________________
૮૮
બુ
જીવન
તા. ૧-૧૦ ૮૦.
* જૈન દષ્ટિએ તપશ્ચર્યા *
અનશન એટલે આપણી બધી ઈન્દ્રિયોને પોષણ આપવાની ક્રિયા છે વત્તે અંશે બંધ કરવી. પ્રાર્થના, હૃદયગત વસ્તુ છે. પ્રાર્થના' ' કરતા મનુષ્ય અને બીજ જેતે નથી, નથી કાને બીજું સાંભળતે;
પર્યુષણ પર્વના દિવસે આવે એટલે જેમાં વિવિધ પ્રકારની નથી બીજી ઈન્દ્રિયોને વ્યાપાર કરતો ; વિચાર સુદ્ધાં પણ કેવળ પ્રાર્થ
તપશ્ચર્યાઓ ચાલુ થાય. સંવત્સરીને દિવસે પૂર્ણાહૂતિ થાય એવી નામાં જ રોકાઈ રહેલા હોય છે. તે પછી ખાવાની ક્રિયા એ વખતે
રીતે ત્રીસ દિવસ અગાઉથી કેટલાક લોકો ઉપવાસ ચાલુ કરે છે. હળવી થાય અથવા સાવ બંધ પડે તેમાં શી નવાઈ હોય?
એક મહિનાના આ ઉપવાસ “માસખમણ' તરીકે ઓળખાય છે. “આધ્યાત્મિક દષ્ટિએ થયેલા અનશન એ નિચોવાઈ ગયેલા કેટલાક એકવીસ દિવસના, સોળ દિવસના, ચૌદ કે અગિયાર હૃદય નાદ છે. એમાં આત્માની પરમાત્મામાં લીન થઈ જવાની દિવસના ઉપવાસ કરે છે. એથી વિશેષ પર્યુષણના આઠે આઠ દિવસના તીર્ણ વૃત્તિ રહેલી છે.
ઉપવાસ-અઠ્ઠાઈ-કરનારાઓની સંખ્યા ઘણી હોય છે. કેટલાક છેવટે
સંવત્સરીને દિવસે ઉપવાસ કરે છે. પર્વના દિવસે પૂરા થાય એટલે ઉપવાસ એ આત્મશુદ્ધિનું એક જબરદસ્ત સાધન હોવાથી,
દરેક સંઘ પોતાને ત્યાં અઠ્ઠાઈ સુધીની કેટલી મોટી તપશ્ચર્યા થઈ માનવકુટુંબના વિશાળ જીવનમાં, એને ખાસ અગત્યનું સ્થાન હોવું
તેની યાદી બહાર પાડે છે. તપસ્વીઓનું સન્માન થાય છે. પ્રભાવના
થાય છે. તપસ્વીઓના ઘરે ઉજવણું થાય છે. “ઉપવાસને ઉપયોગ તે પાપનું પુનરાવર્તન ન થાય એ માટે દર વર્ષે કોઈક કોઈક વ્યકિતઓ ત્રીસ ઉપવાસ કરતાં વધુ છે. ઘણાંખરા પાપે, અથવા બધા જ પાપે એમ કહીએ તો ચાલે,
તપશ્ચર્યા કરે છે. ૪૫ દિવસ, ૬૦ દિવસ, ૭૫ દિવસ, ૯૦ દિવસ. દેહની સાથેની આપણી આસકિતમાંથી ઉત્પન્ન થાય છે. તેથી જો ૧૧૦ દિવસના ઉપવાસ-એમ તપશ્ચર્યા થાય છે. જેને એક ઉપવાસ દેહદમન કરવામાં આવે, જો ઈન્દ્રિયોને નિગ્રહ કરવામાં આવે, તે એટલે બાર કલાકને નહિ પણ છત્રીસ કલાકને. ઉપવાસ કરનાર એ આસકિત ઓછી થવાને ઘણે સંભવ રહે છે. આ પરિણામને આગલી સાંજથી બીજા દિવસે સવારે સૂર્યોદય સુધીના છત્રીસ આધાર ઉપવાસ કયા હેતુથી કરવામાં આવે છે એના ઉપર અવલંબે કલાકમાં અન્નને ૨ોક દાણો પણ મેઢામાં ન નાંખે. દિવસ દરમિયાન છે, એ વાત સાચી છે.
કેટલાક ઉકાળેલું પાણી પીએ, કેટલાક બિલકુલ પાણી ન પીએ.
એક દિવસના ઉપવાસ કરવો એ સહેલી વાત નથી, ઉપવાસ ઉપરાંત માણસ દેહ દાસ થઈને રહે છે, દેહના ભેગની ખાતર અનેક વ્યવસાયમાં પડે છે, અનેક પાપ કરે છે, તેથી જ્યારે પાપ
એકાસણું, આયંબિલ, કોઈ એક જ ધાન્ય કે વાનગીને આહાર
વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ થાય છે. આ બધી બાહ્ય પ્રકારની થાય ત્યારે દેહને દંડે; દેહના ભાગમાં પડેલે માણસ મૂછમાં હોય છે.
તપશ્ચર્યાઓ ગણાય છે. બાહ્ય અને આÍતર તપશ્ચર્યાઓ મુખ્યત્વે આહારરૂપી ભેગને થોડો ઘણો ત્યાગ પણ તેની મૂછ મળી કરવામાં
બાર પ્રકારની બતાવવામાં આવી છે: (૧) અનશન (ઉપવાસ), મદદગાર થાય એ સંભવે. ઉપવાસ એટલે પોતાના કે બીજાને
(૨) ઉણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ ૨ .ત્માની શુદ્ધિઅર્થે કરેલું બધી ઈન્દ્રિયનું દમન. એકલો આહાર
અને (૬) સંલીનતા એ છ પ્રકારનું બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત, ત્યાગ ઉપવાસ નથી.
(૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬)
કાઉસગ્ગ (કાર્યોત્સર્ગ એ છ પ્રકારનું આત્યંતર તપ છે. બાહ્ય. “મેં એ પણ અનુભવ્યું છે કે ઉપવાસ હાલતાચાલતાં થાય તો
' તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું મનાય છે. તેની અસર મળી પડશે. આનું કારણ તે એ જણાય છે કે વારંવાર
ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ ઉભય પ્રકારનું થતાં ઉપવાસ યાંત્રિક ક્રિયા જેવા થઈ જાય છે. તેની પાછળ પેલી
તપ સાડા બાર વર્ષ સુધી કર્યું. એક વખત એમણે સળંગ છે વિચારગુંથણી નથી હોતી. એટલે પ્રત્યેક ઉપવાસની પાછળ, ચીમેર - મહિનાના ઉપવાસ કર્યા હતા. બીજી એક વખત રોમણે છ મહિનામાં જાગૃતિની આવશ્યકતા રહે છે.
પાંચ દિવસ 'ઓછા-એટલા દિવસ સુધી સળંગ ઉપવાસ કર્યા
હતા. સાડા બાર વર્ષમાં એમણે ખાધું હોય એવા દિવસ ઘણા ઓછાઉપવાસથી જે શુદ્ધિ મેળવી શકાય છે, એ શુદ્ધિ બીજી કોઈ લગભગ એક વરસ જેટલાં જ છે, ભગવાન મહાવીરે જેટલી રીતે મેળવી શકાતી નથી. પણ પ્રાર્થના વિનાને ઉપવાસ શુષ્ક છે
આકરી તપશ્ચર્યા લાંબા સમય સુધી કરી છે એટલી ઈતિહાસમાં
બીજી કોઈ વ્યકિતના જીવનમાં જોવા મળતી નથી, એટલા માટે અને તેનું પરિણામ રોગીને નિરોગી કરવામાં આવી શકે, અથવા તે
એમને દીર્ધાતપસ્વી તરીકે ઓળખાવવામાં આવે છે. નિરોગીને નકામુ દુ:ખ સહન કરવા જેટલું આવે. પોતાની જ ઉપર
જૈન માન્યતા પ્રમાણે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના સમયમાં અસર કરવાને સારૂ, પ્રાયશ્ચિતરૂપે થયેલા, પ્રાર્થનાયુકત ઉપવાસ એ જ
વધુમાં વધુ ઉપવાસ એક વર્ષના થતાં. બીજા તીર્થંકરથી તે તેવીસમાં ધાર્મિક ઉપવાસ ગણી શકાય.”
તીકર સુધીના સમયમાં વધુમાં વધુ ઉપવાસ આઠ મહિનાના
થતા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીના સમયમાં છ મહિનાના - ગાંધીજીના લખાણમાંથી મેં વિસ્તૃત ઉતારાઓ આપ્યા છે થતા. ભગવાન મહાવીરે વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ કર્યા તે ઉપવાસને હેતુ-ઈન્દ્રિયનિગ્રહ અને આત્મશુદ્ધિ કેમ સફળ થાય
હતી. તે બતાવવા. આ હેતુને અભાવ હોય ત્યાં ઉપવાસ લાંઘણ છે.
શરીરના પેષણ માટે આહારની જરૂર છે. એક ટંક ખાવાનું
ન મળતાં માણસને નબળાઈ વરતાય છે. એક દિવસ ખાવાનું ન જૈન ધર્મ ગ્રન્થોમાં આવા લખાણો પુષ્કળ મળી આવે છે. આ હેતુ
મળતાં માણસ ઢીલો થઈ જાય છે, માથુ દુ:ખે છે, ઉબકા અને એવી વ્યકિત સમજી શકે કે જેને દેહ અને આત્મા ભિન્ન છે તેની ઊલટી શરૂ થાય છે, ચક્કર આવવા લાગે છે. આઠ દસ દિવસ પ્રતીતિ થઈ હોય અને તેથી આત્મશુદ્ધિ અર્થે દેહદમન આવશ્યક
ખાવાનું ન મળતાં માણસ બેભાન થઈ જાય છે., મૃત્યુ પણ પામે
છે. સળંગ એક મહિના સુધી ખોરાક ન લેનાર માણસ માટે છે તેવી શ્રદ્ધા હોય. અંતે, ઉપવાસ આત્મશુદ્ધિનું એક સાધન છે
જીવવાની શકયતા ઘણી ઓછી રહે છે. એ ભૂલવું ન જોઈએ. તેથી જ ગાંધીજીએ કહ્યું છે:
ભગવાન બુદ્ધ નિગ્રંથપુત્ર (તીર્થકર ભગવાન મહાવીર)ની જો તપાદિની સાથે શ્રદ્ધા, ભકિત, નમ્રતા ન હોય તે તપ
ઘોર તપશ્ચર્યાની વાત સાંભળી હતી. તેમણે પણ તપશ્ચર્યાને માર્ગ
લીધે એને ઘેર તપશ્ચર્યા શરૂ કરી હતી. એથી એમનું શરીર એકદમ એ મિથ્યા કષ્ટ છે. તે દંભ પણ હોય. એવા તપસ્વી કરતાં, સુખપૂર્વક
અત્યંત કૃશ બની ગયું હતું. બૌદ્ધ ગ્રંથોમાં વર્ણન છે તે પ્રમાણે ખાનાર પ્રભુભકત હજારગણા સારા છે.”
એમનું શરીર સુકાઈને એવું થઈ ગયું હતું કે એ ચાલતા ત્યારે
હાડકાંને ખડખડ અવાજ આવતો, પેટની ચામડી પીઠની ચામડીની તપ કર્યા પછી, જીવનમાં કાંઈક પરિવર્તન ન આવે, અંતરમાં
લગોલગ થઈ ગઈ હતી. હાથપગ દેરડી જેવા થઈ ગયા હતા. કાંઈક પ્રકાશ ન પડે, થોડી પણ કપાયની મંદતા ન થાય તે તપને આંખે ઊંડી ઊતરી ગઈ હતી અને બાકોરા જેવી લાગતી હતી. હેતુ સફળ નથી થયો એમ સમજવું.”
શર્સરની નસે બહાર નીકળીને લબડતી હતી. આવી ઘોર તપશ્ચર્યાને
કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતા. એક વખત એવી રીતે ૨૫-૯-૮૦
- ચીમનલાલ ચકુભાઈ બેભાન બની એક વૃક્ષ નીચે તેઓ પડયા હતા. તે સમયે ત્યાંથી