SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Rod. Ne. MH. By South Liceace No.: 37 cs પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: અંક: ૧૦, - જ કે , મુંબઈ, ૧૬ ઓકટોબર, ૧૯૮૦, બુધવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫ મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂ. ૦-૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ , ઘેરાતાં વાદળ લોકશાહીમાં લોકોને રાજી રાખવા પડે. યોગ્ય અથવા હિતકર વધતી રહી છે. મોંઘવારી માઝા મૂકે છે. કાયદો અને વ્યવસ્થાની હોય કે ન હોય, પણ ટૂંક સમય માટે લેકે રાજી રહે એવા પગલાં સ્થિતિ બગડતી જાય છે. ટ્રેન લુંટાય છે, ધોળા દિવસે મુંબઈ કે લેવાય. આને પિપ્પલીઝમ કહે છે. ખેડૂતોનું દેવું માફ કરવું, સંજય દિલ્હી જેવા શહેરમાં લોકો લૂંટાય છે, ઘરમાં ઘૂસી જઈ ખૂન થાય ગાંધી નિરાધાર ટ્રસ્ટ કરી, ગરીબ અથવા અપંગ લોકોને રોકડ સહાય છે. પોલીસના જુલ્મો વધતા જાય છે. હુલ્લડો – આ કોમી હુલ્લડો આપવી, આવી રીતે રાજ્યના કરોડો રૂપિયા ખરચી નાંખવા. બીજું છે એમ નિશ્ચિતપણે કહેવાય એમ નથી– ચારે તરફ ફાટી નીકળ્યા લોકોનું મન જીતી લેવું અથવા થોડા સમય માટે પોતાના તરફ છે. કાશમીર હોય કે ગુજરાત, મરાદાબાદ કે અલીગઢ, આધૂ કે વાળવું. ખરી રીતે સારા કામ કરવાથી આ બને. પણ કામ ન થાય ઓરિસ્સા, ચારે તરફ અરાજકતા વધતી જાય છે. પૂર્વાચળને ભારે વાં વચન આપી, વિશ્વાસ મેળવવો એ જાણીતી રીત છે. ૧૯૭૧માં અગ્નિ કયારે ફરી ભભૂકશે તે કહેવાય તેમ નથી. ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવનું સૂત્ર આપ્યું. લોકોનું મન તાત્કાલિક ધારાસભામાં તોફાને વધતા જાય છે. મુ-કાશ્મીર હોય જીતી લીધું અને મેટી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. પછી છ વર્ષ ભલે ગરીબી હટાવવા કાંઈ ન કર્યું, લેકોને ભ્રમ ભાંગી ગયો કે બિહાર, ઉત્તરપ્રદેશ કે એરિસ્સા, ધારાસભા જેવું રહ્યું નથી. અને વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે છેવટ કટોકટી જાહેર કરી, ઘણાં રાજ્યોમાં કોગ્રેસ (આઈ)ની મોટી બહુમતી હોવા છતાં, શિસ્ત જેવું નામ નથી. તેના આંતરિક વિખવાદો પરાકાષ્ઠાએ પહોંચ્યા સત્તા જાળવી રાખી. જનતા પક્ષ નિષ્ફળ ગયા અને જનેવારી ૧૯૮૦ની છે. આશ્વમાં જે બન્યું તે આઘાતજનક છે. ૨૮૫માંથી ૨૫૫ સભ્ય ચૂંટણી આવી ત્યારે નવું સૂત્ર આપ્યું. રાજ્ય કરે એવી સરકાર કોંગ્રેસ-આઈના છે. તેમાંથી ૨૦૦ સભ્યો અને મોટા ભાગના પ્રધાને ગૂંટવી. તેમાં પણ સફળ થયા. તે વાતને નવ મહિના થયા અને ચેના રેડીની જ વિરૂદ્ધ હોવા છતાં, તેમના અનુગામીની હવે લોકોને ભ્રમ ભાંગતે જાય છે. કેટલીક વખત બહાનું ચાલ્યું પસંદગી કરતી, બે મહિના ગયા. છેવટે પસંદગી, આશ્વના કે જનતા પશે એટલું બધું બગાડી મૂકયું છે કે તેને સુધારતા વખત લાગશે. ડગલે પગલે, જનતા પક્ષના દો આગળ કરી, કથળતી ધારાસભ્યોએ નથી કરી. ઉપરથી નિર્ણય થયેલ છે. તે કયાં સુધી ટકશે? સ્થિતિને લાલ બચાવ રજૂ કર્યો. પણ આ બધું લાંબુ કયાં સુધી સૌથી કર ણ ઘટના એ છે કે આવી અંધાધુધી ભરી પરિસ્થિતિમાં ચાલે? પણ એક જ વ્યકિત તરફ મીટ માંડીને જોવાનું રહે છે. બીજી કોઈ જાનેવારી ૧૯૮૦ની ચૂંટણી પછી કોંગ્રેસ તેમજ રાજયતંત્રની વ્યકિત નથી, રહેવા દીધી નથી. કેન્દ્રમાં તેમજ રાજયોમાં, લગામ, માટે ભાગે સંજય ગાંધીના હાથમાં રહી હતી. તેમની કામગીરી હોલ છે તેવા . નબળા મંત્રી મંડળ કોઈ સમયે ન હતા. કરવાની રીત અને તેમના સાથીઓ પ્રત્યે સમજદાર માણસામાં ઈરાદાપૂર્વક રચાયેલ આ ઘટના માટે ઈન્દિરા ગાંધી ભારોભાર અણવિશ્વાસ હતું. પણ તેમની સત્તા એટલી બધી વધી અને સંજય ગાંધી, જવાબદારીને ઈન્કાર કરી શકે તેમ નથી.' ગઈ હતી કે કોઈ બેલી શકે તેમ ન હતું. રાજયની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી કોઈને વિશ્વાસ કરી શકતા નથી. તેમનું મન કોઈ ‘ને મુખ્યમંત્રીઓની નિમણુંકમાં, સંજય ગાંધીએ મહત્ત્વને જાણતા નથી. જોતિષીઓ અને તાંત્રિકો જાણતા હોય તે જુદી ભાગ ભજવ્યો. આવી જ પરિસ્થિતિ ચાલુ રહી હોત તો શું પરિણામ વાતે છે. ઈન્દિરા ગાંધીને, કેગ્રેસ (આઈ)ના સભ્યો, ધારાસભ્યો, આવતે તે કહેવું મુશ્કેલ છે. લેક ચિનાથી પણ અસહાયપણે આ પાર્લામેંટના સભ્ય, રાજ્યોના મુખ્ય મંત્રીઓ, આ બધા સાથે સંપર્ક બધું જોઈ રહ્યા હતા. અચાનક બધું પલટાઈ ગયું. સંજય ગાંધીના રહ્યો નથી. મોટા ભાગના સભ્યોને તેમને પરિચય નથી કારણ એ અધુરાં કામે પૂરા કરવાનું અને સંજય ગાંધીની પ્રતિમાઓ અને બધા સંજયની પસંદગીના છે. આ અંતરને કારણે તેમના પાના મારકા કરવાનું કામ જોરથી ચાલુ છે પણ લાંબે વખત ટકે તેમ વિખવાદોનું નિવારણ કરી શકતા નથી. થોડો વખત દાબી દે એટલું જ નથી. તેમાં સરવ નથી. તણખલાને પકડવાની વાત છે. ઈન્દિરા બને છે. ગાંધી આ બધું ચાલવા દે છે, ઈરાદાપૂર્વક કે દેખાવ પૂરતું ભ્રષ્ટાચાર ફૂલતે ફાલતો છે. હવે કોઠે પડી ગય એમ લાગે. તે કહેવું મુશ્કેલ છે. સંજય ગાંધીને , સ્થાને મેનકા , ગાંધીને કેન્દ્રના મંત્રીમંડળમાં અબ્દુલ ગની જેવા ચાલુ રહે એ સુચક બનાવ લાવવાના બાલિશ પ્રયત્નો થયાં. ઈન્દિરા ગાંધીએ પતે તેને દફનાવ્યા. છે. ઉપરથી નીચે સુધી લાંચર શ્વત ઘર કરી બેઠી છે. રાજીવ ગાંધીને લાવવાના પ્રયત્નો જોરશોરથી થયું. ગાંધી વંશ કેન્દ્ર અને રાજય સરકારોએ અસાધારણ સત્તા ધારણ કરી છે. ચાલુ રાખવાની મહેચ્છા કેટલાક લોકોને જાગી. ધારાસભ્ય અને નેશનલ સીકયુરીટી ધારો, અટકાયતી ધારાઓ વગેરે દાખલ થઇ ઈન્દિરા કોંગ્રેસના સભ્યોનાં ડેપ્યુટેશને લઈ જવાની અને સહી ગયા છે. મીસા જેટલા બુરા નથી પણ તેમાં ફેરફાર કરતા કેટલીવાર ઝુંબેશની હરીફાઈ થઈ. રાજીવની પોતાની પ્રકૃતિને કારણે કે બીજા લાગે? મીસા પણ ૧૯૭૧માં કર્યો હતો અને પછી ૧૯૭૫માં જરૂર કોઈ કારણે, આ વાત ઉપર. હાલ છેવટને પડદે પડયે છે તેમ પડી ત્યારે તેમાં વ્યાપક ફેરફાર કર્યા. ' ઈન્દિરા ગાંધીએ પોતે જાહેર કર્યું છે. થોડે વિચાર કરીએ તો ઘડીભર એમ લાગે કે જે વિસ્ફોટક સ્થિતિ હવે શું? રાજ્ય કરી શકે એવી સરકાર રહી નથી. કોઈ કહે પેદા થઈ છે તેને પહેચી વળવા, રાજય પાસે આવી વિશાળ સત્તાની છે ઈન્દિરા ગાંધીના નિર્ણયશકિત ક્ષીણ થઈ છે. થોડો વખત એમ જરૂર છે. ચાલુ કાયદા પ્રમાણે કામ લેવું હોય તે અસામાજિક માન્યું કે સંજય ગાંધીના અચાનક અવસાનથી આઘાત લાગ્યો તેને ઝડપથી પહેચી શકાય તેમ નથી. તેથી, વાત શરૂ થઈ છે અને શૂન્યાવકાશ પેદા થયો, તેને ભરતા થોડી વાર લાગશે. આ કે આ દેશ લેકશાહી જીરવી શકે તેમ નથી. લેકશાહી પદ્ધતિની વાતને ચાર મહિના થવા આવ્યા. પણ દેશનું નાવ, સુકાન અને સન્ત ટીકા શરૂ થઇ છે. સંસદીય લોકશાહી નિષ્ફળ ગઈ છે અને સુકાની વિનાનું ઘસડાતું ચાલ્યું છે. ઈન્દિરા ગાંધી કાયમ માટે નિશ્ચયા- રાજયને વિશાળ સના હોવી જોઈએ એવું માનતા એક વર્ષે પ્રચાર ત્મકતા ગુમાવી બેઠા છે? દરેક ક્ષેત્રમાં અસ્થિરતા અને અરાજકતા શરૂ કર્યો છે. લોકશાહી પેઠે ન્યાયતંત્ર ઉપર પણ આક્રમણ ફરી શરૂ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy