________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૮૦
કે પર્યુષણ વ્યાખ્યાનમાળા -
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શનિવાર તા. ૬-૯-૮૦ રવિવારથી તા. ૧૪–૯–૮૦ રવિવાર સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાની ચોપાટી પર આવેલા “બિરલા ક્રિડા કેન્દ્રના સભાગૃહમાં યોજવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૩૦ અને ૯-૩૦ થી ૧૦-૩૦ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. છેલ્લે દિવસે ભકિત-સંગીત છે તે દિવસે ૧૦-૩૦ થી ૧૧-૧૫ સુધી ભકિત-સંગીત રહેશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે. તારીખ વ્યાખ્યાતા
વ્યાખ્યાન-વિષય શનિવાર તા. ૬-૯-૮૦ શ્રી શશિકાન્ત મહેતા
જીવનમુકિતને મંત્રઃ નમસ્કાર પૂજ્ય સાવીશ્રી દિવ્યપ્રભાશ્રીજી સાધનાસિદ્ધિનું સોપાન સરણે પવજજામિ રવિવાર તા. ૭–૯-૮૦ શ્રી જગદીશભાઈ શાહ
ધર્મ અને વિજ્ઞાન છે. પુરુષોત્તમ ગણેશ માવલંકર અસત્યમેવ કરતે સોમવાર તા. ૮-૯-૮૦ શ્રીમતી અંજનાબેન સોનાવાળા | ગીતાનો સંદેશ ડો. કુમારપાળ દેસાઈ
મૌનની વાણી મંગળવાર તા. ૯-૯-૮૦ વ્યાસ શ્રી પ્રકાશ ત્રિપાઠી રામચરિતમાનસ
શ્રીમતી મૃણાલિની દેસાઈ જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર : એક કર્મયોગી બુધવાર તા. ૧૦-૯-૮૦ ડો. મધુસૂદન પારેખ
સુખની શોધમાં છે. રમેશભાઈ ભટ્ટ
પૂજ્યશ્રી મોટાનું જીવનકાર્ય ગુરૂવાર તા. ૧૧-૯-૮૦ ડો. કાન્તિલાલ કાલાણી નિષ્કામ કર્મચગ ડે. સુરેશ દલાલ
હરમાન હેસ શુક્રવાર તા. ૧૨-૯-૮૦ આચાર્યશ્રી ચીનુભાઈ નાયક કર વિચાર તે પામ ફાધર વાલેસ
દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમંથન : શનિવાર તા. ૧૩-૯-૮૦ છે. તારાબહેન શાહ
સામાયિક
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મહાવીર, કૃષ્ણ અને ગાંધીજી રવિવાર તા. ૧૪–૯-૮૦ ડો. રમણલાલ ચી. શાહ ક્ષમાપના
શ્રી મોરારજીભાઈ દેસાઈ ધર્મ અને વ્યવહાર શ્રી ભરત પાઠક અને કલાવૃંદ ભકિત-સંગીત
----પર્યુષણ વ્યાખ્યાનમાળાને આવકારઆ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચના અનુસંધાનમાં રૂા. ૧૧,૦૦૦) ની રકમ મેસર્સ હિન્દુસ્તાન મિનરલ પ્રોડકટસ પ્રા. લિ. વતી તેના ડાયરેકટર શ્રી ચંપકભાઈ ચોકસી, શ્રી ગિરીશભાઈ ચેકસી અને શ્રી અતુલભાઈ ચોકસી દ્વારા, પિતાનાથી બને તેટલી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા, સંઘને મળેલ છે. - આ જ્ઞાનપરબને આવું પ્રોત્સાહન આપી, આ ભાઈઓએ સંઘ પ્રત્યે જે પ્રેમાળ
ભાવ દાખવ્યો છે તે અન્ય સૌ માટે માર્ગદર્શક બની રહે. કે દરેક વ્યાખ્યાનોને લાભ લેવા, સંઘના પેટ્રન સભ્ય, આજીવન સભ્યો, સભ્ય, શુભેચ્છકે તથા મિત્રને પ્રેમભર્યું નિમંત્રણ છે.
સંઘના પેટ્રન સભ્યો અંગે વિજ્ઞપ્તિ સંધસંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળા તેમ જ વર્ચત વ્યાખ્યાનમાળાને ખર્ચ વધતું જાય છે. ગયા વર્ષે બનેને મળીને ત્રેવીસ હજાર રૂપિયા ખર્ચ આવેલે, ભવિષ્યમાં ‘ખ પચ્ચીસ હજાર સુધી પહોંચવાને સંભવ છે. ઉપરોકત ખર્ચના કાયમી ઉકેલ માટે સંઘના પેટે ન સભ્યોને લગતી થર્જના કરી છે. તેમની સભ્ય - ફી રૂપિયા ૨૫૦૦/ નક્કી કરી છે. તે પેન સભ્ય બને તો રૂપિયા અઢી લાખ મળે - તેના વ્યાજના રૂપિયા પચ્ચીશ હજાર મળે - તે બન્ને વ્યાખ્યાનમાળાઓના ખર્ચનો કાયમી ઉકેલ આવી જાય. આજ સુધીમાં ૫૦ પેટને સભ્યો થયા છે. અમારા સે સભ્યોના લક્ષ્યાંકને નજીકના ભવિષ્યમાં પહોંચી વળાય એ માટે આપ સૌના પ્રેમાળ, સક્રિય સહકારની અતિ આવશ્યકતા છે.
આવી સુંદર પ્રવૃતિના કાયમી નિભાવ માટે પિટન મેમ્બર તરીકે આપનું નામ નોંધાવવા અને મિત્રવર્તુળમાંથી પણ પેટને સભ્યો મેળવી આપવા નમ્ર છતાં આગ્રહભરી હાર્દિક વિનંતિ છે.
મંત્રીઓઃ મુંબઈ જૈન યુવક સંઘ A [ નેધ - સંઘના આજીવન સભ્યોને પેટૂન થવું હશે તો તેમણે રૂા. ૨૨૫૦]જ ભરવાના રહેશે. ] - માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.