________________
૫૨
તા. ૧-૮-૮૦
માત્ર કાયદાથી દારૂબંધી પૂરી સફળ થાય એવું કોઈ કહેતું નથી. મળવાનો સંભવ વધુ છે. એટલે દેવું માફ કરવાની જે રાહત લોકમત જાગ્રત ન હોય, તેના પ્રત્યે નફરત પેદા ન થાય, ધૃણા ન મળશે તેના રૂપિયા આના પાઈમાં ફાયદા કરતાં લીધેલું તે દૂધે. થાય, પ્રતિષ્ઠા ગુમાવાય નહિ, ત્યાં સુધી માણસને શરમ આવે નહિ. ધોઈને પાછું આપવું જ જોઈએ એવી લોકમાનસમાં દઢ થયેલી કાયદો અમુક અંશે અટકાવી શકે. માણસ ચરી કરે છે, કાયદો દેવા
નીતિ ઢીલી પડશે તેથી તેનું નુકશાન ઘણું મોટું હશે. છતાં ચોરી થાય છે, તેથી કાયદો રદ કરતા નથી, તેને સખત બનાવીએ
ખરેખર તો કુદરતી આફમાં ખેડૂતને ખેતીમાં થતું છીએ. તેને બરાબર અમલ કરીએ છીએ. ચોરી કરવાની જરૂર ન
નુકસાન સરકારે ભરપાઈ કરી આપવાની કંઈક વ્યવસ્થા કરવી રહે, ચોરી કરવાની તક ન મળે એવું કરીયે છીએ. ઘરબાર કે કબાટે
જોઈએ. પણ એને તો કોઈ સરકાર વિચાર જ કરતી નથી.
બે વરસ પહેલાં સાબરમતી નદીના વધારાના છોડાયેલા પાણીથી ઉઘાડા મૂકી જતા નથી. ઉઘાડા હોય તે લાલચ વધે. તેને ગુન્હો
ભાલ નળકાંઠાની ખેતીને કરોડ રૂ. જેવું નુકસાન થયું હતું. ખૂબ ગણવામાં આવે તો ભય રહે. તેમ દારૂનું પીઠું ઘરઆંગણે હોય તે
ઉહાપોહ થયા પછી પ્રશ્નનું વાજબીપણું સ્વીકારીને સરકારે એક દારૂ પીવાનું મન થાય. દારૂ મેળવવું અઘરું હોય, ગુન્હો હોય તો
તપાસ સમિતિ નીમી પણ છેવટે તો એ બધું જ અભરાઈ પર માણસ મનને વાળી લે. દારૂબંધીના કાયદાનો સર્વ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ચડાવી દેવામાં આવ્યું. ખેડૂ તેને એક પૈસાની પણ મદદ ન કરી. અમલ થાય તો ઘણાં અંશે અંકુશમાં લાવી શકાય. દારૂબંધી સંપૂર્ણપણે દેવું માફ કરવા જેવા રાહતના ટુકડા ફેંકીને ખેડૂતને લાચાર સફળ કરવા શયદાની જરૂર છે.
પાંગળો અને માગણ મનોવૃત્તિનો બનાવવાની નહિ, પણ દેવું જ પણ કાયદા સાથે લક્ષ્મત કેળવવાનું મોટું કામ રહે છે. નિષ્ઠાવાન, ,
ન થાય એવી સદ્ધર અને સ્વમાનભરી સ્થિતિમાં ખેડૂત આવે અને સેવાભાવી, સામાજીક કાર્યકર્તાઓ, સમપર્ણની ભાવપૂર્વક આ કામ
ખેડૂતના સાચા હક્કનું છે તે એને મળે એવી નીતિ અપનાવવા
માટેના સરકારે આયોજન અને ભાવનીતિમાં મૂળભૂત પરિવર્તન ઉપાડી લે તો વધારે સફળતા મળે. સરકારની માત્રટીકા કરવાથી આ કામ
કરવાની જરૂર છે. થશે નહિ, ૯૦ ટકા લોકશિક્ષણથી જ થાય, કાયદો ૧૦ ટકા મદદ કરી
'અંબુભાઈ શાહ શકે. સામાજીક વાતાવરણ એવું ઉત્પન્ન થવું જોઈએ કે દારૂ પીવામાં
નોંધ: શરમ લાગે, તેરી થતી હાનિની પ્રતીતિ થાય, તેના કારણો દૂર,
- મહારાષ્ટ્ર સરકારે, નાના ખેડૂતોનું લગભગ ૪૯ કરોડનું કોકરવામાં આવે, આ મહાન લઈ લોકોએ પિતે કરવાનું છે. હું દટપણે ઓપરેટીવ સોસાયટીનું ધીરાણ અને દેવું માફ કરવાની જાહેરાત માનું છું કે આ દિશામાં સૌથી અસરકારક કાર્ય ધર્મગુરૂઓ અને કરી છે. આ દેવું પોતે ભરી દેશે. એમ કહ્યું છે. સાધુ સંતો કરી શકે. આપણા દેશમાં આ વર્ગનું જે સ્થાન છે તે બીજા રીઝર્વ બેંકે આ સામે સખ્ત વાંધો લીધો છે. આ બાબત કોઈનું નથી. ગીતા પ્રવચનો કે ભાગવત કથા કરતાં આ કામ કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ છે. તેના આર્થિક અને નૈતિક ઓછા મહત્ત્વનું નથી. સહજાનંદ સ્વામીએ વ્યાપક રીતે તે કરી બને પાસા વિચારવા જેવા છે. બતાવ્યું. આપણા દેશમાં બીજા દેશો કરતાં દારૂબંધી કરવી, પ્રમાણમાં તે સંદર્ભમાં અંબુભાઈ શાહને આ લેખ મનનીય છે. મુનિશ્રી, સહેલું છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કાર, દારૂને નિધિ કરે છે. સંતબાલજીના ભાલનળકાંઠા સંઘના મુખપત્ર પ્રયોગ ઈસ્લામ દારૂ નિષેધ કરે છે. જૈનધર્મ દારૂને નિષેધ કરે છે. ખાસ દર્શનમાં આ લેખ પ્રકટ થયું છે. શ્રી અંબુભાઈ ઘણા અનુભવી કરી ગુજરાતમાં, જૈન, વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયની અને નિષ્ઠાવાન કાર્યકર છે. ગામડાઓના ખેડૂતોનો તેમને વિશાળ પ્રબળ અસર છે, તે જાગ્રત કરવી જોઈએ. જૈન સાધુ સાધ્વીને હું અનુભવ છે. તેમણે આર્થિક અને નૈતિક બંને દષ્ટિથી સરકારના બહુ આગ્રહથી કહી શકતો નથી. કારણ, આવી પ્રવૃત્તિ કરવી તેમનાં આવા પગલાનું પરિણામ સં૫માં સરસ રીતે બતાવ્યું છે. માત્ર, લેહીમાં, પરંપરામાં નથી. મંદિરો અને ઉપાયોની બહાર તે કદી જોકપ્રિય થવા માટે સરકાર આવું પગલું ભરે ત્યારે લોકહિત જેને હૈયે છે નીકળ્યા નથી. હવે સમય બદલાયો છે. વિદેશમાં જઈને જૈન ધર્મને એવા સેવાભાવી સામાજિક કાર્યકર શું વિચારે છે તે જાણવા જેવું છે. પ્રચાર કરવાની મહત્વાકાંક્ષા કરતાં આ દેશમાં સંયમધર્મને
- ચીમનલાલ ચકુભાઈ શાહ ચરિતાર્થ કરવાનો સમય આવી પહોંચી છે. મુની સંતબાલે થર્ડ કરી બતાવ્યું. સર્વોદય અને રચનાત્મક કાર્યકર્તાઓ સંમેલન કરી સરકારી ટીકા કરવા કરતાં સમર્પણપૂર્વક આ કામમાં લાગી જાય
જન કલ્યાણ એક પબ્લિક ટ્રસ્ટ છે. તેના મુખ્ય સંચાલક શ્રી તો સરકાર શું કરે છે તેની બહુ ચિન્તા કરવાની જરૂર નથી. સહજા
કે.કે. મોદી છે. સંસ્થા પછાત અને મધ્યમ વર્ગ માટે અને આદીવાસી નંદ સ્વામીને સરકારની મદદની જરૂર નહતી પડી. હું અંત:કરણ
ગામને દત્તક લઈ માર્ગદર્શન આપી વધારે ઉત્પન્ન કરતા સ્વાશ્રયી પૂર્વક માનું છું કે માણસને આ વ્યવસનને ભેગ બનતા બગાવી
બનાવે છે. શકીએ અને તે લોકકલ્યાણનું સૌથી મોટું કામ છે.
થોડા સમયથી તેઓ તરફથી એક ગુંથણનું શિક્ષણ આપતો ર૭–૭-૮૦
ચીમનલાલ ચકુભાઈ નાના હાથ મશીનથી ચાલતો મફત વર્ગ ચાલે છે. જેમાં મધ્યમ
- વર્ગની બહેને ૪૦ દિવસને ફોર્સ શીખીને આશરે રૂ. ૪૦૦થી રૂ. ૧૦૦૦ સુધી પણ કમાઈને પિતાના કટુંબને મદદગાર થવાની
લાયકાત મેળવે છે એવો શ્રી મેદીને દાવો છે. તેઓની જાતી દેખરેખ મહારાષ્ટ્ર સરકારે નાના અને સીમાન્ત ખેડૂતોનું સહકારી મંડ
નીચે બે શિક્ષિત બહેનો વર્ગનું સંચાલન કરે છે. હંમેશા ત્રણ બેચમાં
વર્ગ ચલાવાય છે. ળીઓનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર પણ
- રવિવારસિવાય વર્ગને સમય બપોરે ૧૨-૩૦ થી ૨-૦૦, કંઈક એ દિશામાં વિચારે છે એમ છાપાં બોલે છે. આજીવિકાના
૨-૦૦ થી ૩-૩૦, અને ૩-૩૦ થી પ-૦૦ છે. ટૂંકા સાધનોવાળા કે સાવ સાધનવિરોણા ગરીબ લોકોને મદદ કર
ઠેકાણું: માટુંગા (સે) સ્ટેશન નજીક ચંદાવરકર રોડ, નપુ હાલની વાની સરકારની આ નીતિ અભિનંદનને પાત્ર છે. રેલ, કમોસમી
બાજુમાં માતુશ્રી વેલભાઈ સભાગૃહની ઉપર ત્રીજે માળે. વરસાદ, અતિવરસાદ, અછત, દુષ્કાળ હીમ, જીવાત રોગ વગેરે - આ સંસ્થા રસ ધરાવતી સુખી વ્યકિતઓના દાનથી ચાલે કદરતી આફતોથી ખેતીને થતું નુકસાન . તેમજ, ખેત- છે અને મધ્યમવર્ગના મોંઘારતમાં પીડાતા કુટુંબને કાંઈક અંશે પેદાશના અતિ નીચા ભાવ અને વ્યાજને ભારે જ ખેડૂતને મદદગાર થવાના આશયથી ચલાવાય છે અને કામ શીખી લીધેલને દેવાદાર બનાવે છે. આવા ખેડૂતે અવશ્ય મદદને પાત્ર છે. જરૂર હોય તે બેંક પાસેથી મશીન અને ઉન વગેરે સાધન વસાવા પરંતુ મદદ કરવાની આવી રીતે સરવાળે અને લાંબે ગાળે ફાયદો લોન આપવાની વ્યવસ્થા અને તૈયાર કરેલ માલને વેચવા માટે કરશે કે કેમ? અથવા ફાયદાને બદલે નુકસાન કરશે? એવો સવાલ સગવડ કરી આપે છે. વિચારવા જેવો છે.
મશીન ઉપર સહેલાઈથી, સુંદર-ફેન્સી વસ્તુઓ બને છે. દેવું થવામાં કુદરતી અને સંજોગાધિન આવાં કારણો
જે શ્રી મોદી દેખાડે છે અને જોઈતું માર્ગદર્શન આપે છે. | સિવાય બીજા કારણો પણ હોઈ શકે છે કે જે કારણે દેવું કરવા
મેં આ વર્ગનું કામ જાતે જોયું છે. અને બીજા ઇંગ્લિશ માટે કે દેવું બાકી રાખવા માટે વ્યાજબી ન પણ હોય. .
પત્રના રીપોટરે તેમના ડેઈલી પત્રમાં નોંધ લીધેલ છે..
જરૂરતમંદ ભાઈ-બહેનોને સ્ત્રી-સંસ્થાના સંચાલકોને કામ . : વ્યકિતગત ગુણદોષ ન જોતાં એક સપાટે સમૂહમાં તમામનું જોવા અને તેને લાભ લેવા વિનંતી કરું છું. દેવું માફ કરવાથી લીધા પછી પાછું નહિ આપવાની વૃતિને ઉત્તેજન
રામદાસ પ્રેમજી કાચરીયા
જોયેલું અને જાણેલું
મફત ગુંથણ વર્ગ
દેવું માફ નીતિ, સાફ તો નહિ કરે ને?
-