________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭- ૮૦
ભૃગુરાય છે લાં કેટલાક વખતથી મારા લેખનકાર્યમાં સતત રસ : અમારું લક્ષ્યાંક સે પેટ્રન બનાવવાને લગતું છે. સંઘ પ્રત્યે લેતા હતા. કંઈ નવું લખ્યું હોય તે તરત એમને 'બતાવતે. એના વિશાળવર્ગની સંભાવના છે. અમારી અંતરની ઈચ્છા એવી છે ઉપર એમની નજર ફરી જાય એટલે મારો આત્મવિશ્વાસ વધતે. કે આપની પાસે અમે આવીએ તે પહેલાં જ આપ આપનું તેમનાં સૂચને, મામક અને મૂલ્યવાન રહેતાં “Buddhism નામ મોકલી આપી અમને પ્રોત્સાહિત કરો. વિશેની મારી અંગ્રેજી પુસ્તિકા ચીવટપૂર્વક વાંચી જઈને સરસ સૂચનો ..આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન જ આ
ર્યા હતાં. પાસપોર્ટની પાંખે” નામની મારી પ્રસંગ કોણી વાંચીને લક્ષ્યાંકને આંબી શકાય એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આપને કહે, “એમાં અંગ્રેજી શબ્દો જે ગુજરાતી લિપિમાં લખાય છે, તેની સક્રિય-પ્રેમાળ સહકાર અમને આપે એવી અમારી નમ્ર છતાં જોડણી બરાબર નથી હોતી, જોડણીકોશમાં પણ કેટલીક જોડાણી ખોટી : આગ્રહભરી વિનંતિ છે. આપેલી છે. તમે મને એની એપ્રિન્ટ્સ આપે એટલે હું સુધારી
પરદેશના પેટ્રન સભ્ય માટેનું લવાજમ રૂા. ૩૫૦૦) નક્કી આપું.” મેં કપ્રિસ્ટસની ફાઈલ આપી અને એમણે એ આખી
કરેલ છે. તપાસીને આપી. હજુ બે અઠવાડિયા પહેલાંની આ વાત.
મિત્રવર્તુળમાંથી પણ પેટ્રન સભ્યો મેળવી આપવા વિનંતી છે.
ચેક “ Bombay Jain Yuvak Sangh ”ના નામને . છેલ્લાં કેટલાંક વર્ષથી જૈન ધર્મના અભ્યાસ તરફ હું વળ્યો મેલવા વિનંતિ. છું એથી તેઓ બહુ પ્રસન્ન થયા હતા. એક વખત કહે, “તમે જૈન
- ચીમનલાલ જે. શાહ ધર્મ વિશે લેખા તો લખો છે, પણ એની તાત્ત્વિક છણાવટ થાય
કે. પી. શાહ એવી એક નવલકથા ન લખી શકો? આ પ્રકારની આપણી સર્વોતમ
મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ. નવલકથા 'સરસ્વતીચંદ્ર' ગણાય. પણ હું એને “હિંદુ’ નવલક્યા કહું. એમાં મુસલમાન પાત્રો આવે છે. પણ લેખકે એમાં કોઈ
પ્રેમળ જ્યોતિ જૈન પાત્ર . ગુહસ્થ કે સાધુ સાધ્વીનું મુક્યું છે? લેખકે એમાં જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મની દષ્ટિએ કંઈ છણાવટ કરી છે? એટલે અંશે
. ભેટ મળેલી રકમની યાદી સ્થળસંકોચને કારણે ‘સરસ્વતીચંદ્ર ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ધરાવવામાં ઊણી ઊતરે”
આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
રકતદાન શિબિર ભૃગુરાય વ્યાકરણ અને છંદના અઠંગ અભ્યાસી. ગુજરાતીના અધ્યાપકમાં એને અભ્યાસ ઘણો ઘટી ગયો છે. તેનું એમને
“પ્રેમળ જયોતિ” અને “ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ કલબ”ના દુ:ખ હતું. મને કહે, “તમે એમ. એ. ના અભ્યાસક્રમમાં એને
સંયુકત ઉપક્રમે તા. ૧૫ ઓગસ્ટના રોજ પરમાનંદ કાપડિયા મહત્ત્વનું સ્થાન આપે તે પરિસ્થિતિ કંઈક સુધરે.” એમની ભલા
સભાગૃહમાં સવારના ૯ થી ૧ વાગ્યા સુધીના સમયના ગાળામાં મણથી એમ.એ. માં વ્યાકરણને એક આખી પેપર દાખલ કરવા
એક ૨કતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તે ભાઈ નક્કી કર્યું. એની રૂપરેખા તૈયાર કરી આપવાનું બેડું ભૃગુરાયને જ
બહેનેને વિનંતી કરવામાં આવે છે કે જેઓ રક્તદાન કરવા ઈચ્છા સેપ્યું અને કેટલા બધા ઉત્સાહથી ઘણા બધા ગ્રંથે જોઈ જઈ
ધરાવતા હોય તેઓ પિતાનું નામ સરનામું તથા ફેન નંબર સંઘના એમણે એ કામ પૂરું કરી આપ્યું.
કાર્યાલયમાં જણાવે.
સરનામું : એમની તબિયત સારી રહેતી હતી. ડાયાબિટિસ અને બ્લડપ્રેસર
૩૮૫, સરદાર વી. પી. રેડ, વનિતા વિશ્રામ સામે, પ્રાર્થનાસમાજ એમને હતાં, પણ સાચવતા ઘણું. એને વિશેનું પુષ્કળ સાહિત્ય
મુંબઈ –૪૦૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ વાંચી ગયા હતા. એકાદ મહિના પેલાં યુનિવર્સિટીની એક મિટિંગમાં
- રકતદાન એટલે જીવનદાન આવેલા ત્યારે એમના ચહેરા ઉપર તાઝગી અને પ્રસન્નતા તરવરતાં
ઓપરેશન વખતે વધારે પ્રમાણમાં લેહી વહી ગયું હોય હતાં. મારાં પત્નીએ એમને કહ્યું, “આટલી ઉંમરે પણ તમે યુવાન એવા દર્દીને તાત્કાલીક લેહીની જરૂર પડે છે, રોગને કારણે માણસને જેવા દેખાઓ છે. તમારો એકે વાળ હજુ સફેદ થયો નથી.” વધારેપડતી નબળાઈ આવી જાય ત્યારે તેને લોહીની જરૂર પડે જવાબમાં એમણે કહ્યું“એ બહુ ખોટું થયું છે. વાળ સફેદ
છે. પ્રસૂતાવસ્થા વખતે અને ત્યાર બાદ જે બહેને નબળી હોય
તેને લોહીની જરૂર પડે છે. લડાઈમાં ઘવાયેલા સૈનિકોને તે પુષ્કળ નથી થયો એને અર્થ એ કે હું હજુ અપરિપકવ છું. હું અંદરથી
પ્રમાણમાં લોહીની જરૂર પડે છે. હજુ ઘણા કાચો છું. પુખ્તતાના પ્ર.૨ હિમાયતી ભૃગુરાયા મોટી હૉસ્પિટલોમાં રકત-બેંકે હોય છે, ત્યાં લેહીને સ્ટોક અપરિપકવતાને કેમ સહન કરી લે?
રાખવામાં આવે છે અને જે વ્યક્તિને જે ગુપનું લોહી જોઇતું હોય
તે ત્યાંથી મળી શકે છે. - ભૃગુરાય જતાં એક મિત્ર જેવા ગુરબ્બીની મને વસમી ખોટ
- આપણે રકતદાન કરીએ એના કારણે અન્ય વ્યક્તિને પડી છે !
જીવનદાન મળે છે. રમણલાલ ચી. શાહ
૧૭ થી ૨૫ વર્ષ સુધીની વ્યકિતઓ રકતદાન કરી શકે છે. રક્તદાન પહેલાં ડૉક્ટર એ વ્યકિતને તપાસીને પછી જ રક્તદાન સ્વીકારે છે.
રકતદાન કર્યા પછી તરત જ માણસ પોતાના કામધંધે જઈ શકે છે. તેને કઈ જાતની નબળાઈ આવતી નથી. અને દાન
આપેલું લોહી . અઠવાડિયાની અંદર જ કુદરતી રીતે માણસના સંઘના શુભેચ્છકો અને સંઘ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર વિશાળ
શરીરમાં આવી જતું હોય છે. એટલે રકતદાનથી, રકતદાન ક્યનારને
કોઈ જ નુક્શાન થતું નથી. દર ત્રણ મહીને રક્તદાન આપનાર મિત્રવર્તુળ સંઘને મળ્યું છે, તે માટે સંઘ ગૌરવ અનુભવે છે.
વ્યકિતઓ પણ છે. અને જેમણે ચાલીસ કે બેતાલીસ વખત પેટ્રન સભ્યની યોજના કરી, તેનું લવાજમ રૂપિયા ૨૫૦૦)
રકતદાન કર્યું હોય અને એમ છતાં સંપૂર્ણ તંદુરર-તીભર્યું જીવન રાખ્યું. હજુ તે તેની જાહેરાત કરી ત્યાં જ અત્યારસુધીમાં ૨૬
જીવતી યુકિતઓના દાખલા પણ છે. પેટ્રન મેમ્બર સંઘને મળી ગયા. લક્ષ્યાંકને પહોંચી વળવા માટે
રહનદાન કરનાર વ્યક્તિને એક કાર્ડ આપવામાં આવે છે, ફકત ૭૪ મેમ્બરો મેળવવાનો બાકી રહે છે. '
અને એ વ્યકિતને પછી ગમે ત્યારે પિતાને કે તેમના સ્નેહીને 'બે ગૃહસ્થોએ તે, તેમને સંપર્ક સાધ્યા વિના સીધા જ સંઘના રફનની જરૂર પડે ત્યારે તે કાર્ડ બનાવવાથી તેમને વિનામૂલ્ય કાર્યાલયમાં લવાજમે મેકલી આપ્યા. એક ગૃહસ્થ આજીવન
ગમે તે રકતબેંકમાંથી રકત મળી શકે છે. રકતદાન કરનારને માટે સભ્યમાંથી પેટન બન્યા અને તેમનાં ભાઈને પણ પેટન બનાવ્યા. આ એક લાંબાગાળાને ફાયદો પણ છે જ.. આના અનુસંધાનમાં આપને નમ્ર વિનંતી છે કે આપ પણ પેટ્રના રકતદાન કરવું એ ખરેખર માનવતાનું કામ છે. મેમ્બર બને અને તેનું લવાજમ કાર્યાલયમાં મોકલી આપી
મંત્રીઓ આપનો પ્રેમાળ સહકાર આપે.
- મુંબઈ જૈન યુવક સંઘ
સંઘના પેટ્રન સભ્ય અંગે
નમ્ર વિજ્ઞપ્તિ