________________
તા. ૧-૯-૮૦.
પ્રબુદ્ધ જીવન
જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ
મંગળવાર ૯-૯ ૮૦ શ્રી દલસુખભાઈ આજનો યુગ અને ' ' '
માલવિયા અનેકાન્તવાદ : બુધવાર ૧૦-૯-૮૦ શ્રી મૃણાલિની “ભારતીય સંસ્કૃતિમાં
દેસાઈ જૈન ધર્મનું યોગદાન” : ગુરૂવાર ૧૧-૯-૮૦ મી. અગરચંદજી જૈન ધર્મને સારી
નાહટા અને મોક્ષસાધના. શુક્રવાર ૧૨-૯-૮૦ છે. યશવંત ત્રિવેદી “સત્ય અને સૌંદર્યની
શોધમાં” વ્યાખ્યાનસ્થળ: પૂના ગુજરાતી બંધુ સમાજ હોલ, રવિવારપેઠ-પૂના-૨
સમય: સવારના ૯-૩૦ થી ૧૦-૩૦
શ્રી, ગુજરાતી કેળવણી મંડળ તથા શ્રી માનવસેવા સંઘની - સાથે જૈન સેશ્યલ ગૃપ-માટુંગાના સંયુકત ઉપક્રમે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
તારીખ વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય શનિવાર ૬-૯-૮૦ કે. વી. એન. બગડિયા સાંસ્કૃતિક મૂલ્યો અને
મનોવિજ્ઞાન. રવિવાર ૭-૯-૮૦ શ્રી સુરેશ દલાલ મારી પ્રિય કવિતા સોમવાર ૮-૯-૮૦ આચાર્યશ્રી જયેન્દ્રભાઈ “પ્રેમચંદજીનું
ત્રિવેદી સાહિત્ય” મંગળવાર ૯-૯-૮૦ આચાર્યશ્રી અમૃતલાલ આપણા કુટુંબજીવનનું
યાજ્ઞિક માધુર્ય કેમ વધે? બુધવાર ૧૦-૯-૮૦ શ્રી પુરૂષોત્તમ ગણેશ કલ્યાણરાજ્યની
" માવલંકર મજા એને સજા. શુક્રવાર ૧૨-૯-૮૦ શ્રી મનુભાઈ ગઢવી સત્ય અને અહિંસાના
પરિમાણે. વ્યાખ્યાનસ્થળ : શ્રી સવાણી સભાગૃહ (શી માનવ સેવાસંધ-શીવ)
સમય: રાત્રિના ૯ વાગે. “જનરોવા સમિતિ” તથા “જૈન સેશ્યલ ગ્ર પ-મલાડ”ના સંયુકત ઉપક્રમે
પર્યુષણ વ્યાખ્યાનમાળા
તારીખ વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય શનિવાર ૬-૯-૮૦ શ્રી પુરૂત્તમ ગણેશ નૈતિક અને ધાર્મિક
માવલંક્ર જીવન એટલે શું? રવિવાર ૭-૯-૮૦ શ્રીમતી મૃણાલિની દેસાઈ “ભારતીય સંસ્કૃતિમાં
જૈન ધર્મનું યોગદાન.” સોમવાર ૮-૯-૮૦ છે. તારાબહેન આર, “સામાયિક”
શાહ મંગળવાર ૯-૯-૮૦ આચાર્ય શ્રી જયેન્દ્રભાઈ “શિક્ષણને લીલ
- ત્રિવેદી દુકાળ બુધવાર ૧૦-૯-૮૦ છે. રમેશભાઈ ભટ્ટ “ધર્મતત્ત્વ” ગુરૂવારે ૧૧-૯-૮૦ ફાધર વાલેસ
“પાર્થ” શુક્રવાર ૧૨-૯-૮૦ ડ. મધુસુદન પારેખ “સુખની શોધમાં” વ્યાખ્યાનસ્થળ: શ્રીએમ. ડી. શાહ મહિલા કોલેજ
આદર્શ સેસાયટી રોડ, મલાડ-વેસ્ટ સમય: રાત્રિના ૯ થી ૧૦-૩૦
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ઘાટકોપર.
વ્યાખ્યાનમાળા તારીખ
વ્યાખ્યાતા
વિષય રવિવાર તા. ૭-૮-૮૦ આચાર્ય જયેન્દ્ર શિક્ષણને લીલે
ત્રિવેદી દુકાળ સેમવાર તા. ૮-૮-૮૦ . યશવંત પ્રેમધર્મનું જાગરણ
' ત્રિવેદી મંગળવાર તા. ૯-૮-૮૩ છે. ધીરૂભાઈ નિષ્કામ કર્તવ્ય
પરીખ બુધવાર તા. ૧૦-૯-૮૦ છે. તારાબેનઆર. શાહ સામાયિક શુરવાર તા. ૧૧-~ ૮૦ શ્રી દેવેન્દ્ર વિજય તથા ) ,
શ્રી પ્રક્ષશુ દેવેન્દ્રવિજયજી ભકિતરસ શુક્રવાર તા. ૧૨-૯-૮૦ કે. વી. એન. સાંસ્કૃતિક મૂલ્યો
| બાગડીયા અને મને વિજ્ઞાન શનિવાર તા. ૧૩-૯-૮૦ શ્રી મનુભાઈ ભકતામર સ્તોત્ર
ગઢવી વ્યાખ્યાન સ્થળ : ઉપાશ્રયના કમ્પાઉન્ડમાં
સમય : રાત્રિના ૯ થી ૧૦-૩૦
સંઘના પેટ્રન સભ્યો
જૈન સોશ્યલ ગૃપ-રીવલીના ઉપક્રમે
પર્યુષણ વ્યાખ્યાનમાળા
તારીખ વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય સોમવાર ૮-૯-૮૦ પ્ર. ચન્દ્રકાન્ત બક્ષી સોમવાર ૯-૯-૮૦ બકુલભાઈ રાવળ જીવનમાં ધર્મનું સ્થાન મંગળવાર ૧૯૯-૮૦: પ્રો. યશવંત ત્રિવેદી સત્ય અને સૌંદર્યની
ખેજમાં બુધવાર ૧૧-૯-૮૦ આચાર્ય શ્રી અમૃતલાલ
યાજ્ઞિક ધર્મ અને કુટુંબ
વ્યવસ્થા ગુરૂવાર ૧૨-૯-૮૦ પ્રા. જયોત્સનાબહેન મીરાંબાઈ
ત્રિવેદી વ્યાખ્યાનસ્થળ: મ્યુનીસીપલ શાળા સભાગૃહ, સેડાવાલા લેન,
મંડપેવર રોડ, બોરીવલી–વેસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૯૨. સમય : રાત્રીના ૯ થી ૧૦-૩૦. શ્રીમાન શેઠ મણિલાલ મગનલાલ શાહ મેમોરિયલ ટ્રસ્ટ-પૂનાના ઉપક્રમે
પર્યુષણ વ્યાખ્યાનમાળા
તારીખ વ્યાખ્યાતા. વ્યાખ્યાને વિષય સોમવાર ૮-૯-૮૦ શ્રી પુરુષોત્તમ રાજનીતિ અને કલ્યાણ
ગણેશ માવલંકર
ગતાંકમાં અનુક્રમે ૪૦ સુધીના નામે પ્રગટ થઈ ગયા છે. ત્યારબાદ મળેલા નામે નીચે પ્રગટ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ, પેટ ન સભ્ય થઈને અમને નીચેના ગૃહોને પ્રેમાળ સહકાર આપ્યો તે માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ.
(૪૧) શ્રી વિરેન્દ્રભાઈ હિંમતલાલ શાહ (૪૨) શ્રી વિનિતભાઈ રમણલાલ શાહ (૪૩) શ્રી વસંતલાલ જી. ઝવેરી (૪) શ્રી ડી. એલ. શાહ (૪૫) શ્રી ચિતરંજનભાઈ દામોદર શાહ (૪૬) શ્રી અમરચંદભાઈ શામજી ગાલા (૪૭) શ્રી શામજી રશી (૪૮) શ્રી અનંતરાય એલ સંઘવી (૪૯) શ્રી એક ગૃહસ્થ (૧૦) શ્રી મનસુખલાલ ચીમનલાલ શાહ
જે મિત્રોને સંઘની અન્ય પ્રવૃતિઓ તેમજ વ્યાખ્યાનમાળા પ્રત્યે આદર હોય અને સાથે સાથે જેએ આર્થિક રીતે પહોંચતા હોય એવા મિત્રોને નમ્ર છતાં આગ્રહભરી વિનંતિ કરવામાં આવે છે કે અમે તેમને સંપર્ક સાધીએ તેની ‘રાહ જોયા વગર પોતાનું નામ મોકલી આપે, તેમ જ પોતાના વર્તુળમાંથી તેમ જ મિત્રોમાંથી એકાદ બે સભ્ય મેળવી આપી અમારું કામ સહેલું બનાવવામાં પોતાને પ્રેમાળ સહકાર આપે. જે એમ બનશે તે અમને પૂરી શ્રદ્ધા છે કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન જ અમારા ૧૦૦ સભ્યોના લક્ષયાંકને પહોંચી વળવા માટે અમો ભાગ્યશાળી થઈશું.
- ચીમનલાલ જે. શાહ
કે. પી. અંહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
I
|