહત ંત્રી : રમણલાલ ચી. શાહ
a
ગીતા
અન્યાય સહન કરી શકતા નથી. તેના પ્રતિકાર કરીએ છીએ પણ તેના સામના અન્યાય થીજ કરીએ છીએ. હિંસાના પ્રતિકાર હિંસાથી, ક્રોધના ક્રોધથી, વેરના વેરથી ~ એટલે દુનિયાદારી વ્યવહારમાં We resist evil. ગાંધીએ કહતું, Resist evil but by good. બુદ્ધ અને મહાવીરે કહ્યું હતું., વેરને અવેરથી, ક્રોધને અક્રોધથી, હિંસાને અહિંસાથી જીતા. આ જ સનાતન ધર્મ છે. પણ વ્યકિતગત જીવન પૂરતા આ ઉપદેશ મર્યાદિત હતા. ગાંધીજીએ કહ્યું, સામાજિક જીવન માટે પણ આ જ માર્ગ છે અને તે શકય છે. દુનિયાના ઇતિહાસમાં આ નવા માર્ગ છે. ટૂંકમાં સામૂહિક ક્ષેત્રે જીવનવ્યવહારમાં સાધનશુદ્ધિના આગ્રહ નવા ધર્મ છે. બેવડી નીતિ – વ્યકિત જીવનની એક અને સામાજિક જીવનની બીજી-ગાંધીજીને માન્ય નથી.
(૮) ગાંધીજીએ ગીતાને આધ્યાત્મિક નિદાન ગ્રન્થ હ્યો છે. તેમણે કહ્યુંછે, “જ્યારે આધ્યાત્મિક મુંઝવણ થાય ત્યારે ગીતાજીનું શરણ લીધું છે અને કોઈ વખત નિરાશ થયો નથી. ગીતા હું જેમ સમજ્યો છું તેવી રીતે તેનું આચરણ કરવાના મારા અને મારા સાથીના સતત પ્રયત્ન છે.
પણ ગીતામાં અહિંસાના ઉપદેશ કર્યાં છે? સ્વામી આનંદે ગાંધીજીને કહ્યું કે છૂટાછવાયા ફ્લાકમાંથી અહિંસાદિ ઘટાવા તે બરાબર લાગતું નથી. પરિણામે ગાંધીજીએ પાતાની રીતે ગીતાના સર્વાંગ અનુવાદ કર્યો અને તેને અનાસકિતયાગ કહ્યો. પણ અનુવાદમાં તે જે મૂળમાં હોય તેને જ વળગી રહેવું પડે. તેમાં પેાતાના મનમાન્યા અર્થ ન થાય. એટલે ગીતાના પોતે સમગ્રપણે શું અર્થ કરે છે તે અનાસકિત યોગની પ્રસ્તાવનામાં સમજાવ્યું. પ્રસ્તાવના બહુ લાંબી નથી, બાર પાના છે. પણ એટલી અર્થગંભીર છે કે તેના ઉપર ભાષ્કા લખી શકાય. ગીતા ઉપર ઘણાં ભાષ્યા લખાયા છે પણ ગીતાના આવા અર્થ હજુ સુધી કોઈએ કર્યો નથી. વર્તમાનમાં ગીતા ઉપર ઘણાં પ્રવાના થાય છે. પણ ગાંધીજીએ ગીતાના જે અર્થ કર્યો છે તેના ઉપર કોઈએ પ્રવચન કર્યું હોય એવું મારી જાણમાં
નથી.
ગીતામાં શાનયાગ છે, ધ્યાનયોગ છે, ભકિતયાગ છે, કર્મ યોગ છે, સંન્યાસમાર્ગ છે, સાંખ્યદર્શન છે, વિશ્વદર્શન છે, સ્થિતપ્રજ્ઞના લહાણા છે, ભકતના લક્ષણા છે, ઈશ્વરસમર્પણ છે, અને બીજું ઘણું છે. જેને જે ચે તે તેમાંથી શેાધે છે અને લે છે. પણ એક હકીકત છે કે અર્જુ નને વિષાદ થયા, યુદ્ધ કરવાની ના પાડી, ત્યારે શ્રીકૃષ્ણે તેને ઉપદેશ આપી યુદ્ધમાં પ્રવૃત્ત “કર્યો. આમાં અહિંસા કયાં આવે?
હવે ગાંધીજી એ શું અર્થ કર્યો છે તે જોઈએ. શિાસુએ અનાસકિત યોગ અને તેની પ્રસ્તાવના વાંચવી, મનન કરવી. ગાંધીજીએ એટલે સુધી ઇચ્છા વ્યકત કરી હતી કે અનાસકિત યોગ એક સ્વતંત્ર ગ્રન્થ તરીકે લેખાય અને વંચાય, જેમ મૂળ બાઈબલ હિબ્રૂ માં છે પણ તેના અધિકૃત અંગ્રેજી અનુવાદ સ્વતંત્ર રીતે સ્વીકારાયો છે. ગાંધીજીએ કહ્યું છે, આ અનુવાદ પાછળ ૩૮ વર્ષના (૧૯૨૯ માં લખાયેલ – પછી તેને બીજા ૧૯ વર્ષ ગયા આચારના પ્રયત્નના દાવા છે. આ કારણે હું એમ ઇચ્છું ખરા કે પ્રત્યેક ગુજરાતી ભાઈ- બહેન, જેમને ધર્મને આચરણમાં