________________
(6)
પ્રબુદ્ધ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી, શનિવાર તા. ૬-૯-’૮૦થી રવિવાર તા. ૧૪-૯-’૮૦ સુધી-એમ નવ દિવસની વ્યાખ્યાનસભા ચોપાટી ઉપર આવેલા “બિરલા ક્રીડા કેન્દ્ર”ના સભાગૃહમાં યોજવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૩૦ અને ૯-૩૦થી ૧૦-૩૦ સુધી એમ રોજ બે વ્યાખ્યાનો રહેશે. છેલ્લે દિવસે ભકિત-સંગીત છે તે દિવસે ૧૦-૩૦થી ૧૧-૧૫સુધી ભકિત-સંગીત રહેશે. આ વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: વ્યાખ્યાન વિષય જીવનમુકિતને મંત્ર-નમસ્કાર
તારીખ
વ્યાખ્યાતા
શનિવાર
૫૮
તા. ૬-૯-૮૦
તા. ૭-૯-૮૦
તા. ૮-૯-૮°
તા. ૯-૯-૮૦
રિવવાર
સેમવાર
મગળવાર
તા. ૧૦-૯-૮૦. બુધવાર
તા. ૧૧-૯-૮૦ ગુરુવાર
તા. ૧૨-૯-૮૦ શુક્રવાર
તા. ૧૩-૯-૮૦ શનિવાર
શ્રી શશિકાન્ત મહેતા
પૂજ્ય સાધ્વીશ્રી દ્વિવ્યપ્રભાશ્રીજી
શ્રી જગદીશભાઈ શાહ
પ્રે. પુરુષાત્તમ માવલંકર
શ્રીમતી અંજનાખહેન સાનાવાલા
તા. ૧૪–૯–૮૦ રવિવાર
ડો. કુમારપાળ દેસાઇ
વ્યાસ શ્રીપ્રકાશ ત્રિપાઠી શ્રીમતી મૃણાલિની દેસાઇ ડૉ. ધુસુદન પારેખ
પ્રેા. રમેશભાઈ ભટ્ટ
ડા કાન્તિલાલ કાલાણી
ૐ સુરેશ લાલ :
આચાર્યશ્રી ચીનુભાઈ નાયક ફાધર વાલેસ
પ્રેા. તારાએન શાહ
હરમાન હેસ
કર વિચાર તેા પામ
દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમ થન
સામાયિક
મહાવીર, કુષ્ણ અને ગાંધીજી ચાર ચરણાં
ધર્મ અને વ્યવહાર
શ્રી ભરત પાઠક અને કલાવૃંદ
ભકિત સ ંગીત
આ દરેક વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના પેટ્રન સભ્યો, આજીવન સભ્યો, સભ્યો, શુભેચ્છકો તથા સૌ મિત્રોને પ્રેમભર્યું નિમંત્રણ છે. વ્યાખ્યાનસ્થળઃ ખીરલા ક્રિડા કેન્દ્ર – ચેાપાટી
ચીમનલાલ જે. શાહ
સમય : દરરેાજ સવારના ૮-૩૦ થી ૧૦-૩૦
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ડો. રમણલાલ ચી. શાહ
શ્રી મારારજીભાઇ દેસાઇ
તા. ૧-૮-૮૦
ધ અને વિજ્ઞાન અસત્યમેવ ફરતે
ગીતાના સ ંદેશ મૌનની વાણી રામચરિતમાનસ
જ્યાર્જ વાશિંગ્ટન કવર–એક કમ યાગી સુખની શોધમાં
પૂજ્યશ્રી મેાટાનું જીવનકા નિષ્કામ કર્મચાગી
✩
આત્મીયતાભર્યા
જેતરમાં એક સુંદર પ્રસંગ બની ગયો. પેટ્રન સભ્યો નોંધતા
તા રાંધતા જે સુખદ અનુભવ થાય છે તે આ બ્યાન છે. પ્રબુદ્ધ જીવનમાં પેટ્રન મેમ્બરોની જાહેરાત વાંચ્યા બાદ એક સદ્ ગુહસ્થે રૂ।. ૨૫૦૦/- નો ચેક ટપાલમાં અમને મોકલી આપ્યો. ત્રીજે દિવસે તેમનાં ભાઈનો ફોન આવ્યો કે પેટ્રન મેમ્બરશીપ અંગેના મારા ચેક તૈયાર છે, તે સવારે સાથે ચા પીવા આવે. તે ચેક પણ મળ્યો. ત્યારબાદ તેમને આભાર માનવા માટે ફોન કર્યો તેમણે કહ્યું કે, આના માટે આભાર માનવાની કોઈ જ જરૂર નથી, તમા વ્યાખ્યાનમાળા અને પ્રબુધ્ધ જીવન જેવી, લાકોને સાત્વિક ભાથું મળે એવી, પ્રવૃત્તિઓ ચલાવા છેા તેમાંથી ` જીવનનું ભરપૂર પાથેય સૌને મળે છે. અમાએ પેટ્રન સભ્ય તરીકેનું લવાજમ
કે. પી. શાહ મંત્રીઓ, મુખઈ જૈન યુવક સત્ર.
પ્રાત્સાહિક
આવકાર
છીએ.
માલ્યું તે તો અમે અમારે ત્રણ અદા કરી રહ્યા સાથે સાથે બીજા બે ચાર પેટ્રન મેમ્બરો મેળવી આપવાનું પણ વચન આપ્યું.
આવા
આ સઙ્ગસ્થના, પસંશનીય આત્મીયતા, સહ્રદયી સદ ભાવ અને બેનમુન સરળતાના તેમની વાણી દ્રારા ફોનમાં દર્શન થયા. તેમના સક્રિય પ્રેમળ સહકાર માટે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ધનપતિઓ તે ઘણા હોય છે, પરંતુ એ ધનનો સદુપયોગ કરવાની જાગૃતિ તેમ જ તત્પરતાં યારે ધનિકોમાં જોવામાં આવે છે ત્યારે આનંદ થાય છે.
સંપત્તિના સદુપયોગ એ જ માનવજીવનની સાર્થકતા છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ:
મુંબઈ-૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ,
૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૧.