________________
૯૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૮૦
શું ધર્મ છે?
સવ-૫? કક્ષાણ સ્વાભાવિક – આપોઆપ થાય. સ્વકલ્યાણના ભાગે પર- તેમ કરીને પણ સાંજીનાં ગીતે રાખેલાં. સમજાતું નથી કે અઠ્ઠાઈ કલ્યાણ માટે વ્યાખ્યાન ન થાય, એવી જૈન સાધુની ભૂમિકા છે, અને સાંજીના ગીતોને શું સંબંધ છે? ભગવાન મહાવીરે આટલી અને એટલે જ વ્યાખ્યાનની પ્રશંસા કરવાની પણ જૈન સાધુ ના ઉગ્ર તપસ્યા કરી તેની શું ઉજવણી કરી હતી? તેમને માટે શું માન પાડે છે. મારે આ બધી બાબતે વ્યાખ્યાનમાળા દ્વારા શીખવાની છે.” બહુમાન સમારંભ ગોઠવાયો હતો? બાહ્ય ક્રિયાકર્મો અને તપસ્યામાં
સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહે ઑ૦ રમણ- રાચતા લોકોએ ખરેખર આ વિચારવા જેવું છે. આ તો એવું થયું ભાઈનું સુખડના હારથી સન્માન કર્યું હતું. જ્યારે આભારવિધિ છે કે સાંસારિક જીવનને ધર્મ સાથે સમન્વય સાધવાને બદલે ધર્મને શ્રી ચીમનલાલ જે. શાહે કરી હતી. નવનીત પ્રકાશન તરફથી
આપણે સંસારથી વિકૃત કર્યો છે. નહીંતર આપણને માન- બહુમાનના પ્રગટ થયેલાં પુસ્તકોને સુંદર Display પણ આ પ્રસંગે
કાર્યક્રમ, વરઘોડા, તપસ્યાની ભપકાદાર ઉજવણી, કંકોત્રી કાઢવી. જવામાં આવ્યો હતો.
ચાંલ્લા અને ચીજ વસ્તુઓની લેવડ દેવડ કરવી, ફોટા પડાવવા,
તપસ્વીઓના ગુણગાન ગાવાં, આ બધું સૂઝે નહિ. ખરેખર સાપ સંકલનઃ પન્નાલાલ રસિકલાલ શાહ
ગયા અને લીસોટા રહ્યા જેવી દશા આપણે ધર્મની કરી મૂકી છે.
આમાંથી બહાર કેમ નીકળવું અને ધર્મના મૂળ સિદ્ધાંતેની કેમ રક્ષા આ
કરવી એ તે સૌના હાથની વાત છે. આપણા જીવનની કેટલીક વાત એવી હોય છે કે જેની
શારદાબેન બાબુભાઈ શાહ ચર્ચા અવારનવાર કરવા છતાંય એમાં સુધારે દેખાતું નથી. સુધારો નથી દેખાતે એટલે લોકોને તેની યાદ આપવી પડે છે અને થઈ “જરૂર છે–વિજ્ઞાનયુગે ધર્મની....” ગયેલી વાતે ફરી ફરીને લખી લોકોને જાગૃત કરવા પડે છે. દા. ત. પર્યુષણની વાત લઈએ. આમ તે પર્યધણ પતી ગયા છે, પરંતુ એ
વિજ્ઞાનને અર્થ છે: જ્ઞાનનું વિભાજન અને વિશ્લેષણ કરી હર સાલ આવવાના છે એટલે એ વિશે આપણે લખીએ છીએ.
તેની સત્યાર્થતાને ચકાસવી, હર કોઈ બાબતમાં રહેલાં “સત્ય”ને પર્યુષણમાં લોકો ધર્મધ્યાન કરે કે લાંબા ઉપવાસ કરે એની જાહેરાત
તેના પૂરેપૂરા રૂપમાં જેવું - ઝાંખવું. એ વિજ્ઞાનને મૂળભૂત મર્મ છે. આપવાની કશી જરૂર નથી, કારણકે જે કંઈ તપ અને ક્રિયાકર્મો
- વિજ્ઞાન એ માહિતીને સંગ્રહ નથી, પરંતુ પ્રવૃત્તિઓને થાય છે તે પોતાના આત્મલ્યાણ માટે વ્યકિત કરે છે, છતાં પણ
સરવાળે છે, એટલું જ નહીં પરંતુ પ્રવૃત્તિ- સંશોધન -- શોધખોળ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવે છે, અને તેને જાહેરાત
અને સમસ્યાઓમાંથી જ વિજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. જરૂરિયાત. સ્વરૂપ આપવામાં આવે છે. આ શું રંભસમારંભ નથી? નવાઈની
(નેસેસીટી)ને જો વિજ્ઞાનની જનની ગણીએ તે પ્રવૃત્તિ એ વાત તે એ લાગે છે કે સાંસારિક બાબતોની જેમ છાવામાં તેની
તેને પાલક પિતા છે. મેટા અક્ષરે જાહેરાત કરવામાં આવી હોય છે. પરીક્ષામાં જેમ ઝાઝા
: વરતું કે વિચારનાં હૃદય સુધી પહોંચીને ત્યાં કામ કરતાં ગુણાંક મેળવી પાસ થનાર વિદ્યાર્થીના યશની જેમ છાપામાં જાહેરાત
સિદ્ધાંતને જયાં સુધી પૂર્ણરૂપમાં સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી થાય છે તેમ લાંબા ઉપવાસ કરનાર તપસ્વીઓની નામાવલી અને
વિજ્ઞાનને વિમાસણ થયા કરે છે અને એમ થતાં થતાં જ વિજ્ઞાનની તેણે જેટલા દિવસના ઉપવાસ કર્યા હોય તેને ઉલલેખ છાપાં-પત્રિકા
વિવિધ વિભાવનાઓ (Concepts) પ્રગટ થાય છે. ઓમાં કરવામાં આવે છે. દેખીતી વાત છે કે આવા આરંભસમારંભ
- તર્કશુદ્ધવિચાર અને ગ્રંથિરહિત માનસ જ વિજ્ઞાનની હોય ત્યાં સંસારનું ચિત્ર જોવા મળવાનું. આ બધું જોઈ કોઈ પણ
આરપાર જોઈ શકે છે. વર્ષો સુધી રાત અને દિવસ જોયા વગર; વિચારશીલ કિતને વિચાર આવ્યા સિવાય રહે નહિ કે આ તે
સ્વના ભાનવગર; પિતાના અસ્તિત્ત્વની સમગ્ર ધૂનન કોઈ એક સંસાર છે કે ધર્મ? ચાંલ્લા સાથે, લહાણી સાથે અને ઝાઝો આરંભ
સમસ્યાનો ઉકેલ પાછળ ખર્ચનાર અને સમગ્ર માનવજાતને ચાહનાર સમારંભ સાથે કશી લેવા દેવા નથી, છતાં પણ ધર્મની ગંભીરતા
પાગલ જેવા મહા-માનવોને દુનિયા “વૈજ્ઞાનિકો” કહે છે અને અને શાન્તિને બદલે ડોળદમામ, ભપકા અને ઉપલક બાબતમાં જ
તેથી જ એમ કહી શકાય કે, પરિશ્રમનાં એક-એક બુંદથી વિજ્ઞાનલોકો રાચે છે અને ધર્મ કર્યાને સંતોષ અનુભવે છે. જૂજ અપવાદ
વિકાસનાં ઈતિહાસની પ્રત્યેક મંકિત પ્રગટે છે. માટે જ વિજ્ઞાન સિવાય મોટા ભાગના લેક ધર્મના હાર્દને સમજતાં નથી અને
એ માત્ર વિચાર નથી, પણ આચાર છે. યુદ્ધ નથી પણ તેને ઉપચાર આંતરનિરીક્ષણ અને આંતર- ગુદ્ધિને બદલે આવી બધી ઉપલક
છે અને આશ્ચર્ય એ વિજ્ઞાનનું દ્વાર છે. બાબતોમાં ફસાય છે.
દૌર્યની ધરતી પર ઊભેલા, જીજ્ઞાસાનાં છોડ પર જ વિજ્ઞાનનાં અઠ્ઠાઈ નિમિત્તે સાંજીનાં ગીતે રાખવાં એ તે જણે ચુસ્ત
લે ખીલે છે. વિજ્ઞાને તે મનુષ્યના હૈયામાં હંમેશા હેતપૂર્વક રિવાજ થઈ ગયો છે. એ નિમિત્તે ઘણી ધમાલ થાય છે. પૈસાદારને સુખ અને સંપથી રહેવાના કાયમી શમણાં મૂકયા છે એટલું જ આવા ખર્ચ પોસાય છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગને તે તપ
નહીં પરંતુ એ શમણાંઓને સાડાર કરવાની જરૂરી સિદ્ધિ-બુદ્ધિને સ્થાની ઉજવણી કરવી એ ભારે પડી જાય તેમ છે. તપસ્યા કરનાર પણ સજાવી છે. તેમ છતાં પણ તેના ભેજામાંથી યુદ્ધશો સર્જવાની બેન, લગ્ન અવસર હોય એમ કપડાંલત્તાં અને આભૂષણો ધારણ કરે
વિચારહારમાળાઓ પ્રગટે તો ત્યાં વિજ્ઞાનને વાંક નથી, પરંતુ છે, આમંત્રિત બહેને પહેરી ઓઢીને આવે છે, બધાં ભેગાં મળી સત્તા ગુપ શાસકોનું વિધ્વંસક અને વ્યાપારિક વલણ જ દેષાંકિત છે. વાતચીત અને ગેષ્ટિ કરે છે, નાસ્તા પાણી થાય છે અને પછી - વિજ્ઞાાને માણસને વૈભવ અને વિલાસ; ત્વરિતતા અને તાકાત; લહાણી લઈ વિદાય થાય છે. સાંજીના ગીતામાં બેનની ઘણી મોટી
સગવડતા અને સૌંદર્ય, સંપત્તિ અને કહેવાતી શાંતિ જરૂર આપ્યા હાજરી હોય છે, કારણ કે એમાં વાસણ કે અન્ય ચીજવસ્તુઓની ,
હશે, પરંતુ જ્યાં સુધી તેના હૃદયમાં વૈભવની આકાંક્ષા સાથે લહાણી રાખવામાં આવી હોય છે. આવી લહાણી જે બંધ કરવામાં
વત્સલતાનાં તહેણ નહીં વહે; સંપત્તિ અને શાંતિ સાથે સ્નેહની આવે તે સાંજીનાં ગીતોમાં આમંત્રિતેની કેટલી હાજરી હોય એ સૌરભ નહીં ભળે તો તેને સઘળા વિકાસ રકાશમાં પલટાશે. દુન્યવી આપણે જ કલ્પના કરવી રહી! લહાણી એ એક જાતનું પ્રભન
દેખાવો પાછળની તેની સઘળી દોટ દરિદ્રતાને ભેટશે; ત્વરિતતા છે. જૈન ધર્મમાં પ્રલોભનને ઉત્તેજન આપવું, ધર્મ અને તપ નિમિત્તે અને તાકાત માટે તડપતા તર ણ માત્ર માનસિક તનાવમાં જ કાર્યક્રમ ગોઠવવા, કંકોત્રીઓ છપાવવી, સૌને ભેગાં કરવા, ચાંલ્લાની રગદોળાતા રહેશે. લેવડ દેવડ કરવી, આ બધું શું ધર્મ સાથે સુસંગત છે? ખરેખર, લગ્ન
આમ વિજ્ઞાનને જેમ તેનાં ઉજળા ઓજશ છે તેમ ધુંધળું-- પછી રીસેપ્શન રાખવામાં આવે છે અને આપણે એને વિરોધ કરીએ છીએ તેમ તપસ્યા પછી મોટા પાયા પર જે ઉજવણી અને ઉત્સવ
કારમું–બિહામારું અને વરવું ભાવિ પણ છે; અને માટે જ વિજ્ઞાન થાય છે તેને વિરોધ કરવો જોઈએ . કારણકે મધ્યમ અને ગરીબ
સાથે આધ્યાત્મિકતાના અંજનની ભયાનકતાના નાશ માટે ભગવાનની
ભકિતની અને દુન્યવી દોટને દાબવા માટે દરિદ્રો પ્રત્યેની દયાની વર્ગને ઉજવણીના આવા ખર્ચ પિસાઈ શકે તેમ નથી, માટે તેમને તપસ્યા કરવાની ભાવના હોય છે, છતાં તપસ્યા બંધ રાખવી પડે
અત્યંત અનિવાર્ય આવશ્યકતા છે અને ત્યારે જ આપણે વિજ્ઞાનને
વ્યકિત અને સમષ્ટિનાં હિતોનાં સરવાળાને પર્યાય માનીશું, પરંતુ છે. અઠ્ઠાઈ કરી એટલે સાંજીનાં ગીત જે ન રાખીએ તે લોકો આપણી
તે માટે જરૂર છે વિશાનયુગે ધર્મની... વાતે કરશે એ ભય લેકોના મનમાં હોય છે. બે સાલ પહેલાં એક કુટુંબે આવી ટીકાના ભયથી દોરવાઈને જ શકિત નહતી છતાં ગમે
પ્રા. અનિરુદ્ધ એમ. ઠકકર
માલિક શી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રક્ષેશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.