________________
તા ૧-૧૦૮૦
પ્રબુદ્ધ અને
-
૪ સ્વર્ગસ્થ જે તીન્દ્ર દવે ર
.
- ગુજરાતના અદ્રિતીય હાસ્યરસિક લેખક શ્રી જતીન્દ્ર હ. તરંગનો પહેલો ભાગ અમારે પાઠયપુસ્તક તરીકે ભણવાન હતા. દવેનું ૭૯ વર્ષની વયે અવસાન થયું. ગમે તેટલી મોટી ઉંમરે માણસ એમના મિત્ર બાદરાયણ ઝેવિયર્સ કોલેજમાં અમને રસથી ભણાવે. વિદેહ થાય ત્યારે તેને વિગ સવજનને વસમું લાગતું હોય છે. એક દિવસ તેઓ વર્ગમાં જયોતીન્દ્ર દવેને લઈ આવ્યા. ત્યારે મેં શ્રી જતીન્દ્ર દવેની તબિયત છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ તે એમને પહેલીવાર જોયેલા. જતીન્દ્રને પરિચય આપતાં બાદરાયણે રહેતી હતી, પરંતુ તેઓ આટલા વહેલા આપણને છોડીને ચાલ્યા મજાક કરતાં કહ્યું. “જતીન્દ્રને જોતાં આપણને થાય કે ક્યાંક જશે એવી કલ્પના નહોતી.
દુકાળ પડ હશે તેવી જગ્યાએથી તેઓ આવ્યા લાગે છે.” પછી અલબત્ત, સ્વ. જતીન્દ્ર દવે આટલું લાંબુ જીવન કેવી રીતે
જવાબમાં જયોતીન્દ્ર કહ્યું, “બાદરાયણની વાત સાચી છે. હું દુકાળજીવી શકયા એ જ ઘણાને મેટી આશ્ચર્યની વાત લાગતી હતી.
વાળા પ્રદેશમાંથી આવ્યો છું, પરંતુ ત્યાં દુકાળ પડવાનું કારણ
બાદરાયણ પોતે છે એ તમે એમના ઊંચા, પડછંદ ટપુષ્ટ શરીર 'દિહ મારો દાતણ સરિખડે અને મન મર્કટના સમુ’ એમ કહેનાર
પરથી સમજી શકશે.” પછી તો જે કોઈ જાહેર સભામાં બાદરાયણ જતીન્દ્રને જન્મથી જ નબળો દેહ સાંપડયે હતે. ‘આ છોકરો
અને જયોતીન્દ્ર સાથે હોય ત્યાં આ એમની પેટન્ટ રમૂજ "બહુ જીવશે નહિ.' એમ એમની તબિયત જોઈને કહેનાર સાત ડોકટરો
રજૂ થતી. 'ચાલ્યા ગયા પણ પોતે હજ જીવે છે એમ તેઓ ઘણી વાર સભામાં 'કહેતા. પોતે લાંબુ જીવ્યા તેનું કારણ તેમનું હાસ્ય તો ખરું જ, પણ - મુંબઈના જાહેર જીવનમાં જ્યોતીન્દ્રને વકતા તરીકે આગવું . નાની વયથી જ નબળી તબિયતને કારણે તેમણે પોતાના શરીરને સ્થાન મળ્યું હતું. એમને જોવા અને સાંભળવા લોકો ટોળે મળતા.
બરાબર પારખી લીધું હતું અને તેને ટકાવવા માટે કેવી કેવી ષ- ક્યારેક નવરાત્રિના દિવસેમાં એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં ધીની જરૂર છે કે તેમણે સમજી લીધુ હતું. રોગનું નિદાન અને જતાં એમને મેડું થતું તે લોકો રાત્રે બેચાર કલાક પણ એમની ઔષધોપચાર વિશેની તેમની જાણકારી એટલી બધી હતી કે કોઈક રાહ જોઈને બેસી રહેતા કવિ સંમેલને અને મુશાયરારોનું સંચાલન વૈઇ કે ડૉક્ટરને પણ શરમાવે. આયુર્વેદ, હોમિયોપથી, યુનાની
તેઓ સફળતાપૂર્વક કરતા. એમની રસિક વાણીથી સાધારણ જનઅને એલેપથી--બધા વિશે તેઓ જાણે, તે વિશે પુષ્કળ વાંચે તથા સમુદાય અને વિઘ વર્ગ બંને પ્રસન્ન થતાં. દાકતરો સાથે ચર્ચા કરે. પિતાની તબિયત માટે તેઓ સતત ઉપચાર
- રાતના કાર્યક્રમમાં વારંવાર જવાને લીધે રાતે જાગવાની એમને પણ કરતા રહેતા અને કોઈક વખત મજાકમાં કહેતા કે “મારા શરીરમાં
ટેવ પડી ગઈ હતી. એક વખત એક કાર્યક્રમ માટે અમે એમને નિમંખાવાનું જેટલું જાય છે એથી વધારે દવા જાય છે. •
ત્રણ આપવા ગયેલા ત્યારે સવારે અગિયાર વાગે પણ તેને ઊઠયા. જયોતીન્દ્ર દવેએ પિતાની કારકિર્દીની શરૂઆત કરી અધ્યાપક નહેતા. વ્યવસાયમાંથી નિવૃત્ત થયા પછી તે સવારના બાર વાગ્યે " તરીકે, મુંબઈની કબીબાઈ સ્કુલમાં અને સૂરતની કોલેજમાં, પરંતુ ઊટવાને એમને કાર્યક્રમ થઈ ગયો હતો. એક વખત એક કાર્યક્રમ તે છેડી, મુંબઈમાં આવીને થોડે વખત કનૈયાલાલ મુનશી સાથે
માટે સૂરતમાં અમે સાથે હતા અને હોટેલમાં અમને ઉતારી આપકામ કર્યા પછી ઓરિએન્ટલ ટ્રાસ્યુટરની ઓફિસમાં જોડાયા. સરકારના વામાં આવ્યો હતો, પરંતુ મચ્છરના ત્રાસને લીધે મને બિલકુલ ઊંઘ ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે નિવૃત્ત થયા તે પછી ફરી એમણે કો લે- ન આવી સવારે મેં તેમને પૂછ્યું “રાત્રે મચ્છર કેવાક કરડયા?” જના અધ્યાપક તરીકે મુંબઈમાં અને માંડવી (કચ્છ)માં કાર્ય કર્યું.
એમણે કહ્યું, “મને કરડયા જ નથી, હું રાતના ઊંઘી જાઉં તે કરડેને? જયોતીન્દ્રને ગંભીર વાંચવું અને વિચારવું બહુ ગમે, પરંતુ ગંભીર સવારે ચાર પાંચ વાગ્યા સુધી મને ઊંઘ આવતી જ નથી. હું ઊંઘી
સવાર , ચાર પાંચ વાગ્યા ૨ાષા મન બલવાનું એમની પ્રકૃતિને ઓછું ૨ચે પછી તો એમના વ્યકિતત્વની
ગમે ત્યારે મછરેનો જવાને ટાઈમ થઈ ગયો હતો... - હવા જ એવી જામી ગયેલી કે એ બોલવા ઊભા થાય અને લોકો
- રાત્રે અનિદ્રાની ટેવ પછી તો એમને વ્યાધિ જેવી થઈ ગઈ હસી પડે. કોઈ શોકસભામાં પોતે ગયા હોય અને બોલવા ઊભા થાય.
હતી. એક વખત મેં એમને પૂછેલું કે “આખી રાત તમે શું કરો ?” અને લેકે હસી પડે તો તરત પોતે ટકોર કરતા, “આ શોરૂભા છે, તો કહે, “બેઠો બેઠો કે સૂતો સૂતે વાંચ્યા કરું વાંચવાનું ન હોય તે જોક્સભા નથી.” અને લોકો ફરી પાછા હસી પડતા. કોલેજના
ચેન ન પડે. જે હાથમાં આવે તે વાંચું, પણ શિકારકથાએ હોય તો વર્ગમાં પણ તેઓ ગંભીર બનીને ભણાવે ત્યારે વિદ્યાર્થીઓ એમને
મને મઝા પડે.” જોક કહેવા કહે અને જતીન્દ્ર અગંભીર હસ્યા વગર રહી ન શકે. હાસ્યરસ વિરલ ગણાય છે. તેમાં પણ લેખનમાં અને વકતવ્યમાં
જતીન્દ્રને સ્વભાવ સરળ અને નિરભિમાની હતી. કોઈ પણ
કાર્યક્રમ માટે તેમને નિમંત્રણ મળે અને જે અનુકુળ હોય તે તરત બંનેમાં હાસ્યરસ બહુ ઓછા લેખકો સિદ્ધ કરી શકે છે. સ્વૈરવિહોરી . સ્વીકારે એમાં ક્યારેય અા કે વાંક ન બને, બહારગામ બાવાવસ્વ. રામનારાયણ પાઠક લેખનમાં હળવા થઈ શકે પણ કોઈ સભાઓને
નાર સાંસ્થાએ સરખી સગવડ ન કરી હોય તો હસી કાઢે. એક વખત ભાગ્યે જ હસાવે. વ. નવલરામ ત્રિવેદી સભાઓને ખડખડાટ
સૂરતની એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જોતીન્દ્રને હસાવ્યા કરે, પણ લેખનમાં એટલા હળવા નહોતા થઈ શકતા. નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તા ચાંદ્રવદન મહેતાને પરંતુ જતીન્દ્રની ક્લમ અને જિહવા બંને હાસ્યરસથી સભર હતાં.. એ બંને ઉપર એમનું પ્રભુત્વ અસાધારણ હતું. કોઈ ઊંઘમાંથી
પ્રમુખ તરીકે પધારવા નિમંત્રણ આપી આવેલા, બંને કાર્યક્રમમાં
પહોંચ્યા ત્યારે ગોટાળાની ખબર પડી. કાર્યકર્તાઓ મૂંઝાયા. જતીન્દ્ર ઉઠાડી જાહેર સભામાં એમને બેલવા લઈ જાય તે સભામાં આપેલા
અને ચંદ્રવદને તોડ કાઢો કે અડધું વાક્ય રચંદ્રવદન બોલે અને વિષય ઉવર જયોતીન્દ્ર બે કલાક સુધી સતત બોલી શકે. કોઈ લેખ
બાકીનું પૂરું કરે જતીન્દ્ર. પછી જ્યોતીન્દ્ર અડધું વાક્ય બોલે અને લેવા આવે અને બે કલાકમાં લેખ જોઈતું હોય તે જતીન્દ્ર
રાંદ્રવદન પૂરું કરે આ રીતે અડધો કલાક પ્રમુખ તરીકે બંનેએ લખી આપી શકે.
બેલીને, લોકોને ખડખડાટ હસાવ્યા કરીને કાર્યક્રમને વધુ રસિક એમણે “ગુપ્તાની નોંધપોથી' દ્વારા ગુજરાતી વાચકવર્ગનું ધ્યાન
બનાવ્યો બીજા એક પ્રસંગે એક સભામાં પ્રસ્તાવની તરફેણમાં ખેંચ્યું. પણ વધુ પ્રસિદ્ધિ પામ્યા ‘રંગતરંગ” દ્વારા અને ધનસુખલાલ
જતીન્દ્રને બોલવાનું હતું અને વિરુદ્ધમાં બી જા એક લેખકને મહેતા સાથે લખેલી નવલકથા “અમે બધા' દ્વારા રંગતરંગના પાંચ
બોલવાનું હતું. પરંતુ એ લેખક આવ્યા નહિ એથી કાર્યકર્તાઓ ભાગ ઉપરાંત એમણે બીજા કેટલાક લેખસંગ્રહો આપ્યા, પણ જે
મૂંઝાયા, જતીન્દ્ર પ્રથમ તરફેણમાં બાલ્યા. પછી બીજી બાજ ચમક “રંગતરંગ'ના પાંચ ભાગના લેખમાં જોવા મળી તે પછી
જઈ બીજા માઈક ઉપરથી એ પ્રસ્તાવની વિરુદ્ધમાં બેલ્યા. પાતે ' એટલી જોવા ન મળી. પરંતુ એકંદરે હાસ્ય નિબંધોના ક્ષેત્રે એમણે
પ્રથમ કરેલી દલીલને વિરુદ્ધમાં બેલીને એવી સરસ રીતે ઉડાવી કે જેટલી સિદ્ધિ દાખવી છે એટલી એમને કોઈ પુરોગામી લેખકમાં
શ્રોતાઓને એમ થયું કે સારું થયું કે પેલા લેખક ચાવ્યા નહિ, જોવા મળતી નથી. એમના પછી પણ વર્તમાન સમયમાં હળવા .
આવ્યા હોત આંટલી મઝા આવત નહિ. જ્યોતીન્દ્ર બહુ બુદ્ધિનિબંધના હો એટ. ચિરસ્થાયી અને સંગીન કાર્ય હજુ જોવા મળતું
શાળી અને પ્રત્યુત્પનમતિવાળા હતા. શબ્દો પરનું એમનું પ્રભુત્વ નથી.
એટલું હતું કે બીજાના ગળે તે શબ્દમાંથી તે હાસ્ય નિપજાવી શકતા.
જતીન્દ્રના હાસ્યમાં દશ કે દ્વેષની ગંધ ન આવે. તેઓ પોતાની • આજથી ચાર દાયકા પહેલાં શાળામાં હું અભ્યાસ કરતો હતે- જાત ઉપર સૌથી વધુ હસતા. પિતાની અકાળે પડેલી ટાલ, ખડત્યારે મારા બે પ્રિય નિબંધકાર હતા. એક કાકા કાલેલકર અને બીજા બચડી દાઢી, નબળું શરીર, શરદી વગેરે રોગો, બધાંને તેઓ, ઉપહાસજતીન્દ્ર દવે. કૉલેજમાં આવ્યો ત્યારે પ્રથમ વર્ષમાં એમના “રંગ- 'પાત્ર બનાવતા. જાહેર કાર્યક્રમમાં પણ તેઓ દ્વેષપૂર્વક કોઈના.
,