________________
N.. ML By South 34 ece No. 3
૯
-
-
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: અંક: ૧,૧,
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, ૧ ઓકટોબર, ૧૯૮૦, બુધવાર વાર્ષિક લવાજન્મ રૂા. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
- મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
* પૂરક નક્ક રૂ. ૦-૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સહતંત્રી : રમણલાલ ચી. શાહ
ત ૫ શ્ચર્યા – ઉ ૫ વા સ બધા ધર્મોએ, આત્મકલ્યાણ માટે, વધતે ઓછે અંશે, તપશ- ગાંધીજીએ ઉપવાસને ઘણું મહત્ત્વ આપ્યું છે તે જાણીતી ર્યાની આવશ્યકતા સ્વીકારી છે. છતાં તપ અને તે પણ ઉગ્ર તપ- હકીકત છે. તેથી ઉપવાસ ઉપરના ગાંધીજીના લખાણે ફરીથી વાંચી જૈન ધર્મની વિશેષતા છે એમ કહેવામાં અતિશયોકિત નથી. ભગવાન ગયો અને તેને સાર બને ત્યાં સુધી તેમના શબ્દોમાં અહીં આપીશ. મહાવીરે અહિંસા અને તપ, આત્યંતિક કોટિના સ્વીકાર્યા છે અને
ઉપવાસને એક હેતુ આરોગ્ય છે. તે વિશે વધારે લખવાની આચરણમાં મૂકયા છે. ભગવાન મહાવીરે પિતે સાડાબાર વર્ષની
જરૂર નથી. અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી. ભગવાન બુદ્ધ પણ ઉગ્ર તપશ્ચર્યા કરી, \ ત્યાર પછી, ઉગ્ર તપશ્ચર્યાં છોડી દઈ, મધ્યમમાર્ગ સ્વીકાર્યો.
- તેના બીજા મુખ્ય હેતુ (૧) ઈન્દ્રિયનિગ્રહ, (૨) આત્મશુદ્ધિ, . શારીર માઘે વહુ ઘર્મસાધનમ્ શરીર એ ધર્મસાધનાનું મુખ્ય (૩) પ્રાયશ્ચિત, (૪) કર્મનિર્જરા, (૫) બીજાનું હૃદયપરિવર્તન. સાધન છે અને તેનું જતન કરવું જોઈએ એમ કહેવાયું છે. બુદ્ધ કર્મનિર્જરા અર્થે ઉપવાસ તે જૈન ધર્મની વિશેષતા છે. કદાચ બધી બાબતમાં મધ્યમ માર્ગ લીધો છે.
આત્મશુદ્ધિ અને ઈન્દ્રિયનિગ્રહમાં તેને સમાવેશ થતો હશે પણ
જૈન ધર્મે કર્મનિર્જરા અર્થે તપશ્ચર્યાને વધારે સ્પષ્ટતાથી આગળ જૈનધર્મમાં તપ, બાહ્ય અને આત્યંતર, બતાવ્યું છે અને
કરી છે. તપશ્ચર્યાને અગ્નિમાં કર્મો બળી જાય તે માન્યતા જૈન ધર્મો તેનાં ઘણા પ્રકારો છે. અહીં હું ઉપવાસનો મુખ્યપણે વિચાર કરૂં
વિશેષપણે પ્રક્ટાવી છે.” છું અને તે વિશે જ લખું છું.
. પોતાના દોષના પ્રાયશ્ચિતરૂપે તપશ્ચર્યા તે આત્મશુદ્ધિનું અંગ છે. પર્યુષણમાં, જેને મોટા પ્રમાણમાં ઉપવાસ કરે છે. ૮, ૧૬,
પણ બીજાના દોષ માટે પિતે ઉપવાસ કરી પ્રાયશ્ચિત કરવું એ વાત ૩૦, ૬૦ અને તેથી પણ વિશેષ ઉપવાસ કરે છે. સાધુસાધ્વીઓ ગાંધીજીએ કાંઈક નવી કરી છે. તેમજ પિતે ઉપવાસ કરી, બીજાનું તેને સતત ઉપદેશ આપે છે અને જેમ વધુ ઉપવાસ થાય તેમ હૃદયપરિવર્તન કરવું એ ગાંધીજીની વિશેષતા છે. ધર્મનો અભ્યદય ગણાય છે. આશ્ચર્યની વાત છે, પણ હકીકત છે, કે
અામમાં અથવા અન્યત્ર પોતાના કોઈ સાથીઓ કોઈ દોષ વર્તમાનમાં આવી તપશ્ચર્યાનું પ્રમાણ વધ્યું છે. યુવાન ભાઈઓ
કરે તે તેને માટે કેટલેક દરજજે પિતાની જવાબદારી છે એમ કહી અને બહેનો પણ ૮, ૧૬ કે ૩૦ ઉપવાસ કરે છે. જેના ઉપવાસ
ગાંધીજી એ પોતે પ્રાયશ્ચિતરૂપે તે માટે ઉપવાસ કર્યા છે. આવા ઉપવાસ અતિ કઠીન છે. માત્ર પાણી લેવાય અને તે પણ દિવસે જ.
કોણ કરી શકે અને ક્યારે કરાય તે વિષે ગાંધીજીએ સ્પષ્ટતા કરી છે. આવા ઉપવાસોનો ઘણો મહિમા થાય છે. તે નિમીત્તે લહાણાં,
કોઈ પણ વ્યકિતએ અને ગમે ત્યારે, આવા ઉપવાસ કરી ન શકાય. વરઘોડા વગેરે થાય છે.
તેની વિગતમાં અહીં ઉતરતો નથી. . ભાઈશ્રી શાન્તિલાલ હરજીવનદાસ શાહે આ વિષયે મને એક બીજાનું હદયપરિવર્તન કરવા ઉપવાસ કરવા તે સત્યાગ્રહનું નધિ મોકલી છે, જેમાં કહ્યું છે કે, આવા ઉપવાસની અતિશયતાનાં એક અંગ છે એમ હું સમજ્યો છું. કોમી રમખાણ શમાવવા, હરિગુણગાન કરવા કે ધર્મને નામે એની વાહવાહ કરવી એ યોગ્ય નથી. જના હકોના રક્ષણાર્થે, ગાંધીજીએ આવા ઉપવાસ કર્યા છે. તે ખાસ કરી, ઉપવાસ દરમ્યાન–કદાચ ઉપવાસને કારણે ન હોય- વિષે ઘણા વિવાદ પણ થયો છે. ગાંધીજીએ ભારપૂર્વક તેને બચાવ બે ત્રણ મરણ થયાના સમાચાર વર્તમાનમાં આવ્યા તેથી તેમને ર્યો છે. સ્વપિડને નોતરી, બીજાનું હૃદયપરિવર્તન કરવું, એ અન્યાયને ખેદ થયે છે અને તે વિશે મારે “પ્રબુદ્ધ જીવનમાં કાંઈક લખવું એવી પ્રતિકાર કરવાની અહિંસક રીત છે, જે ગાંધીજીએ શોધી, એમ કહેવામાં તેમણે મને સૂચના કરી છે. તેમણે મોકલેલ નેધ આ અંતમાં અતિશયોક્તિ નથી. આવું નૈતિક દબાણ કેટલીક વખત અસહ્ય અન્યત્ર પ્રકટ કરી છે.
થઈ પડે છે. કોઈ વખત તેના વિપરીત પરિણામ પણ આવે. આવો
અનશન, (ગાંધીજી, અનશન અને ઉપવાસ શબ્દો પર્યાયવાચક અર્થમાં મંગળવાર, ૨૩મી સપ્ટેમ્બરને દિને, અમારા વાલકેશ્વર ઉપાશ્રયે, વાપરે છે) ત્રાગુ અથવા પાશવી બળાત્કાર નથી એમ ગાંધીજીએ એક બહેને ૬૦ ઉપવાસ કર્યા તેમનું બહુમાન હતું. પ્રમુખસ્થાને કહ્યું છે, પણ બધાને એમ લાગ્યું નથી. આથી વિશેષ ચર્ચામાં અહીં ડોકટર રમણભાઈ શાહ તો. તપશ્ચર્યા સંબંધે તેમણે મનનીય પ્રવચન ન ઉતરું. જીજ્ઞાસુએ ગાંધીજીની લખાણ જોઈ જવા. કર્યું. આ વિષયમાં તેઓ મારા કરતા વધારે અધિકારી છે. તેથી તેમનું પ્રવચન, કાંઈક વિસ્તારથી લખી મોકલવા મેં તેમને વિનંતિ કરી. જે
- હવે તપશ્ચર્યાને મુખ્ય હેતુ ઉપર આવું. ઈન્દ્રિયનિંગ્રહ અને તેમણે સ્વીકારી છે અને એક લેખ લખી મેકલ્યો છે, જે આ અંકમાં
આત્મશુદ્ધિ ગાંધીજીએ કહ્યું છે: અન્યત્ર આપ્યો છે. આ વિષય ઉપર આ લેખ સારો પ્રકાશ પાડે છે.
જે આત્મા દેહથી ભિન્ન છે તે દેહને કષ્ટ આપીએ છતાં તેમાં તેમણે તપશ્ચર્યાનો હેતુ અને તે સાથે તેની મર્યાદા સરસ રીતે આત્મા પ્રસન્ન રહે. અને શરીરને ખોરાક છે, જ્ઞાન અને ચિંતન બતાવ્યા છે. તપશ્ચર્યાના હેતુ વિશે બહ, મતભેદ નથી પણ, જૈન આત્માને, આ વસ્તુ પ્રસંગોપાત, દરેકે પોતાને સારૂ સિદ્ધ કરવી રહે છે. ધર્મમાં ઉગ્ર તપશ્ચર્યા સ્વીકાર્યા છતાં તેની પણ મર્યાદા છે અને તેના હેતુ પ્રત્યે દુર્લક્ષ થાય તે વિપરીત પરિણામ આવવા સંભવ છે તે
“તપ વિના મારું જીવવું અશકય હતું. ” બાબત છે. રમણભાઈએ સારી રીતે સમજાવી છે. તેથી આ વિશે “આખી દુનિયામાં ઈન્દ્રિયનિગ્રહ, આત્મવિકાસને સારૂ આવહું વધારે લખતે નથી. તપમાં આત્મજાગ્રતિ સતેજ થવી જોઈએ. શ્યક મનાયો છે. એનશનને વિશાળમાં વિશાળ અર્થ કરીએ તો ઈન્દ્રિયની ચેતના ક્ષીણ થઈ જાય, ચિત્તાની સ્વસ્થતા ન રહે, મૃત- અનશન વિના પ્રાર્થના અશક્ય છે. સંપૂર્ણ અનશન એટલે સંપૂર્ણ પ્રાય થઈ જવાય તે એ તપની અતિશયતા છે.
આત્મનિગ્રહ.