________________
પ્રબદ્ધ જીવન
૧-૧૦-૮૦
સુચન કે તેરી , આગના મારા ભાવમાં
. વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણભાઈ શાહનું અભિવાદન ' પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પણ તિ અંગે વ્યાખ્યાન- મીરાંબાઈ, આનંદધનજી શ્રીમદ રાજચાંદ્ર-એમ નવ જોડકાંની માળાના પ્રમુખ ૦ રમણલાલ સી. શાહનું અભિવાદન અને. વ્યાખ્યાનમાળ જાશે તે મને વધુ આનંદ થશે. વ્યાયામાળાનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વજેતરમાં થયેલાં આશ્રયદાતા મહત્વ પના દિવસના કારણે છે." એમ તેમણે ઉમેર્યું હતું. સભ્યોને મિલન સમારંભ રવિવાર, તા. ૨૮-૯-૧૯૮૦ના રોજ સાંજના પ-૩૦ કલાકે નવનીત પ્રકાશન કેન્દ્ર, દાદર ખાતે યોજવામાં
" સંઘની કોપાધ્યકા શ્રી પ્રવીણભાઈ કે. શાહે જણાવ્યું કે, આવ્યો હતો. પ્રમુખસ્થાને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ હતા,
આ વ્યાખ્યાનમાળામાં આપ સૌ પિટન સભ્ય સ્વેચ્છાએ થયા
છે એને મને આનંદ અને ગૌરવ છે.” વ્યાખ્યાનમાળ દરમિયાન . નવનીત પ્રકાશન વતી તેના માલિક શ્રી ડુંગરશીભાઈ ગાલાએ સંધની કળી લઈને ઊભા રહેતા શ્રીમતી નીરુબહેનને થયેલા સૌનું સ્વાગત કર્યું હતું. શ્રી શારદાબહેન અને કલાવૃંદના ભજન
અનુભવો ઢાંકતાં એમણે ' જણાવ્યું કે, “એક'. ભાઈ એક દિવસે બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે સમારંભની ભૂમિકા સંઘને . પેટ્રન થયા, પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિ માટે પણ રૂા. સમજાવતાં કહ્યું કે “ડૉ૦ રમણભાઈનું અભિવાદન અને પર્યુષણ
૨૫૦૦- આપ્યા અને સંઘને પણ એટલી જ રકમની ભેટ આપી, વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહૂતિના આનંદની અભિવ્યકિત માટે
બી જ એક દિવસે એક ભાઈએ પોતાનું આખું ય પાકીટ ખાલી આપણે મળ્યા છીએ અને વ્યાખ્યાનમાળા અંગે મિત્રો પ્રતિભાવ,
કરી દીધું - ચાલતા ઘેર જવાની તૈયારી સાથે. આ બધી બાબતે વ્યકત કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે “આટલી બધી સંખ્યામાં આપ સૌની સદભાવનાનાં પ્રતીક છે.” તેમણે વિશેષમાં જણાવ્યું છેક દાદર સુધી આ૫ સૌ સંઘના શુભેરછ અત્રે પધાર્યા છે કે, “ડo રમણભાઈ અને હું બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં સાથે એથી. આનંઠે થાય છે અને મને ખાત્રી છે કે આવો જ સક્રિય
ભણતાં, ત્યારથી. એમની સાદાઈ અને નમ્રતા મારા મનમાં ચિત્રાંકિત સાથ અને સહકાર આપ સૌને મળી રહેશે. શ્રી મુંબઈ જૈન યુવક છે. તેઓ મારાથી એક વર્ષ આગળ હતા. એમનું એટલે ' ૧૯૪૪નું સંઘના ચાર આધારસ્તંભ - શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી
સહાધ્યાયી ગણ તેજસ્વી હતું” વ્યાખ્યાનની સમાલેરા અંગે એમણે રતિલાલ ચીમનલાલ કોઠારી, ડૅ૦ રમણલાલ સી. શાહ, અને શ્રી
સૂચન કર્યું કે, “બીજા વ્યાખ્યાનની સમાલોચના બીજા દિવસે રસિકભાઈ ઝવેરી છે, એનું અમને ગૌરવ તો છે જ, પરંતુ આ
પ્રારંભમાં કરી શકાય. તે સારું.” વ્યાખ્યાનમાળાના શ્રેતાઓનું પણ એટલું જ ગૌરવ છે. '
- જૈન સેશ્યલ ગૃ૫, મુંબઈ (દક્ષિણ)ના મંત્રી અને ફેડરેશનના શ્રી મુંબઈ જેન યુવક સંઘની સ્થાપનામાં પાયાની વ્યકિત કોષાધ્યક્ષ શ્રી વનેચંદભાઈ ઘેલાણીએ જણાવ્યું કે, “પ્રત્યેક જૈન શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું વ્યાખ્યાનમાળામાં ફિરકાના ભેદ ભૂલીને અચૂક હાજર રહે છે. શ્રી કે “શ્રી મુંબઈ જેને યુવક સંઘ સાહિત્યિક પ્રવૃત્તિમાં ખરે છે. મુંબઈ જેન યુવક સંઘદ્રારા યોજાતી વસંત વ્યાખ્યાનમાળા અને વ્યાખ્યાનમાળાના : પ્રમુખસ્થાને . સુખલાલજી અને પ્રા. ઝાલા- વિધાસ - એ બધામાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ટોચ ઉપર છે. સાહેબ બાદ, ડ૦ રમણભાઈએ ગૌરવભરી રીતે આ સ્થાનને ડ૦ રમણભાઈની પસંદગી અને આયોજન સરસ છે. એમના આયોદીપાવ્યું છે. તેઓ સર્વધને સમુચિત સમન્વય કરે છે.' વધુમાં જનથી ઉપનગરની પર્યુષણ વ્યાખ્યાનમાળાને પણ સુગમતા રહે છે, તેમણે જણાવ્યું હતું કે “શ્રી ચીમનભાઈની રાહબરી હેઠળ, દેશની એનો લાભ મળે છે.” વર્તમાન પરિસ્થિતિની તુલનામાં, આપણે ઘણા આગળ છીએ,
જોકસાહિત્યના અગ્રણી શ્રી મનુભાઈ ગઢવી વ્યાખ્યાનમાળામાં અને જેનોમાં તેમ જ ભારતભરમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
નિયમિત હાજરી આપતા હતા. એક શ્રોતા તરીકે પ્રતિભાવ આપતાં નામના કાઢી છે. એના સર્જનને આનંદ સૌથી વિશેષ મને છે.” ડૉ૦ રમણભાઈ વિષ એમણે કહ્યું કે “મારા સાથી છે, અંગત
તેમણે જણાવ્યું કે, “હું વ્યાખ્યાનમાળામાં જ્ઞાનપિપાર વિદ્યાર્થી
તરીકે, જિજ્ઞાસુ તરીકે આવું છું. ર્ડો. રમણભાઈ સ્નેહ છે. એમની મદુતા શબ્દોથી પર છે. એમને અભ્યાસ,
વ્યકિતત્વે પણ,
મને આકર્ષે છે. તેમની સમાલોચના જળમાંના કમળની માફક તટસ્થ મનન અને નમ્રતા આવકાર્ય છે અને વિદ્રતા સાથે આ ગુણના
હોય છે. વ્યાખ્યાતા સમન્વયથી એમણે દેશ-પરદેશમાં સારામાં સારી નામના મેળવી છે.”
પ્રત્યેના અનુરાગથી પર રહીને, પરમ
હંસની ગતિ - નીરક્ષીર દષ્ટિ રાખીને તેઓ સમાલોચના કરે છે. - પર્યુષણ વ્યાખ્યાનમાળાની નિયમિત નોંધ રાખતાં શ્રી ગણપત- એમના વકતવ્યમાં વ્યાખ્યાતા પ્રત્યે પ્રેમ કે નારાજી તારવી ભાઈ ઝવેરીએ કહ્યું કે, “૪૩ વર્ષથી ચાલતી આ વ્યાખ્યાનમાળાની શકાતી નથી, એવી એમની તટસ્થતા છે.” વધુમાં તેમણે જણાવ્યું પ્રતિવર્ષ કોઈ ને કોઈ વિશેષતા હોય છે. આ વર્ષની વ્યાખ્યાન- કે, “વ્યાખ્યાનમાળામાં આવતા પ્રેક્ષક – કોતાગણમાં જિજ્ઞાસાવૃત્તિ માળામાં વ્યાખ્યાતાઓની વય ૪૧ વર્ષ થી ૮૨ વર્ષની હતી. તેમાં છે, પ્રતિમાને ભાવ છે અને એટલે જ વ્યાખ્યાનમાળાની સફળતામાં અધ્યાપકો, વ્યાપારીઓ, કવિઓ અને ચિંતો હતા. બહારગામથી એને હિસ્સે મુખ્ય છે. શ્રોતાઓના અંતરંગ પ્રવાહોથી એક આવેલાં આઠ વ્યાખ્યાતાઓ પૈકી ૬ વ્યાખ્યાતાએ અમદાવાદના વાતાવરણ બાંધાય છે, એક હવામાન ઊભું થાય છે. આજથી ૪૩ હતા. સતત ૪૩ વર્ષથી વ્યાખ્યાતા તરીકે શ્રી ચીમનલાલ ચકુભાઈ વર્ષ પહેલાં સ્વ. પરમાનંદભાઈને વ્યાખ્યાનમાળાને વિચાર સફર્યો શાહ (ક્રિકેટની પરિભાષામાં ૪૩ નેટ આઉટ) પધારે છે એ પણ એ અદશ્ય દુનિયામાં, અંતરિક્ષમાં સ્વીકૃત થયો અને વિચારોની એ એક વિશિષ્ટતા છે.” તદુપરાંત વ્યાખ્યાતાઓમાં જેને કરતાં જેનેતર વેવ લેન્ગ બધામાં સંક્રાંત થતાં વ્યાખ્યાનમાળા સફળ થાય છે, વિશેષ હતા, એને આનંદ વ્યકત કરતાં એમણે કહ્યું કે, “પ્રતિ વર્ષ એમાં ઈશ્વરી સંકેત હું જોઉં છું.” અંતમાં એમણે ઉમેર્યું કે વધતી જતી વિવિધતા - વિષની - વિવિધતા છતાં ય ઑ૦ રમણ- “શ્રોતાઓની દ્વિધા, શંકા, કુશંકામાં મદદ કરે એવા વકતાઓ ભાઈનું ન્યાયમુકત પણ સંક્ષિપ્ત અને સમતુલિત સમાપન વ્યાખ્યા- શ્રોતાઓને જોઈએ છે અને એવા ચારિત્રબળ ધરાવતાં વકતાઓથી તાના વિષયને શ્રોતાઓ માટે સુલભ બનાવે છે. આ વ્યાખ્યાન- વ્યાખ્યાનમાળા સફળ થાય છે.” માળાની અભૂતપૂર્વ શાંતિ અને અનુકરણીય શિસ્ત અમારા ઉત્સાહમાં
પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું કે, “શ્રી ઓર વધારો કરે છે.” તેમણે વધુમાં જણાવ્યું કે “સંધના મંત્રી
મનુભાઈ ગઢવીની વાત સાચી છે. આપણે ઈશ્વરી પ્રેરણા જંઈ શ્રી ચીમનલાલ જે. શાહે વ્યાખ્યાનમાળાનાં છેલ્લા દિવસે આગામી
શકતા નથી, પણ એને અનુભવ થાય છે. છેલ્લાં દર વર્ષમાં વર્ષની વ્યાખ્યાનમાળામાં કલોઝ ટી. વી. સર્કિટ મૂકવાનું આપેલું
સંઘની પ્રવૃત્તિઓ વિકસી છે, એની પાછળ એક તત્ત્વ છે. આપણે. વચન સાકાર થશે એવી મને શ્રદ્ધા છે.”
" જઈએ છીએ કે સત્કાર્યને અણધારી રીતે ટે, મળે છે. ગાંધીજી I અભ્યાસ : વર્તળના કન્વીનર શી સુધભાઈ એમ. શાહે ભારતમાં આવ્યા ત્યારે ક્યાં મૌલાના આઝાદ, ક્યાં મેંતીલાલ જણાવ્યું કે “વ્યાખ્યાનમાળા સતત વિકાસ પામતી જાય છે. આ નહેર અને કયાં બીજા મહાનુભાવો. આમ છતાં આ બધા ય મહાવર્ષની વ્યાખ્યાનમાળા વકતાઓ અને આર્થિક દષ્ટિએ પણ સફળ ભાવે ગાંધીજીના ચરણે બેઠાં. કારણ, ગાંધીજી આકરણ દ્વારા કાર્ય રહી છે અને એટલે જ આપણી જવાબદારી વધે છે.” વ્યાખ્યાન- કરે છે એમાં મદદ કરવી જોઈએ એવી ઈશ્વરી પ્રેરણા એમને થાય : માળા અંગે સૂચન કરતાં એમણે કહ્યું કે, “સ્વ. પરમાનંદભાઈએ છે. મારી મર્યાદા હું જાણું છું. હું કાંઈક કરું એવી પ્રેરણા મને એક વ્યાખ્યાનમાળામાં મહિલા વકતાઓ અને એકાદ વ્યાસ્થાન- આપોઆપ થાય છે. મહાન વસ્તુ સાથે તને જોડવાથી એની માળામાં યુગલ વકતાઓને નિમંત્રી વિશિષ્ટ ભાત પાડી હતી. મહત્તાનો આનંદ મળે છે. “હું શોતા છું, હું વકતા છું. એ રીતે તેમ આગામી વ્યાખ્યાનમાળા બધા ધર્મોના સંતે જેમ કે કબીર, પ્રત્યેક વ્યકિત “Attaches himself with the great work”