________________
Regd. No.:MH. Dy South 54
Sી
કે
*, * . . .
. .
. . 1
t
s a
Cળ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ . વર્ષ ૪૪: અંક: ૧
૧
-
, : "
મુંબઈ જેન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર - 1/
મુંબઈ, ૧ ઓગસ્ટ, ૧૯૮૦ શુક્રવાર , જાપાન વાર્ષિક લવાજમ સં. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
-
ર ક તત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ '
' સહતંત્રી રમણલાલ ચી. શાહ
ચેન
**આ વિધિપર હું લખું છું ત્યારે ઘણને એમ લાગશે કે નિરે ઉગી છે, કેટલાકને લાગશે કે આ વિષયે જેટલું કોકાય છે. બધું અનેક વખત કહેવાનું છે, નવું કાંઇ કહેવાં જોઈ નથી. વાત સાચી છે, પણ જે વસ્તુ કરવા જેવી છે, થેલા જોયોતે ન થતી હોય તે તેને વિશે ફરી ફરી લખવું જોઈએ. આપણી જાતને યાદ દેવડાવવું જોઈએ કે કરવાનું આપણે કરતા નથી.' '
* ' મેટા ભાગના લોકો આ વિષયે ઉદારહીન છે અથવા તેમને શ્રદ્ધા નથી. ઘણાં લોકો માની બેઠા છે કે, સંપૂર્ણ દારૂબંધી શકયા નથી. દારૂબંધીથી નિપજતાં અનિષ્ટો છાપરે ચડી. પિોકારવામાં આવે છે. વધારે પડતા બતાવવામાં આવે છે. વર્તમાનપત્રો ખાસ કરી અંગ્રેજી વર્તમાનપત્ર એક અથવા બીજી રીતે દારૂબંધી, વિર દ્ધ સતત પ્રચાર કરી રહ્યા હોય છે. : દારૂબંધીની વાત કરે. તેમને, કાં તે શેખચલ્લી ગણવામાં આવે છે અથવા તેમની
મશ્કરી થાય છે. . . . . ' . ': , " . " " . " "બધીજ સ્વંતત્રતાની લડત કરી તે માત્ર રાજકીય સ્વત્રતા મેળવવા નહિ પણ સાર સ્વરા જ–સુરાજ્ય, જેને ગાંધીજીએ
છે જેમાં લોકોની આર્થિક આબાદી અને નૈતિક ઉનત હોય એવું સ્વરાજય મેળવવા લડત કરી હતી. તે માટે તેમણે રચનાત્મક કાર્યક્રમ આપ્યો. ખાદી, ગ્રામોદ્યોગ ' સાથે દારૂબંધી અને અસ્પૃશ્યતાનિવારણને અગ્રતા આપી. એટલું જ નહિ પણ દેશના બંધારણમાં, રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેને સ્થાન આપ્યું અને તેને અમલ કરવાની રાજપની ફરજ બનાવી: Directive principles of state policy are fundamental in the governance of the state. ''
" દારૂના વ્યસનથી આર્થિક અને નૈતિક ભયંકર વિનાશ થાય છે તે વાતને કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી દારૂથી માણસના મન, બુદ્ધિ અને શરીરના વિનિપાત થાય છે, કુટબનું સત્યાનાશ વળે છે, . ગુન્હાઓ વધે. છે, એ હકીકતો કોઈ પણ સહૃદયી વ્યકિતને, સમાજનું હિત હૈયે હોય, લોક કલ્યાણની ભાવના હોય, તેને ભારે આંચ આપ્યા વિના રહે નહિ. રાપણું હૃદય નઠોર થઈ ગયું છે, બુદ્ધિ બહેર મારી ગઈ છે, ઉધાડું અધ:પતન આપણે જોઈ શકતા નથી. કે .
સંપૂર્ણ દારૂબૅધીની કોંગ્રેસની નીતિ, વર્ષો સુધી રહી છે. ઘણાં રામે તે વિષે કાયદાઓ કર્યા છે. તેને નિખપૂર્વક અમલ થયો નથી. તેને નિષ્ફળ બનાવવામાં પોલીસને સૌથી મોટો ફાળો છે. પોલીસને ચાર મુખ્ય કારણ રહ્યું છે. તેને અમલ કરનાર મેજીસ્ટ્રેટને તેમાં શ્રદ્ધા નથી, રાજ્યકર્તાઓને શ્રદ્ધા નથી. તેમાંના કેટલાંય પોતે દારૂના વ્યસની હોય છે. શિક્ષિત સમાજ આ વ્યસનને ભોગ બનેલું છે. મેટા વકીલોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે અમને ઉપદેશ આપનાર તમે કોણ? અમારો હિત અમે નથી જાણતા?,
કેટલાકે એમ કહે છે કે, મનુષ્ય સ્વભૉવ જ એવો છે, તેને તમે સુધારી શકવાના નથી. આ પ્રયન મિથ્યા છે. . . . . .
સંપૂર્ણ દારૂબંધીને અમલ કરવો સહેલું નથી એ વાત સાચી છે. મનુષ્યની નિર્બળતાં જાણીતી છે. He has to be: helped against himself કોઈપણ આદર્શના રાંપૂર્ણ
પણે અમલ કરી ન શકીએ તેથી તેને પૂરો છોડી દેવે તેમાં માનસિક નિર્બળતા છે, મનુષ્યની શુભંવૃત્તિમાં અકાદ્ધા છે. તેને માટે પૂર્ણ પુરું પાર્થ કર જોઈએ, સમયે સમયે કરવો જોઈએ, સતત’ કરવો જોઈએ. તેમ થાય તો મહદઅંશે સફળતા મળે એવો અનુભવ છે.'' '' - કોંગ્રેસ (ઈ) ના ચૂંટણી ઢંઢેરોમાં જાહેર કર્યું છે કે દારૂબંધીની નીતિ વ્યવહાર બનાવવામાં આવશે. આ વ્યવહાર એટલે શું તેની નીતિ અહી બનાવામા કોઈ સ્પષ્ટતા નથી, પણ તેને અર્થ એમ છે કે તેને એવી કીલી. બનાવવામાં આવશે કે. લગભગ રદ થાય. વ્યવહાર તાને નામે Pragmatism, ઘણાં પાપ કરી શકાય છે. .!, ': તા: : :
- હવે ગુજરાતે રાજ્યમાં કોંગ્રેસ (ઇ) ની સરકાર છે. તેણે તેનાં ચૂંટણી ઢંઢેરા : મુજબ દારૂબંધીની નીતિ : વ્યવહાર બનાવવા જાહેરાત કરી છે. પરિણામે તપાસવા એક સમિતિ નીમવામાં . આવશે એમ કહેવાયું છે. દારૂબંધી સફળ કેમ ન થઈ તેના કારણો શૈધવાને બદલે, દારૂબંધીના પરિણામો શોધવા નીકળ્યા છે. હજી તો દારૂબંધીને નિષ્ફળ બનાવી છે તેમણે આ પરિણામને જગજાહેર કર્યા છે. 'મેટ પાયાં. ઉપર ગેરકાયદેસર દારૂ ગાળવાનું, ગુહા ધંધવાનું પોલિસને બ્રણચાર વધવાનું,' કાયદાની હાંસી થાય એવી પરિસ્થિતિ સર્જવાનું, કરેની આવક " ગુમાવવાનું, આ બધું જંગ જાહેર છે. માટે સમિતિ નીમવાની જરૂર નથી. આ બધું અટકાવવું કેવી રીતે તે શોધવાની જરૂર છે, પણ તે કરવું નથી. માણસને દારૂના વ્યસનમાંથી મુકત કરાવી શકીએ તો સમસ્ત સમાજને આર્થિક અને નૈતિક લાભ કેટલે થાય તેને વિચાર કરવો નથી. આ વિષયે જ જે કાંઈ કહેવા જેવું છે તે જસ્ટીસ ટેકાંદની-સમિતિએ મેટાં ગ્ર આપી કહ્યું છે, " હવે તે પ્રશ્ન એટલો જ છે કે આ કરવું છે કે નથી કરવું? ' . ' , માણસની નિર્બળતા નવી વસ્તુ નથી. યાદવ કુળને વિનાશ - 'દારૂથી થર્યો. દારૂના વ્યવહાર હવે દુનિયામાં વ્યાપક થતો જાય છે.' યુવાન પેઢીમાં. વધતો જાય છે. ગરીબમાં વધતું જાય છે. સ્ત્રીઓમાં વધતો જાય છે. દારૂપીવામાં શરમ નથી માનતા એવાં દેશમાં પણ એટલે બધે વ્યાપક થયો છે કે, તે દેશે પણ ચિંતિત છે. કહેવાતાં શિકિત વર્ષે તેને પ્રતિષ્ઠા ” આપી છે. , , , : - માણસ, દારૂના વ્યસનમાં પડે છે તેના અનેક કારણે છે. દેખાદેખીથી શરૂ થાય. દુ:ખ, ભુલવા તે તરફ વળે.. પ્રતિષ્ઠા ગણીને તેમાં પડે. કેટલેક વખત થોડી ઉરોજંના મળે છે તેથી તે તરફ આકર્ષાય. દારૂથી માણસ પિતાની જાતને ભૂલી જાય છે અને થે વખત લહેરમાં આવી જાય છે. પિતાના મને ઉપરને સંયમ-કાંબું, ગુમાવે છે. નશો ઉતરી જાય પછી થતા વિષાદ અને વ્યથા, કોઈક વખત તેને રોકે છે, પણ વ્યવસનને એટલે ગુલામ બને છે કે વખત થતાં તે ફરી ધકેલાય છે. ઇચ્છા શકિત ગુમાવી બેસે છે, વ્યસન વધતું જાય છે. કેટલાક એવી સુફયાણી દલીલ કરે છે કે અમે મર્યાદિત રીતે પીએ છીએ. તેથી કોઈ નુકસાન થતું નથી અને એમ પણ કહે છે કે શરીરને ફાયદો રહે છે, . શકિત આપે છે. પોતાની જાતને છેતરવામાં માણસ જેવું કુશળ પ્રાણી કોઈ નથી. ભગવાને તેને બુદ્ધિ આપે છે, પોતાના દેશને બચાવ કરવા તેને ઉપયોગ કરે . છે. ', ' ' '' ... ' ', ': ' ' + 1 ' ', ' '