________________
-
Airy. No. MH. By South Sa Liceace No. : 37
, “પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ
* વર્ષ ૪૪: ઝાંક: ૮
મુંબઈ, ૧૬ ઓગસ્ટ, ૧૯૮૦ શનિવાર .
કડ કરી કા, અર્ષિક લવાજમ ૧૫, પઢેશ માટે શિલિંગ : ૪૫ . : - તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
- બંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર, ,
. .' છુટક નકલ રા - - - સહતંત્રી રમણલાલ ચી. શાહ
-
T.
રાષ્ટ્રીય સમસ્યાઓ
આ ૧૫મી ઓગસ્ટે દેશને આઝાદી મળ્યા”૩૩ વર્ષ પુરા થયા. ત્યારે દેશ સમકા શું અને કેવી સમસ્યાઓ ઊભી છે તેને વિચાર કરવાનો પ્રસંગ છે.
" લાલબહાદુર શાસ્ત્રીના શાસન કાળને દોઢ વર્ષ અને જનતા ' પાના શાસનકાળનાં અઢી વર્ષ મળી ચાર વર્ષ બાદ કરીએ તો લગભગ ૨૯ વર્ષ નહેરુ કુટુમ્બનું શાસન રહ્યું છે, જવાહરલાલ નહેરના શાસનના ૧૭ વર્ષ અને તેમના પુત્રી ઈન્દિરા ગાંધીના શાસનની ૧૨ વર્ષ. આ કૌટુમ્બિક શાસન ચાલુ રહેશે. એવી ધારણ સંજય ગાંધીના આકસ્મિક અવસાનથી, હાલ તુરત, મોકૂફ રહી છે. કાયમ માટે મેકૂફ રહી છે એમ હજી નહિ કહેવાય. કારણ, એ વંશવેલો ચાલુ રાખવાના પ્રયત્ન નહિ થાય એમ નિશ્ચિત કહેવાય તેમ નથી.
- છેલ્લા પાંચ વર્ષમાં સારી એવી ઉથલપાથલ થઈ. ૨૫મી જન ૧૯૭૫ને રોજ ઈન્દિરા ગાંધીએ ક્રેકટી જાહેર કરી ત્યાર પછી ૧૮ મહિના વિષમકાળના ગયા. માર્ચ ૧૯૭૭માં જનતા પક્ષનું શાસન થયું ત્યારે ઘણી મોટી આશા બંધાઈ. અઢી વર્ષમાં તે બધી આશાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ. જાનેવારી ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યા અને મા-દીકરાનું સંયુકત શાસન શરૂ થયું. સંજય ગાંધીના અવસાનથી નવી પરિસ્થિતિ પેદા થઈ.
ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યાથી એક મજબૂત અને સ્થિર શાસન મળશે એવી અપેક્ષા અત્યાર સુધી અપૂર્ણ રહી છે. જનતા પક્ષના શાસનને ગમે તેટલો દોષ દેવામાં આવે તે પણ, એ સાત મહિનાની ઈન્દિરા ગાંધીની નિષ્ફળતા ઢાંકી શકાય તેમ નથી.
અત્યારે દેશ સમક્ષ સૌથી મોટી સમસ્યા એ છે કે દેશનું ભાવિ એક જ વ્યક્તિ ઉપર અવલંબી રહ્યાં છે એમ લાગે છે. એ અવલંબન કાચા સુતરને તાંતણે છે એમ કેટલાક લોકો માનતા થયા છે. દેશને સૌથી ચિત્તાને વિષય એ છે કે ઈન્દિરા ગાંધી હવે શું કરશે. સંજય ગાંધીના અવસાનને લગભગ દોઢ મહિને થયે પણ ઈન્દિરા ગાંધીના વલણને કોઈ અણસાર મળતો નથી. અફવાઓ અટકળે અને અનુમાનેને રાફડો ફાટયો છે. ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધી તેમના બધા વિરોધીઓને મહાત કરવામાં સફળ થયા. પણ એ સફળતા જ તેમની સૌથી મોટી નિષ્ફળતા બની રહેશે એમ લાગે છે. આમેય ઈન્દિરા ગાંધીનું મન અકળ રહેતું. હવે એકલા અટલા શું વિચારે છે તે કોઈ જાણતું નથી. મન્દિરોમાં અને સાધુ સંત પાસે જાય છે. કેટલાક લોકો માને છે કે ઈન્દિરા ગાંધી ભાંગી પડયાં છે. જ્યોતિષીઓ ખૂબ કામે લાગી ગયા છે. કોઈ છ-બાર મહિનાની મહેતલ આપે છે. આ બધી અનિશ્ચિતતામાં રાજતંત્ર તૂટી પડે છે. ઈન્દિરા ગાંધીની ધાક હતી તે હવે રહી નથી. એમના સાથીઓમાં કેબીનેટના કે બીજા-કોઈ એવા સમર્થ નથી કે જે નિર્ણય લઈ શકે અથવા ઈન્દિરા ગાંધીને નિર્ણય લેવાની ફરજ પાડી શકે અથવા નિર્ણય લેવામાં મદદ કરી શકે. તેમનું અંતરંગ મંડળ યશપાલ કપૂર, ધવન, ધીરેન્દ્ર બ્રહ્મચારી-એટલી નીચી કોટિનું છે કે એમની સલાહ મુજબ જે કાંઈ થવાનું હોય તે દેશનું દુર્ભાગ્ય લેખાય. જવાહરલાલ નહેર ના છેલ્લા બે વર્ષ ચીની આક્રમણ પછીના નિષ્ક્રિયતાના રહ્યાડીફટ - ઈન્દિરા ગાંધીનું એવું થશે? " એક જ વ્યકિતને માથે દેશના સમસ્ત રાજકારભારને તેમ જ કોંગ્રેસને સંસ્થાકીય બધા બોજો રહે તે કોઈપણ શકિતશાળી વ્યકિત માટે અસહ્ય છે. રાજતંત્રના પ્રશ્ન એાછા મુંઝવનારી નથી. તેમાં કોંગ્રેસ (ઈ)ના આંતરિક કલહો ઉમેરે કરે છે. ઈન્દિરા ગાંધીને પિતાના
પક્ષના સભ્યોને ગંભીર ચેતવણી આપવી પડી છે. આ ફાટફુટ" અને સત્તાની ખેંચતાણીમાંથી ઉપર નહિ આવે તો જનતા પક્ષ જેવા હાલ થશે. કોંગ્રેસ (ઈ) સત્તા પર છે તે દરેક રાજ્યમાં વિખવાદો છે. મુખ્યમંત્રીએ ઉપરથી લાદવામાં આવ્યા છે. તેમને પ્રજામાં કે પક્ષમાં પાય નથી. આ પ્રદેશથી શરૂઆત થઈ છે. મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કોઈ રાજય બાકી નથી. ઈન્દિરા ગાંધીની સ્થિતિ, કદાચ, કહેવાય નહિ અને સહેવાય નહિ એવી છે.
લેકશાહીમાં એકપણાને બદલે બીજો પક્ષ, એક ' નિતાને બદલે-બીજા નેતા, તેનું સ્થાન લેવા તૈયાર હોય એવી પરિસ્થિતિ હોય છે. લીચારી નથી હોતી. આપણે ત્યાં ત્યારે ' એવી પરિસ્થિતિ નથી, કેન્દ્રના મંત્રીમંડળમાં ઇંદિરા ગાંધી પછી નિશ્ચિતપણે નંબર બે કહી શકાય, ઈન્દિરા ગાંધીના અનુગામી કહેવાય, એવી એક પણ વ્યકિત નથી. વિરોધપક્ષો છિન ભિન્ન છે. તેના' આગેવાને -- યશવંતરાવ ચવ્હાણ, જગજીવનરામ, , ચરણસિંહ, વાજપાયી–બધા મૌન છે ૨ાથવા નિરાશાથી નિષ્ક્રિય થયા છે અથવા કોઈ વ્યુહ રચે છે, કાંઈ સમજાતું નથી. પાર્લામેન્ટમાં અને રાજ્ય ધારાસભામાં ધાંધલધમાલ, સભાગે અને અાક્ષેપબાજી સિવાય કાંઈ કામ થતું નથી. વિરોધ પક્ષો અતિ લ. સંખ્યામાં હોવાથી નિષ્ફળતાની હતાશા ૨ાનુભવે છે અને તેથી શાસક પક્ષ અને વિરોધ પક્ષો બિનજવાબદારપણે વર્તે છે. - સા બાબત ઉપર મેં કાટલે ભાર મળે છે શરણ કે જો રાજકીય અસ્થિરતા હશે અને તે ચાલુ રહેશે તે બીજા બધા ઢીમાં અસ્થિરતા રહેવાનો.
આર્થિક સમસ્યાઓ ઉત્તરોત્તર વિકટ બનતી જાય છે. ચીજવસ્તુના ભાવે અસાધારણ વધતા જાય છે. આ સાત મહિનામાં લગભગ ૨૦ ટકા વધ્યા, કેટલીક વસ્તુર રામાં ૫૦ ટકા જેટલા વધ્યા છે. સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબોને મરે છે. કાળા નાણાંને વ્યાપક અનહદ વધ્યો છે. માત્ર ધમકીથી કે કેટલીક ધાડ પાડવાથી 'આ અનિષ્ટ તબુમાં આવે એમ નથી. આવકની ‘રાસમાનતા એટલી બધી વધી ગઈ છે કે લોકો ' બળવે કેમ નથી કરતા તેનું આશ્ચર્ય થવું જોઈએ. સમાજવાદની વાત કરવી હાંસીપાત્ર છે. રૂપિયાનું મૂલ્ય એટલું ઘટી ગયું છે કે આવકની કીંમત નથી રહી. એક સારું ચિન્હ છે કે આ વર્ષે અત્યાર સુધી ચોમાસું સારું છે કે નદીનાં પૂરથી કેટલાક રાજ્યોમાં સારી પેઠે નુક્સાન થયું છે. પણ આર્થિક પરિબળો કાબુ બહારના થયા છે. થીગડાં મારવાથી ૨ાભ ફાટયું છે તે રોકી શકાય તેમ નથી. સંગીન અને અસરકારક પગલાં લેવાની શકિત નથી એમ લાગે છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતી જાય છે. પોલીસના મે અને અત્યાચારે માઝા મૂકે છે. અસામાજિક તત્તનું એર ખાસ કરી ગામડાઓમાં વધતું જાય છે. લોકમાનસ એટલું બધું ઉોજીત છે કે નાની બાબતમાં તેફાને થઈ પડે છે. શહેરોમાં, મજૂરો અને નેકરીયાત વર્ગના મરચા અને કારખાનાઓમાં હડતાળે અને તાળાબંધી સામાન્ય થઈ પડયા છે. ૨.માં મંત્રીમંડળની કોટિ એટલી સામાન્ય છે કે તેને કોઈ પ્રભાવ નથી. જોકરશાહી પ્રધાનની બંસી અથવા અવગણના કરે તેમાં આશ્ચર્ય નથી. ' - આસામ અને પૂર્વાચળમાં આંદોલન સ્થગિત થતાં, હાલ તુરત શક્તિ થઈ છે. પણ આસામને પ્રશ્ન. અતિવિકટ છે. તેને સંતેષ