________________
૫૪
,
પ્રબુદ્ધ જીવન
- તા. ૧-૮-૮૦
સંઘના પેટ્રન મેમ્બરે
અનુભવના નિચેડ રૂપે તેમણે કહ્યું, “ના, બ્રિટનને ખેતી નહિ પણ માત્ર બાગાયત પોષાય” આ બાબત તરફ ભારતે પણ ધ્યાન આપવા જેવું છે. ભારતમાં આપણને ઓછું ઉત્પાદન આપતી, પર પરાગત ખેતીને આધુનિક વિજ્ઞાનના ઉપયોગવાળા બાગાયતમાં પરિવર્તિત કરવાની આવશ્યકતા છે. શુમાકરના વિચારો નિ:શંકપણે સર્જનાત્મક અને નવીન છે. એમણે પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેના કરતાં ય વધારે પ્રશ્નો ઊભા કર્યા છે. આ પ્રશ્નના ઉત્તરો ખેળવાની આપણા બધાંની જવાબદારી છે. તેમના વિચારો અને માર્ગદર્શનની ખાટ આપણને વધુમાં વધુ એ સદીના અંતમાં જણાશે.
છે. બી. એસ. નિમાવત
ગતાંકમાં શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન મેમ્બરના ર૫ નામે સુધીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ થયેલા પેટ્રન મેમ્બરોના નામે અમો સહર્ષ નીચે પ્રગટ કરીએ છીએ.
સંઘ પ્રત્યે આદર ધરાવતી વ્યકિતઓની સંખ્યા મોટી છે અને તેમાંથી જે વ્યકિતઓને અમને પ્રેમળ સકીય સહકાર મળી રહ્યો છે તેમને અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
પત્નીઓ યુનીલીવર (Unilever ) ઈંગ્લાંડની એક માતબર બહુરાષ્ટ્રીય કંપની છે. એના ઉચ્ચ અધિકારીઓ વિચારક, બાહોશ અને દૂરદર્શી હોય છે.
હિન્દુસ્તાન લીવર, એ કંપનીની આપણા દેશની આવૃતિ છે. એના વડા શ્રી થોમસે ગયા જનમાં કંપનીની વાર્ષિક સભામાં જે ભાષણ કર્યું તેને મોટા ભાગ તે ધંધાદારી છે, પણ તેમાં તેમણે એક ઠેકાણે પત્નીઓ વિશે ઉલ્લેખ કર્યો છે તે જાણવા જેવો છે. કંપનીઓને હિ’ એ મથાળા નીચે એમણે લખ્યું છે તે આ પ્રમાણે છે.
અમોને પૂરી શ્રદ્ધા છે કે અમારા સે પેટ્રન મેમ્બરોના લક્ષ્યાંકને બને તેટલું જલદી પૂરો કરવામાં અન્ય વ્યકિતઓને પણ અમને સહકાર મળી જ રહેવાનું છે. મિત્રોને વિનંતિ છે કે આપ પેટના મેમ્બર તરીકે આપનું નામ મોકલી આપી તેમ જ આપના વર્તુળમાંથી પેટ્રન મેમ્બર મેળવી આપી આપને પ્રેમાળ સહકાર આપે. પેટ્રન મેમ્બરોના નામે ૨૬ શ્રી કરસી કે. શાહ ૨૭ શ્રી કરસી ભુલા ભાઈ વીરા ૨૮ શ્રી રમેશભાઈ શેઠ ૨૯ શ્રી લીલાધર પાસુ શાહ ૩૦ શ્રી ચન્દ્રકાન્ત દીપચંદ શાહ ૩૧ શ્રી મહીપતરાય જાદવજી શાહ ૩૨ શ્રી સી. યુ. શાહ ૩૩ શ્રી જયંતિલાલ પ્રેમજી સાવલા ૩૪ શ્રી કાતિલાલ છગનલાલ શાહ ૩૫ શ્રીમતી કંચનબહેન એલીવર દેસાઈ ૩૬ શ્રી વિનુભાઈ ઉમેદચંદ દોશી ૩૭ શ્રી યશવંતભાઈ દાદભાવાળા
જ્યોતિ
–
અમારી કાર્યપ્રણાલીમાં એક અગત્યને ભાગ કે પત્નીના સ્થાન વિશે છે. તમે કોઈ જ અમારી પત્નીને મળતા નથી અને તેમને કોઈને તમે પગાર આપતા નથી. પણ હું તમને ખાત્રી આપું છું કે, જે તમારા બોર્ડના સભ્યો છે, તેમની કાર્યકુશળતામાં તેમની પત્નીઓને મોટો હિસ્સો છે. અમે કાંઈ મોટા સમાજધુરંધરો નથી. અમે અમારું ગૃહજીવન, બીજા માણસો જેવું જ સામાન્ય જીવન જીવીએ છીએ. તેમના પતિ ઘણા લાંબા કલાકો કામ કરે તે તેમને સહી લેવું પડે છે. તે ઉપરાંત પુરુષે પોતાનાં બાળકો તથા ઘરસંસારની ઘણી બાબતોમાં પોતાની જોખમદારી તેમની પર નાખી દે છે અને સૌથી મોટું તે એ છે કે, પત્ની જ એક એવી વ્યકિત છે કે તેની સાથે તે નિષ્ફળતાએ, ચિંતા, દ:ખની લાગણીઓ અને ભાવી આશાના આનંદની વાત કરી શકે છે. છતાં આ દેખાતી શાંત નારી, જેને ઘણી જોખમી માહિતી અને લાગણીઓ સહજમાં જાણવા મળે છે તે જો આને આધારે કાંઈ કરે અથવા કરી બેસે તે પતિને પસ્તાવાનો વખત આવે. પણ પિતાના મનની શાંતિ અને સ્વસ્થતા ખાતર અને પોતાની લાગણીઓ પત્નીને કહેવી પડે છે. તેથી પત્ની પર ઘણે બધો બોજો અને જોખમદારીચો આવી પડે
>> પ્રેમળ
તા. ૧-૬-૮૦ના અંકમાં પ્રગટ કરેલા નામે પછી પ્રેમળ જયોતિને નીચેની વિગતે રકમ ભેટ મળી છે. આ પ્રેમાળ દાતાઓને અમે આભાર માનીએ છીએ.
દત્તક બાળક અંગે : ૪૦ શ્રી આશીતાબેન કે. શેઠ ૪૦૦ એક ભાઈ તરફથી.
પ્રેમળ જાતિને મળેલી ભેટ ૧૦૦૧ શાહ લીલાચંદ કકુરાંદ પરિવાર–jધરા' . પ00 શ્રીમતી કાંતાબહેન કે. ઝવેરી, અમદાવાદ ૫૦ મે. રાયચંદ એન્ડ સન્સ ૨૫૧ શ્રી હીરાલાલ નંબલાલ ડગલી ૨૫૧ , દેવચંદ રવજી ગાલા ૨૫૦ , શાંતિલાલ ગોક્લદાસ જરીવાલા ૧૦૧ સ્વ. શાંતિલાલ કસ્તુરચંદ કોઠારીના સુપુત્ર
અનિલકુમારના લગ્ન પ્રસંગે. ૫૧ છે એક સન્નારી ૫૦ , જયમતિબેન રતનચંદ પારેખ ૧૧ , શકુંતલાબહેન શાહ - તા. ૧લી જૂનના અંકમાં રૂા. ૮૦0 બે દત્તક બાળકોના અને રૂા. ૨૦૧) પ્રેમળ જ્યોતિના ભેટના જે શ્રીમતી મધુબહેન હ. પરીખને પ્રગટ કરવામાં આવેલ તે “પરીખને બદલે શ્રીમતી મધુબહેન હ. “પારેખ વાંચવું.
આ ઉપરાંત કેટલાંક ઉંમરલાયક સંતાને સિવાય પત્ની જ એક એવી વ્યકિત છે કે જે પતિને મનદુ:ખ લગાડયા સિવાય તેની પણ શું ત્રુટિઓ છે તે કહી શકે. કારણકે પતિ પણ પિતાના અંતરના ઊંડાણમાં સમજે છે કે, પત્ની પોતાના પતિને પૂજે છે અને તે આનંદમાં રહે અને સફળતા મેળવે એમ જ ઈચ્છે છે.
તેથી આપણે સૌએ આ વાત સમજી લેવી જોઈએ કે પત્ની એ પતિનો સબળ આધારસ્તંભ છે. ચાલુ પુસ્તકો ગમે તે લખે કે કહે પણ જેમ જેમ પતિ સમાજમાં આગળ વધતો જાય તેમ તેમ પત્રીની બુદ્ધિ અને શકિત પર તેને વધુ ને વધુ આધાર રાખવો પડે છે. સમાજના સમજુવર્ગ સાથે કામ પાડવામાં પત્નીના સ્થાનને સ્વીકાર એ ઘણી અગત્યની વાત છે.”
કપડાંની જરૂર છે સાડીઓ તેમ જ ધોતિયાની, ખાસ કરીને સાડીઓની, ખૂબ જ જરૂર છે, તે સંઘના કાર્યાલયમાં સાડીઓ મેક્લવા વિનંતી છે.
ખાર; ૨૪-૭-૮૦
– શાંતિલાલ હ. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુયક સંઘ