________________
Read No. MH. By South 54 Leence No. : 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: અંક:
બુ જીવન
મુંબઈ, ૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ સોમવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૫.
મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
. છુટક નકલ રૂ. ૭૫
- તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી રમણલાલ ચી. શાહ
-
ક ટ ક ટી : ઉ કે લ
ન થી જૂિર
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તા. ૨૩-૮-૮૦ના અંકમાં પુનાથી
વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે, અત્યારના તેમના ખબરપત્રીના સમાચાર છે કે તા. ૨૨મીએ રજનિશે રોમ કહાં કાયદાઓમાં પૂરી જોગવાઈ છે, અને ઈન્દિરા ગાંધીને કેન્દ્રમાં કે હિંસક બનાવે અને ઠામી રમખાણે જોતા, ઈન્દિરા ગાંધીએ, પહેલાનાં અને રાજયોમાં, સિરકારક બહુમતી છે, જરૂર છે મક્કમ અને કરતાં વધારે સખત કટોક્ટી લાદવી જોઈએ અને તે સમય દરમિયાન અસરકારક પગલાંઓની. વર્તમાન પરિસ્થિતિ શિથિલ રાજતંત્રને કોઈ ચૂંટણી કરવી નહિ. વિશેષમાં કહ્યું કે ૧૫ વર્ષ સુધી દેશને કારણે છે; કાયદાની જોગવાઈના અભાવને કારણે નહિ. ઈન્દિરા લોકશાહીની જરૂર નથી, કારણ કે દેશને લોકશાહીની સમજણ નથી. ગાંધીના સાથીઓ, કેન્દ્રમાં અને રાજ્યોમાં, નબળા, કેટલાક ભષ્ટાચારી બે હજાર વર્ષથી દેશ ગુલામીમાં રહ્યો છે અને સ્વતંત્રતા પચાવતા અને મોટા ભાગના બિન-અનુભવી છે. ઈન્દિરા ગાંધીએ હિંમતથી દેશને આવડતું નથી; ૧૫ વર્ષ સુધી કટોકટી રહેશે તે દેશને સ્વતંત્ર તેમાં વ્યાપક ફેરફાર કરવાની જરૂર છે. કુશળ અને પ્રમાણિક વ્યકિતરીતે જીવતા આવડશે. વિશેષમાં કહ્યું કે વિરોધ પક્ષોએ ચૂંટણીમાં - ઓને સાથ લઈ, પ્રજાને વિશ્વાસ મેળવવાની જરૂર છે. ઇ. ગુમાવેલ સત્તા પ્રાપ્ત કરવા, તેઓ લોકશાહીને નાશ કરી રહ્યા
વર્તમાન પરિસ્થિતિની સમસ્યાઓ આર્થિક તેમજ કાયદા છે અને તે માટે દેશભરમાં તોફાનો જગાવે છે.
અને વ્યવસ્થાની છે. જે-તોફાને થાય છે તે કોમી રમખાણે નથી. રજનિશના આવા બિનજવાબદાર અને વાહિયાત અભિપ્રાયની કેટલેક ઠેકાણે વિરોધપકોની થોડી ઉશ્કેરણી હશે. પણ કારણે છેસામાન્યપણે હું નોંધ ન લેત. ઈન્દિરા ગાંધી તથા કોંગ્રેસ (ઈ)ને મોંઘવારી, ફ ગાવે, વધતી જતી બેકારી, પોલીસને ભ્રટાર અને ખૂશ કરવાં રજનિશના પ્રયત્નો અને કારણ જાણીતા છે. પણ મને ત્રાસ, તેમ જ મુસલમાનોનું બદલાયેલું વલણ. કટોકટી લાદવાથી ખાત્રી છે કે ઈન્દિરા ગાંધી આવી ખુશામતથી દેરવાઈ જાય તેવા નથી. આ સમસ્યાઓને ઉકેલ આવે તેમ નથી, તેથી પરિસ્થિતિ વધારે ' પણ, કટોકટી અને મીસા આવી રહ્યા છે એવા ઉચ્ચારણો
વણસશે. વિરોધ પક્ષના કેટલાક આગેવાને પણ કરી રહ્યા છે અને લેમાં આર્થિક ક્ષેત્રે, આવક અને સંપત્તિની ૨ સમાનતા અનહદ પણ એવી એક ભ્રમણા છે કે વર્તમાન પરિસ્થિતિ જોતાં કટોકટી વધતી જાય છે, સામાન્ય ઉકિત છે પણ તે સાચી છે કે જે ગરીબ છે તે વધુ જાહેર કર્યા વિના છૂટકો નથી. આનું કહેવાવાળા કટોકટી શું છે તે પુર ગરીબ થયા છે અને તવંગર છે તે વધારે તવંગર થયા છે. કાળાબજારે સમજતા નથી અને તેના પરિણામને બરાબર વિચાર કરતા નથી. તે માઝા મૂકી છે, ભ્રષ્ટાચાર, કરચેરી, વગેરે વ્યાપક છે. ૨ા માટે જૂન ૧૯૭૫માં ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે
સખત પગલાં લેવા પડે તે કાયદામાં પૂરી જોગવાઈ છે. પ્રકન દેશમાં ઉદ્ભવેલી કોઈ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા નહિ
એટલે છે કે તેને પ્રમાણિકપણે અમલ કર છે કે નહિ. અટકાયત પણ પિતાની સત્તાને, અલાહાબાદ હાઈર્ટના ચુકાદાથી અને
ધારો કર પડે તે પણ મૂળભૂત અધિકારોને આંચ આપ્યા વિના, જયંપ્રકાશના આદેલનથી પડકાર થયો હતો તેને પહેાંચીવળવા,
વર્તમાન માળ ખામાં રહી થઈ શકે તેમ છે. અટકાયતી ધારો કોઈ સંજોગોમાં જાહેર કરી હતી. અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદ કાયમ રહે છે,
ન જ હોતે જોઈએ તેવી મારી માન્યતા નથી. અસામાજિક તત્ત્વ છ વર્ષ પોતે ચૂંટણીમાં ઊભા રહી શકે નહિ અને જયપ્રકાશે,
અને અસાધારણ પરિસ્થિતિને તત્કાળ પહોંચી વળવા થોડા સમય, વડાપ્રધાન તરીકે તેમને તાત્કાલિક રાજીનામાની જોરદાર માંગણી
એવા ધારાની જરૂર પડે, તેને દુરૂપયોગ થવાને પૂરો સંભવ છે કરી હતી તેને પહોંચી વળવાને આ માર્ગ શોધ્યું હતું. કટેક્ટી
અને રાજકારણીય હેતુથી તેને ઉપયોગ થાય તે ભય છે, તેથી જાહેર થાય ત્યારે વ્યકિત - સ્વા. ૨૫ને વાણી - સ્વાતંત્ર્યના તેમજ
તેને વિરોધ છે. અત્યારે જેના હાથમાં સત્તા છે તેને પ્રજાને વિશ્વાસ સમાનતાના મૂળ મૃત અધિકારી રદ થાય છે અને કાયદા પ્રમાણે
નથી એ પણ વિરોધનું એક કારણ છે. કહેવાય એવી સરમુખત્યારી પેદા થાય છે. મૂળભૂત અધિકારીના અમલ માટે કોને કોઈ અધિકાર રહેતું નથી.
આર્થિકડો ગરીબી હટાવવાની અને રામાજવાદની વાતે
ઘણી કરી છે. બધી પકળ પુરવાર થઈ છે. તેને માટે ક્રાંતિકારી આવી કટોકટી જાહેર કરવાથી વર્તમાન પરિસ્થિતિને કાઈ પગલાં લેવા પડે તેવા પગલું લેવાની કોંગ્રેસ (ઈ)ની કે કોઈ રાજકીય ઉકેલ આવવાને નથી. ઈન્દિરા ગાંધીની સત્તા ત્યારે અબધિત પક્ષની તૈયારી કે દાનત નથી. આવક અને મિલ્કતની મર્યાદા " છે. વિરોધ પક્ષોની કોઈ અસર રહી નથી. વિરોધ પક્ષોએ સંપૂર્ણપણે બાંધવો પડે અને તે સાથે પ્રમાણિક અને કાર્યક્ષમ રાજતંત્ર હોય પ્રતિel ગુમાવી છે. ઈન્દિરા ગાંધીના સપ્ત ટીકાકારો પણ અત્યારે તે જ આ સમસ્યાઓને અપાશે પણ ઉકેલ આવે. આ દિશામાં ઈન્દિરા ગાંધી સાટ થાય એવું ઈચ્છતા નથી. બલ્ક, ઈન્દિરા સરકારની આર્થિક નીતિ કોઈ કદમ ઉટાવતી નથી, તે ઈરાદે ગાંધીને કાંઈ થાય તે દેશને ખતરો છે, એવું માનવાવાળો મોટો પણ જણાતો નથી. વર્તમાન વિષમતાઓ અસહ્ય છે. વિના વિલંબે વર્ગ છે. સમજદાર વર્ગ એમ પણ માને છે કે વર્તમાન સંજોગોમાં અસરકારક પગલાં નહિ લેવાય તે પરિસ્થિતિ સ્ફોટક થશે. હિંસક ઈન્દિરા ગાંધીને રચનાત્મક રીતે ટેકો આપવો જોઈએ અને એવા કે બળવાને સંભવ અવગણી શકાય નહિ. આપણી પ્રજાની ધીરજે ટેકે તેમને મળી રહે તે માટે, ઈન્દિરા ગાંધી સમાધાનકારી વલણ ઘણી છે પણ તેને હદ હોય છે. કટેકટી લાદવાથી આ સમસ્યાઓ ૨ાપનાવે 'એમ ઈચ્છે છે 'પ્રજાની ચિંતાનો વિષય એ છે કે હલ થાય તેમ નથી. સામાન્ય અને નિર્દોષ માણસે વ્યકિતસ્વાતંત્ર્ય રખે ઈન્દિરા ગાંધી ઠાઈ ભૂલ કરી બેસે અને તેમના સલાહકારો, અને વાણી-સ્વાતંત્ર્ય જોખમાય એવા કોઈ પગલાં સહન થાય જ જો કોઈ હોય તે, તેમને ખાટી સલાહ ૨ાપી, ૨ાવળી દિશામાં લઈ નહિ. અસામાજિક તત્ત્વોને પહોંચી વળવા, વર્તમાન કાયદાના. ' જાય. આજે ઈન્દિરા ગાંધી સામે અંગત વિરોધ નથી. આજે માળ ખામાં અટકાયતી ધારે થાય તે સહી લેવાય. વ્યકિત સ્વાતંત્ર્ય વિરોધ છે તેમના સાથીઓ સામે અને ચિતા છે તેમની દેખીતી અને વાણીસ્વાતંત્ર્યના રક્ષણ માટે કાર્યોના આશય અને અધિકાર . નિષ્ક્રિયતા વિશે. -
રહે ત્યાં સુધી સહન થાય.
,