________________
તા.૧-૮૯૮૦
પ્રબુદ્ધ જીવન
શુમાકરનું ચિંતન
હિ
આધુનિક વિશ્વના પ્રાણપ્રશ્નોને વાચા આપવાની જીવનભર જેહાદ ઉપાડનાર મહાન અર્થશાસ્ત્રી શુમાકરનું વલણ તેમના જીવ- નના, અંતિમ દિવસો સુધી ઔદ્યોગીકરણની વિરુદ્ધ અને સાદગીભર્યા મધ્યમ પ્રકારના જીવન તરફી રહ્યું હતું. તેમણે લખેલું છેલ્લું પુસ્તક 'ગૂડ વર્ક (શુભ કાર્યો તેમના મૃત્યુ બાદ પ્રકાશિત થયું છે. તેમાં પણ તેમણે “નાનું તેમ જ સુંદર”ને વિચાર વધુ વેગપૂર્વક ૨જ કર્યો છે. તેમાં તેમણે આ વાતને વધુ તાત્ત્વિક પાશ્ચા ભૂમિ સાથે રજુ કરી છે અને તેમાં ઠેર ઠેર હાસ્યના બંટણા છે. તેમની ‘માનવીય મંત્રવિજ્ઞાનની વાતને તેમણે ખૂબ સાદી છતાં અસરકારક સરખામણી દ્વારા સમજાવી છે.
તેમના નામના ઉચ્ચાર ‘શુમેઈકર” ને “મેચી’ સાથે જોડીને કહે છે . “મારા જેવા નામવાળા . એટલે કે મેચીએ સારા ખેંચી બનવા માટે પગરખાં વિષે બહુ જાણવાની જરૂર નથી પણ પગ વિશે તેને સારું જ્ઞાન હોવું આવશ્યક છે. મોટા શરીરવાળા માણસ માટે બનાવેલા પગરખાં નાના શરીરવાળા માણસને ફીટ થતા નથી. નાના પગને જુદા પ્રકારના, નાના જોડાંની જરૂર પડે છે. નહિ કે, નીચા પ્રકારના. જો કે આધુનિક યંત્રવિજ્ઞાાન ખરેખર તે મેટા માણસે માટે જ જોડાં બનાવે છે. તેને માત્ર મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય તેની સાથે સંબંધ છે.
ઔદ્યોગિક એકમે, શુમારના મતે, વધુ ને વધુ મેટાં બનતા જાય છે. તેમના મત મુજબ આનાં બે કારણે છે – એક પ્રમાણમાં જવું છે અને બીજું વધુ નજીકના વર્તમાનનું.
આપણે ૧૯મી સદીના અનુભવથી “બ્રેઈનવેડ’ થયા છીએ આ સદીની યંત્રવિજ્ઞાનની અપરિપકવતાને કારણે એવું મનાતું હતું કે મોટું તે જ સારું અને મેટાં પાયાના ઉત્પાદનથી જ અર્થતંત્ર સદ્ધર બને છે. પરંતુ હવે આપણી પાસે વધુ ટેકનોલોજીકલ અને વૈજ્ઞાનિક જ્ઞાન છે. જેના વડે આપણે કાર્યક્ષામતાને ભાગ લીધા વિના વસ્તુઓને નાની બનાવી શકીએ છીએ.
હકીકતમાં તે યોગ્ય પ્રકારના સતરની વસ્તુઓ બનાવવા માટે આપણે પ્રાપ્ત જ્ઞાનને કામે લગાડવાનું છે. છતાં સૈકાથી મોટાં તરફની જે ગતિ શરૂ થઈ છે તે ઓછી થઈ નથી અને વસ્તુઓ વધુ ને વધુ જટિલ બનતી જાય છે, વધુ ને વધુ મૂડીની જરૂર પડે છે. આ વલણ એક ઐતિહાસિક અકસ્માતને કારણે વધુ પ્રબળ બન્યું છે. આ અકસ્માત છે મધ્યપૂર્વમાંથી મોટા પ્રમાણમાં મળી આવતું સરનું અને પુષ્કળ ખનિજ બળતણ. આ બનાવ જ છેલ્લા ત્રણ દાયકાની ખોટી યંત્ર વૈજ્ઞાનિક પસંદગી માટે જવાબદાર છે. આને જ કારણે બીજી કેટલીક બાબતમાં પણ મેટી વિકૃતિઓ સર્જાઈ છે.
ખેતીવાડી, વિકસિત દેશમાં તો મોટા પ્રમાણમાં ખનિજ તેલ, પુર નિર્ભર છે. જૈવિક અને યોગ્ય રીતે પાકની ફેરબદલી કરવાની સાચી કૃષિ રીતે તે સાવ વિદાય લીધી છે. શુમાર કહે છે “અર્થશાસ્ત્રીય રીતે કહીએ તે આપણે હવે તેલ જ ખાઈએ છીએ.”
સસ્તા તેલની રેલમછેલને કારણે વાહનવ્યવહાર અત્યંત રાતે રહ્યો અને ઉત્પાદનના મોટા પાયાના એકમેના વિકાસને પોષણ મળ્યું. અમેરિકામાં શકિતશાળી ખનિજ- તેલ સંચાલિત તંત્રની મદદથી માઢ મેટા ફાર્મ બનતા ગયાં છે. આ જ વસ્તુ મોટા મેટા ઔદ્યોગિક એકમેને પણ લાગુ પડે છે. ગામડાંની વસતિ આવા રાક્ષસી શહેરો તરફ ઘસડાયે જાય છે. મહાનગરો વધુ ને વધુ મેટા બનતા જાય છે. જ્યારે નાના અને મધ્યમ કદના શહેરો - નગરોમાંથી રૌતન એકસરતું ચાલ્યું છે.
શુમાકર બૂલે છે કે દરેક વસ્તુ નાના પાયા પર ન બની શકે. બે ઈંગ વિમાનને અને ચંદ્ર પર જનારા અવકાશયાનેને તેઓ દેખીતી રીતે જ અપવાદ ગણે છે, પણ માણસને જેની ખરેખર જરૂર છે તે નાના પાયા પર ન બની શકે તેમ તેઓ સ્વીકારતા નથી. તેઓ માને છે કે, આવી બધી વસ્તુઓ સાદી કરેલી ટેકલોજીની મદદથી ઓછી મૂડી વડે ખૂબ સીધી સાદી રીતે, કાર્યક્ષમ રીતે આત્મનિર્ભર સ્થિતિમાં બનાવી શકાય. આને લાભ નાનાં માણસને પણ મળી શકે.
મોટાપણા પાછળની દોડને કારણે કેટલો બધો બગાડ થાય છે તેનાં કેટલાંક રસપ્રદ ઉદાહરણ આપતા કહે છે. બિસ્કીટની ઢગલાબંધ લારીઓ લંડનથી ગ્લાસગો અને તેવી જ રીતે ગ્લાસગાથી લંડન જય છે. બીજાં ઉપગ્રહના કોઈક જેનારને તે એવો નિર્ણય પર આવવું પડે કે સ્વીકાર્ય ગુણવત્તા પર પહોંચવા માટે ઓછામાં એાછાં છ માઈલની મુસાફરી બિસ્કીટાએ કરવી પડતી હશે. નાનાં એકમે યોગ્ય સ્થળે રચવામાં આવ્યા હોય તે કાર્યશકિત, વાહનવ્યવહાર અને અન્ય ખર્ચને બચાવ થાય છે.
આજ બાબત ઈંટ-કામ સિમેન્ટ, પેટરી અને બીજા ઘણાં માલના ઉત્પાદનને લાગુ પડે છે. ૧૯મી સદીમાં સપ્રમાણ ઈંટોનું કારખાનું દર અઠવાડિયે ૧૦ હજાર ઈંટો ઉત્પન્ન કરતું. સદીના
તે આ ઉત્પાદન અઠવાડિયે લોખ ઈંટાએ પહોંચ્યું. આજના આવા એકમનું ઉત્પાદન અઠવાડિયે ૧૦ થી ૨૦ લાખનું હોય છે. ઈરાનના શાહે તો અઠવાડિયે ૫૦ લાખ ઈંટે ઉત્પન થાય તેવું આયોજન કર્યું હતું. આમ આ ‘મહાકાય- વાદ’ જાયઈન્ટઈઝમ) પોતે જ ઘણી વખત સાધ્ય બની જાય છે. - બીજો દાખલો લઈએ તો ખાંડ - ઉદ્યોગમાં જો શેરડી અને તૈયાર થયેલી ખાંડ અને લાંબા અંતરેથી લાવવાની - લઈ જવાની હોય તો આવા પ્લાન્ટને કોઈ આર્થિક દષ્ટિએ અર્થ નથી. શુમેકરની દષ્ટિએ ભારત સ્થિત નાના પાયાના ખાંડના પ્લાન્ટ વિકાસશીલ દેશ માટે સાચે જવાબ પૂરો પાડનારા છે.
ખેતીવાડી અને શહેરીકરણની રીત પણ મૂળભૂત વિચારણા માગે છે. હકીકતમાં, એમના મતે પુન: વિચારણા ગતિમાન પણ થઈ ચૂકી છે. શુમાકર તેની શરૂઆતની ચોક્કસ તારીખ ૨ાપે છે. ૬ઠ્ઠી ઓકટોબર, ૧૯૭૩ જ્યારે શું આરબ - ઈઝરાયલી યુદ્ધ થયું અને તેલના ભાવ ચારગણો થઈ ગયા હતા. આનંદથી શુમાકર બોલી ઊઠયા હતા-“હવે એ ફરીથી પહેલાંની જેમ નહિ જ થાય.” શુમાકર આજીવન આધુનિક યંત્રવિજ્ઞાન અને મોટા ઉત્પાદનની ઊંદરદોડના સખત ટીકાકાર રહ્યા હતા. ૧૯૫થી તેમણે સસ્તા મધ્યપૂર્વ દેશના ખનિજ તેલ પર વધતા જતાં પરાવલંબનની કડક આલોચના કરી હતી. અણુશકિતને, ઉર્જા શકિતના પ્રશ્નને હલ કરતી જડીબુટ્ટી ગણનારાની ટીકા કરીને તેમણે તેમના વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ૧૯૭૭માં અપાયેલા તેમના અંતિમ ભાષણોમાંના એક ભાષણમાં તો તેમણે કહ્યું હતું કે, ખનિજ તેલના ભાવો વધુ ઊંચા જશે. જ્યારે ઓપેક દ્વારા પુરવઠામાં વધુ ને વધુ કાપ આવતો જશે. આપણે જાણીએ છીએ કે આ આગાહી સાચી પડી છે.
શુમાકરે ભારપૂર્વક કહ્યું હતું કે, ધનિક દેશને નવા યંત્ર વિજ્ઞાનની અત્યંત જરૂર છે જે કાર્યક્ષમ, નાના પાયા પર અને મૂડી બચાવનાર હોય અને વાતાવરણને દુષિત કરનાર ન હોય. આને કારણે તેઓ બેકારી, ફ_ગા, કંટાળાજનક કામને કારણે વધતે જતો મજુરોને અસંતોષ અને પ્રકૃતિની સંપત્તિને દુવ્યય વિ. પ્રશ્ન સહેલાઈથી હલ થશે.
‘ગૂડ વર્કમાં શુમાકરે સુંદર વિચાર આપ્યા છે. આધુનિક જગત આજે જે વસ્તુને અવગણે છે. તેના તરફ ધ્યાન દોરતા શુમાકર લખે છે કે, કામની શી અસર કારીગર પર થાય છે તે જેવું જરૂરી છે. શુમાકરના મતે સારું કામ તેને કહી શકાય છે આ ત્રણ શરત પૂરી કરે: જ (૧) આ કામ દ્વારા જરૂરી અને ઉપયોગી માલ. અને સેવા પેદા થતી હોય.
(૨) દરેક કારીગરને તેની શકિત અને નિપૂણતા ઉપયોગવાની અને વિકસાવવાની તક મળે.
(૩) આપણને તેના દ્વારા સેવા કરવાને, સહકાર આપવાને મેકો મળે .
સ્વાભાવિક રીતે જ આ નાના પાયાના એકમમાં જ થંઈ શકે. શુમાકરના વિચારોને વધુમાં વધુ સંદલ મૂડીની દષ્ટિએ ગરીબ, વધુ વસતિવાળા અને વિકાસશીલ દેશો માટે છે
એક જગ્યાએ બ્રિટનની ખેતીની આલોચના કરતા તેમણે કહ્યું : “બ્રિટનને ખેતી પોસાય ખરી?” આ દોત્રમાંના લાંબા