________________
તા. ૧-૧૦-૮૦
પ્રબુદ્ધ જીવન
વ્યાખ્યાનમાળાના પ્રમુખનું સન્માન
મામલો
પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિના સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત સ્નેહમિલન અને અભિવાદન-સમારંભમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ડે. રમણલાલ ચી. શાહનું ચંદનની માળાથી અભિવાદન કરે છે.
પોતાની જાતને શૂન્ય કરી દે તે કોઈ પણ કાર્ય સફળ થયા વિના રહે “પ્રબુદ્ધ જીવન”મારા વિકાસનું માધ્યમ થયું છે. ડૉ૦૨મણભાઈ નહિ. યજમાન તરીકે શ્રી ડુંગરશીભાઈને આનંદ પણ એ રીતેં યોગ્ય અને અધિકારી વ્યક્તિ છે. વ્યાખ્યા માથી મળેલી તકને , 'અનાખે છે. શ્રદ્ધાપૂર્વક થતાં કાર્યને આનંદ અને જે હોય છે. લાભ શકિત હોય તે લઈ શકાય. તક અને શકિતને સુભગ
' શ્રોતાઓની અપેક્ષા વિષે એમણે કહ્યું કે, “મનના વમળે, સમન્વય એમનામાં થયે છે એ પરમ સદ્ભાગ્ય છે. એમનામાં સમસ્યા, મૂંઝવણનું સમાધાન થવું જરૂરી છે. ગાંધીજી એક વાત કહે ચારિત્રયની ઉજજવળ ભૂમિકા છે.” અને હું એક વાત કહું. એમાં આસમાન જમીનને ફરક છે. ગાંધીજીના શટૅ પાછળ ચારિત્રનું બળ-વજન હતું અને એટલે જ
- સન્માનને પ્રત્યુત્તર આપતાં ડૉ૦ રમણભાઈએ જણાવ્યું કે લખાયેલા શબ્દો કરતાં બેલાયેલા શબ્દો વધુ શકિતશાળી છે.
“શ્રેતાઓને લક્ષમાં રાખી વ્યાખ્યાનતાની પસંદગી બાબત વિચારતાં સંયુકત રાષ્ટ્ર સંઘના મહામંત્રી દાગ હેમરશીડ બહુ જ મિતભાષી
મને બૌદ્ધભિલું એકુદાન યાદ આવે છે. તેઓ જંગલમાં રહે, હતા. દુનિયાની દષ્ટિએ તેઓ સફળતાની ટોચ ઉપર હતા. એમને
એકની એક વાત અંગે વ્યાખ્યાન આપે અને તે પૂરું થય ત્યારે અમેરિકા તરફી ગણીને રશિયાએ એમને હઠાવવા કાવાદાવા કર્યા હતા.
વાતાવરણમાંથી પડો પડે, “સાધુ! સાધુ! શું સરસ વ્યાખ્યાન !!” વિશ્વ રાજકારણના કાવાદાવાઓની વચ્ચે હોવા છતાં અંગત રીતે તેઓ
એક વખત ત્યાંથી પસાર થતાં આચાર્યોને પિટ્ટક ગ્રન્થ કંઠસ્થ તદ્દન અલિપ્ત હતા. એમણે લખેલી નોંધપોથ - છૂટા છવાયાં વિચારો
હતા. એમણે આપેલાં વ્યાખ્યાન બાદ વાતાવરણમાંથી કોઈ પડઘો વિચારોના ટાંચણમાં આવી બાબતે કશે જ ઉલ્લેખ નથી. આખી
પડયો નહિ. એકદાન ભિક્ષુનું વ્યાખ્યાન સીધું, સાદું અને સરળ ડાયરીમાં એક જ ભાવ-ઈવરની સમીપતાને. એક કાણની પણ ફુરસદ
હતું. હંમેશ મુજબ એના વ્યાખ્યાનને પડઘા પડયે. અંગે ન હોય એવા દાગ હેમરશીલ્ડ અંતરિક રીતે એકલતા અનુભવે છે.
એ અચાર્યોના શિએ કે તૂહલથી ભગવાન બુદ્ધને આખો પ્રસંગ એમણે આ ડાયરી પ્રગટ કરવાના ઈરાદાથી લખી નથી; પરનું અંતિમ
કહી એનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન બુદ્ધ કહાં, “એના પાપ પળામાં મિત્રને પત્ર લખ્યું. ‘આ ડાયરી એ મારી જાત સાથે
ફીણ થયા છે, તે અવૈરી છે, અને પ્રતિભાવ જંગલના દેવ પાડે સંવાદ છે, મારી જાતને ઈકવર સાથેને એ સંવાદ છે. અહીં
છે. વ્યાખ્યાતામાં જ્ઞાન હોય, પરનું ચરિત્રબળ ન હોય તે સમગ્ર એ બળ આવવાની વાત છે. અને યોગ્ય લાગે તો તે બાદ જીવનમાં એને પડો' ન પડે. આપણે આવા એક દાન ભિક્ષ જેવાં ડાયરી પ્રગટ કરવાનું લખ્યું છે.
વ્યાખ્યાતા લાવવાનાં છે.” શ્રેતાઓ વિશે એમણે કહ્યું કે, “દરેક શ્રોતા આલેચક છે એમણે વધુમાં જણાવ્યું કે, “શિષ્યોને ઘણા સંશય થાય. પરંતુ અને બી જે જાણવાનું જે શકય ન હોય તે જાણવા-માણવા અને એના સમાધાન અર્થે ગુરુ પાસે આવે અને સંશય ટળી જાય. વ્યાખ્યાનમાળામાં આવે છે. નાની વસ્ત' પણ કેટલી અસર કરે પૂછવાની જરૂર જ ન રહે. ગુરના સમગ્ર વ્યકિતત્વથી આવું વાતાછે એ અંગે ટોલસ્ટોયની એક વાર્તા ટાંકતા એમણે કહ્યું કે, “એક વરણ ઘડાય. પર્યુષણ વ્યાખ્યાનમાળાના આયોજનમાં સમતુલા જાળવવી ખેડૂતને ચાર દીરા. એક પછી એક મોટા થતાં એમને નાવિક જોઈએ. વ્યાખ્યાનમાળાની પ્રશંસામાં ખોટું તારતમ્ય ન નીકળે એ માટે થવાની ભાવના થાય છે. એમણે દરિયો જે નથી. ત્રણ દીકરા મૌનને આશરો લીધું છે; એમાં કંજુસાઈને ભાવ નથી. આમ છતાં નાવિક થાય છે ત્યારે એક ડાહ્યા માણસને પૂછે છે: “મારે એક વ્યાખ્યાતાને પૂરો સાથ મળે છે. એમને લેવા - મૂકવા જતા નથી, દીકરે નાવિક ન થાય તે સાર. પણ એમને નાવિક થવાની કેમ પુરસ્કાર પણ આપતા નથી. આમ છતાં તેઓ ટેકસી ભાડા વિને ભાવના થઈ તે સમજાતું નથી.” એમના ઘરમાં રહેલાં સાગર પણ વિનયપૂર્વક અસ્વીકાર કરે છે. એ જ રીતે સંઘના કાર્યવાહક અને એના પર સડસડાટ દોડતી નાવનું ચિત્ર ડાહ્યા સજજનની વગેરેના સહકારથી કામ સારી રીતે થાય છે. હું તે માત્ર નિમિત્ત છું.” નજરમાં આવે છે. કલા અને સંગીતની કેટલી ઊંડી અસર થાય છે ' ' જેન સાધુના વ્યાખ્યાનની ભૂમિકા સમજાવતાં એમણે કહ્યું કે તેનું આ રામ ઉદાહરણ છે. નાનપણથી આ ચિત્ર જોનારનું લક્ષ્ય “સાધુઓ સ્વકલ્યાણ માટે વ્યાખ્યાન આપે છે, પોતાની જાતને નાવિક થવાનું અને એ સ્વાભાવિક છે.”
સંબોધન કરવા વ્યાખ્યાન આપે છે. સ્વકલ્યાણ જ મુખ્ય આશય છે.