________________
૧૬-૧-૮૦
પ્રબુદ્ધ જીવન
૧૭૫
થતી ? માણસમાત્ર ભૂલને પાત્ર પણ ગુજરાતે કે જનતા પક્ષે હચમચી ઊઠયા હતા અને વર્ણન કરી પોતે પણ એક બેઠકે પુસ્તક તેને બદનામ કરવામાં પાછું વાળીને જોયું જ નથી. અઢી વર્ષ સુધી વાંચી ગયા હતા એમ જણાવ્યું હતું. મૃત્યુ સામે નીતાએ આપેલી દેશના લોકોએ જનતા પક્ષને સત્તાની લગામ સેપી છતાં કોઈ લડત, નીતાની માતા ઉષાબહેને પોતાની વહાલસોયી પુત્રીની કરેલી પણ વ્યક્તિ ઈન્દિરાજીને વાળ પણ વાંકે ન કરી શકી. તેથી ઊલ્ટે સુશ્રુષા અને નિશ્ચિત મૃત્યુ સાથે બંનેએ લીધેલી ટક્કરના પુસ્તકમાં જેને એમ કરવા ગય:, તેનો બદનામ થઈને જ પાછા પડયા. કરેલા આલેખનથી તેને ખૂબ પ્રભાવિત થયા હતા અને તેથી . આજે ગાંધીજીના કહેવાતા વારસદારો આદુ ખાઈને તેની પાછળ તેમણે આ પુસ્તકની પ્રતે ખરીદીને મિત્રોને વાંચવા આપી હતી. પડયા છે! પરિણામ જનતા - કૅર્ટ ના બહાર પડી રહ્યા છે. લેખિકા ઉષાબહેન શેઠને પરિચય અને એમના પુસ્તકને વધુ ત્યારે મારું હૃદય પુલકિત થઈ રહ્યું છે. સરમુખત્યાર ઈન્દિરા લેક રસાસ્વાદ લઈ શકે એ હેતુથી અભ્યાસ વર્તુળના આશ્રયે હતાં કે સ્વર્ગસ્થ જયપ્રકાશ નાયારાણ અને તેના સાથીદારો, એ શ્રી ઉષાબહેનના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે એમ નક્કી કરવાનું કામ ઇતિહાસકારોને સોંપી દઈએ. હું તો એટલું રમેમણે જણાવ્યું હતું. જ સમજ કે ઈન્દિરાજી દાયકા સુધી ઘર સંભાળીને બેઠો તા હતા કે સંઘના મંત્રી શ્રી. ચીમનભાઈ જે. શાહે “ મૃત્યુ મરી ગયું, જ્યારે તમારા જનતાવાળા અઢી વર્ષ સુધી અંદરોઅંદર લડયા. '
પુસ્તક પિતાના ચિત્તહૃદય ઉપર કેવી ઘેરી અસર જન્માવી હતી પરિણામ, જગજાહેર છે. મૂળમાં, જયપ્રકાશજીને જે નેહરુ સાથે
તેનું તાદશ્ય ચિત્ર રજૂ કરી, પુસ્તકમાંથી વીણેલા કેટલાક ફકરાનું મનમેળ નહોતે, તેને બદલે જાણે તેમણે ઈન્દિરાજીને બદનામ કરવામાં
ભાવભર્યું પઠન કર્યું હતું. માતા તરીકે શ્રી ઉષાબહેને બીમાર દીકવાળ્યો. સરદારને થયેલા કહેવાતા અન્યાયે બિહાર અને ગુજરાત
રીની કેવી કાળજી લીધી હતી તેમ જ નાહિમત થયા વિના જીવલેણ નજીક આવ્યા. નાણાં ખાતું ગુમાવીને દાઝેલા – દુભાયેલા શ્રી
રોગ સામે મા - દીકરીરને કેવી બાથ ભીડી હતી તે પણ પુસ્તકમોરારજી દેસાઈ આદિ ભળ્યા. પરિણામે, દેશે ૨ાગળ વધવાને
માંના કેટલાંક અંશે ટાંકી જણાવ્યું હતું. ખાસ કરીને નીતાના મૃત્યુ બદલે વિનાકારણ પીછેહઠ સહન કરવી પડી. કટોકટી ઈન્દિરા
પછી એકલવાયાં, હતાશ અને લગભગ ભાંગી પડેલા શ્રી ઉષાજીએ ને’તી લાદી. જયપ્રકાશજીરને ઉભી કરી. શું પોલીસ કે લશ્કરને
બહેનને, લેખનકાર્ય અને બીજી પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખવા સરકારના હુકમેને અનાદર કહેવાનું વ્યાજબી હતું ? દેશમાં અરા
નીતાની સ્મૃતિ - જીવન સંદેશ કેવી રીતે પ્રેરે છે તેનું ચિત્તવેધક જકતા સર્જવામાં કહેવાતી ‘જનતાને ફાળે જ મુખ્ય હતો.
વર્ણન પુસ્તકમાંથી વાંચતા સભામાં હાજર રહેલા સૌના મન ઉપર ઈન્દિરજી જો ખરેખર ગુનેગાર હતા તે તેમને જેલમાં પૂરીને
ઘેરી અસર પેદા થવા પામી હતી. - તેમની ઉપર કામ ચલાવીને સજા શા માટે ન કરી ? એ જાણવાને
પ્રજાને અધિકાર ખરે કે નહિ? જનતા સરકારે સત્તા ઉપર આવ્યા શ્રીમતી ઉષાબહેન શેઠે એમના પ્રાસ્તવિક પ્રવચનમાં પોતે પછી કેવળ બે જ કામ કર્યા. એક ઈન્દિરાજીને ખેાટી રીતે બદનામ પુસ્તક લખવા કેમ પ્રેરાયા તેમ જ પુસ્તક લખવા પાછળ તેમને કરવાનું. બીજું, મૂડીવાદીરાને પોષવાનું અને ત્રીજું અંદરોઅંદર કે હેતુ અને દષ્ટિ રહ્યાં હતાં તેનું સંક્ષિપ્તમાં ધ્યાન આપ્યું લડી ઝઘડીને દેશને નબળે પાડવાનું. અને છતાં છેવટ સુધી જનતા હતું. સંસારની માયાજાળ અને અનેક પ્રવૃત્તિઓથી વીંટળાયેલા હોવા પક્ષવાળા જનતાને જ મુર્ખ બનાવાતા રહ્યા. રાષ્ટ્રપતિ તરીકે છતાં, માંદગીના બીછાને પડેલી દીકરીને એમની હંકના સાથ અને સંજીવ રેડ્ડીને પોતે જ બેસાડયા હોવા છતાં, જ્યાં સુધી પોતાના હાથની જરૂર એમને વરતાઈ એટલે બધું સંકેલી લઈને તે દીકરીમાં હાથમાં સત્તા રહી ત્યાં સુધી મધથી મીઠા રાષ્ટ્રપતિ, ૨વિશ્વાસની ઓતપ્રોત થઈ ગયા હતા. મા - દીકરીએ સમજપૂર્વક સંયુકત દરખાસ્ત પછી જેવી સત્તા ગઈ કે જનતાવાળાને કડવા ઝેર રીતે કેવી રીતે જીવનસંઘર્ષ ખેલ્યો હતો તેના કેટલાક હૃદયદ્રાવક જેવા લાગ્યા. આમાં સ્વાર્થીપણા સિવાય બીજું છે શું?
પ્રસંગે તેમણે કહ્યા હતા. ઠીક છે, રાજકારણ મારો વિષય નથી. પણ તૈતિક દષ્ટિએ શ્રીમતી ઉષાબહેનના વ્યકતવ્ય પછી શ્રેતાઓમાંથી પ્રશ્ન પણ જે કંઈ બન્યું : ગુજરાત અને તેના આગેવાને, પત્રકાર પૂછવામાં આવ્યાં હતાં, જેમાં ઉષાબહેનને જીવન પ્રત્યે અભિગમ વગેરેએ જે માર્ગ પસંદ કર્યો એ નાતો સાચે કે નહેાતે સારે,
કેવો છે, બીજું કશું કયું સાહિત્ય સર્જન કર્યું છે? નીતાને સારવાર એટલું પણ મોડે મોડે સમજાય તે યે ઘણું. હવે તે ‘જનતાનો
આપનાર ડૉકટરો તેમ જ હૈસ્પિટલને પુસ્તકમાં કેમ સ્પષ્ટ ચૂકાદો લગભગ આવી જવામાં છે. જ્યારે શ્રીમતી ઈન્દિરાજીને
ઉલ્લેખ કર્યો નથી વગેરે જીજ્ઞાસા અને કુતૂહલપ્રેરક પ્રશ્નથી માનભેર પાછા લાવીએ. જુઆન ઓફ ચાર્ક કે ઝાંસીની રાણી
માંડીને મૃત્યુને ડર બાળક કરતાં મોટી ઉંમરના લોકોને કેમ વધારે તરીકે તેમને બિરદાવીરને. તેમની સેવાની તેમની ધગશની, અને
સતાવે છે તેવા ગહન પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. શ્રી ઉષા તેના ત્રણ પેઢીથી રહેતા આવેલા દેશપ્રેમની કદર કરીને તે છે
બહેને ખૂબ સ્વસ્થતાથી આ પ્રશ્નના સંતેષકારક જવાબ આપ્યા ઘણું. નહીં તે ઈતિહાસની રડારસીમાં ગુજરાત નગુણું ગણાશે
હતા જેનાથી શ્રી ઉષાબહેનના વ્યકિતત્વ, સમજ અને જીવનદષ્ટિને લેખાશે. - છેવટે અખાના પેલા જાણીતા છપ્પા સાથે જ વિરમીએ :
વધારે પરિચય શ્રોતાજનોને થયો હતો.
આ પ્રસંગે સભામાં હાજર રહેલા અમદાવાદના લોકઆંધળો સસરો ને સરંગટ વહ, એમ ક્યા સાંભળવા ચાલ્યું હું
સત્તાના પત્રકાર શ્રી હીરાભાઈ શાહે મૃત્યુ મરી ગયું પુસ્તના કહ્યું કશું ને સમજવું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
લેખિકા શ્રી ઉષાબહેનના પ્રતિભાસંપન્ન વ્યકિતત્વને પરિચય ગુજરાતની પુત્રવધૂ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ તે પોતાના આપતાં જણાવ્યું હતું કે, ઉષાબહેન કુશળ ગૃહિણી હોવા ઉપરાંત અંધ સસ જેવા બિહાર અને ગુજરાત રાજ્યને દેખતાં કર્યા, સાહિત્ય, કળા, અને સમાજસેવાનાં ક્ષેત્રે સક્રિય કામગીરી કરે છે. રોમ કહી શકાય.
નીતાના બાળપણના ઉછેરથી માંડીને તેનામાં સંસ્કાર, જ્ઞાન અને પોરબંદર, ૬-૧-૮૦
હરજીવન થાનકી
કળારૂચિના સંસ્કાર તેમણે કેવી રીતે સિચ્યા હતા તેના કેટલાક પ્રસંગે શ્રી હીરાભાઈ શાહે કહ્યા હતા. શ્રી ઉષાબહેન નીતાના કેવળ માતા નહોતા, પરંતુ માંદગીના કપરાં અને તાવણીભર્યા
દિવસે દરમ્યાન તેના સમયવયસ્ક સખી જેવા બની ગયા હતા. એક અભ્યાસ વર્તુળના આશ્રયે તા. ૧૧ મી જાન્યુઆરીની સાંજે
તેજસ્વી સંસ્કારસંપન્ન અને સમજ સન્નારીએ માતા તરીકે દીક‘મૃત્યુ મરી ગયું ' ના લેખિકા શ્રીમતી ઉષાબહેન શેઠ સાથે વાર્તાલાપ યોજવામાં આવ્યા હતા. આ પ્રરાંગે સંઘના પ્રમુખ શ્રી . રની કરેલી સેવા - સુકૃપાની વાત આ પુસ્તકમાં આલેખાયેલી છે ચીમનભાઈ ચકુભાઈ શાહ ખાસ હાજર રહ્યા હતા.
એમ કહેવું અધુર છે. એક હોનહાર, સંસ્કારગર્ભ અને નવોદિત સુભાનું કાર્ય શરૂ થતાં પહેલાં શ્રીમતી રમાબહેન ઝવેરીર તેજસ્વી કુમારિકા મૃત્યુના મામાં કેવી રીતે હડસેલાઈ ગઈ અને ભજન ગાઈ સંભળાવ્યું હતું.
માનવીને પુરુષાર્થ મૃત્યુ આગળ કે અસહ્ય નીવડશે તેનું હૃદયશરૂઆતમાં અભ્યાસ વર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈ દ્રાવક ચિત્ર પુસ્તકના પાને પાને જોવા મળે છે. પુસ્તકમાં છલોએમ. શાહે શ્રીમતી ઉષાબહેનને પરિચય આપ્યો હતો.
છલ કરુણતા હોવા છતાં તેને અંતિમ સંદેશે તે પ્રકાશને છે. * ત્યારબાદ સંઘના મંત્રી શ્રી. ચીમનલાલ જે. શાહે કહ્યું હતું 1': શ્રી ચીમનભાઈ શાહે, સૌને શ્રી ઉષાબહેનનું પુસ્તક વાંચકે, મૃતમરી ગયું' પુસ્તક વાંચી એમનાં પુત્રી અને પત્ની કેવા વાની ભલામણ કરી હતી અને ઉષાબહેનને આભાર માન્યો હતો.
મૃત્યુ મરી ગયું...