________________
તા. ૧-૭-૮૦.
- બુદ્ધ જીવન
T
સંઘની વાર્ષિક સામાન્ય સભા
, , ; : વિશેષ સમાચાર ?' ' . (૧) પર્યુષણ વ્યાખ્યાનમાળાના સંદર્ભમાં ડો. રમણલાલ ચી.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, શાહના સન્માન માટેનું એક ૨ાયોજન તા. ૩૦-૯-૭૯ ના રોજ
તા. ૧૪-'૮૦ના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના થી પરમાનંદ શી ટેક્રસી કે. શાહના નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું.
કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા (૨) પ્રેમળ જયોતિના કાર્યકર બહેનમાં જેઓ નીરૂબહેનની નીચે મળી હતી.
' તેમાં ગત વાર્ષિક સભા તા ૧૬-૬-૭૯ની મિનિટસ વાંચવામાં સાથે સમકા રીતે કાર્ય કરી રહ્યા છે તે શ્રી કમલબહેને પીસપાટીને
આવી હતી અને તે સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે (S.E.M.)ની પદવી એનાયત કરી તેના અનુસંધાનમાં,
ત્યારબાદ નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રેમળ જાતિની કાર્યકર બહેને તરફથી શ્રી કમલબહેન પીસપાટીનું સંધનો વાર્ષિક વૃત્તાંત અને સંઘ તેમજ શ્રી મણીલાલ મેકમચંદ
શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના ૧૯૭૯ના વર્ષના ઓડિટ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘનો અધિકારીઓ પણ હાજર
થયેલા હિસાબો રજૂ કરવામાં આવ્યા અને તેના પર ચર્ચા વિચારણા રહ્યા હતા.
થયા બાદ તે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.
ત્યારબાદ ૧૯૮૦ના વર્ષ માટેનાં અંદાજપત્ર રજૂ કરવામાં (૩) આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે
, આવ્યા અને તે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. લ્માં વર્ષમાં પ્રવેશ કર્યો તેના અનુસંધાનમાં તા. ૧૧-૩-૮૦ના
- ત્યારબાદ ચાલુ વર્ષ ૧૯૮૦ માટે સંઘની કાર્યવાહક સમિતિના રોજ થાક મિત્રો તરફથી તેમને અભિનન્દન આપવાને લગ પાંચ અધિકારીઓ અને પંદર સભ્યોની ચૂંટણીને લગતું કામ હાથ સિમિત આકારનો એક સમારંભ, ચપાટી ઉપર આવેલા બિરલા ધરવામાં આવ્યું. દા કેન્દ્રમાં યોજવામાં આવ્યો હતો. ' ,
ચૂંટણીનું પરિણામ
ગયા વર્ષે કાર્યવાહક સમિતિના ૨૫ સભ્યો હતા, તેમાંથી પાંચ - સંઘની કાર્યવાહી તેમજ આર્થિક પરિસ્થિતિ
અધિકારીઓની ચૂંટણીનું કામ હાથ ધરતા, ગયા વર્ષે જે અધિકારીઓ - વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૮ સભા બોલાવ- હતા તેમને જે ચાલું રાંખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
ત્યારબાદ, બાકીના ૨૦ સભ્યો ગયા વર્ષે હતા તેમના નામે વામાં આવી હતી.
વાંચવામાં આવ્યા અને નવા નામે સૂચવવાનું જણાવવામાં આવ્યું, સંઘને તે વર્ષમાં રૂ. ૬૪૫૪૬-૬૯ની આવક થઈ હતી અને તેથી બે નવા નવા નામ સૂચવાયા. હાજર સભ્યોને બેલેટ પેપરો
આપવામાં આવ્યા અને એકંદર ૨૨ નામમાંથી ૧૧ સભ્યોને રૂા. ૫૩,૪૬૪-૬૩ને ખર્ચ થયો હતો. સરવાળે રૂા. ૧૧,૦૮૨-૦૬
લૂંટવાનું કહેવામાં આવ્યું. વધારો રહ્યો હતો.
" જેનું પરિણામ નીચે પ્રમાણે આવ્યું. એટલે હવે ૧૯૮૦ના સંઘના જનરલ ફંડમાં ગયા વર્ષે બાકી દેવા ખાતે રૂા.૩,૦૯૯
વર્ષ માટે કાર્યવાહક સમિતિ નીચેના સભ્યોની રહેશે.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, - પ્રમુખ ૮૧ની રકમ ઉભી રહી હતી. તેમાં આ વર્ષે બધા ખાતાઓને અત્યાર
શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી,- ઉપપ્રમુખ .. સુધીના વ્યાજની એકંદર રકમ રૂ. ૧૫,૬૩૮-00 ચૂકવયા અને પ્રબુદ્ધ
શ્રી પ્રવિણચંદ્ર કે. શાહ, - કોષાધ્યક્ષ જીવનની ખેટના રૂ. ૫,૯૨૦-૧૩ ઉમેર્યા એકંદર રકમ ૨૪,૬૫૭-૯૪ શ્રી ચીમનલાલ જે. શાહ, – મંત્રી . ની થઈ, તેમાંથી સંઘને વધારો રૂા. ૧૧,૦૮૨-૦૬ બાદ કરતા વર્ષની શ્રી કે. પી. શાહ, મંત્રી આખરે સ. ૧૩,૫૭-૪૪ જનરલ ફંડ ખાતે બાકી દેવા ઉભા રહ્યા.
ડો. રમણલાલ ચી. શાહ, – સભ્ય
શ્રી સુબોધભાઈ એમ. શાહ, - આપણું રીઝર્વ ફંડ ગયા વર્ષે રૂા. ૩૦૫૮૦૯-૮૯નું હતું, તેમાં
શ્રી એ. જે. શાહ -
છે. તારાબેન આર. શાહ, - આ વર્ષે આજીવન સભ્યોના લવાજમના રૂા.૩,૧૬૨૬ તથા સુવર્ણ
શ્રીમતી નીરુબહેન એસ. શાહ, - જ્યની મહોત્સવના રૂા. ૨,૧૭,૩૭૪-૨૯ આ બન્ને રકમને સર- શ્રી અમર જરીવાલા, - , - વાળે રૂા. ૨,૪૯,૦૦૦-૨૯ થાય છે, તેમાં ઉમેરતાં, આપણું રીઝર્વ શ્રીમતી કમલબહેન પીસપાટી, - ફંડ વર્ષની આખરે રૂા. ૫,૫૪,૮૧૦-૧૮નું રહે છે.
શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ, - ,
શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી, - , આપણું પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે રૂ. ૨,૨૭૩-૨૫નું શ્રી ટોકરસી કે. શાહ, - હતું. તે તેમજ રહે છે. આપણી પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિને સારો શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ, - વિકાસ થઈ રહ્યો છે અને તે વધારે વિકસે તે માટે અમારા પ્રયત્નો
શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, - ,
શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ, - ચાલુ છે.
શ્રી દામજીભાઈ વેલજી શાહ, - ક સંઘના કાર્યક્રમને સારી પ્રસિદ્ધિ આપવા માટે ગુજરાતી દૈનિક
શ્રી રસિકલાલ લહેરચંદ શાહ,- . તેમજ “જૈન” પાન અને આભાર માનીએ છીરો.
કાર્યવાહક સમિતિમાં સભ્યની પૂરવણી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ૧૯૮૦ના વર્ષ માટેની ચૂંટાયેલી કાર્યવાહક સમિતિના સૌ સભ્યો અમને જે પ્રેમભર્યો સહકાર કાર્યવાહક સમિતિની પ્રથમ સભા તા. ૨૦-૬-૮૦ના રોજ સાંજના આપ્યો છે એ માટે અમે તેઓ સૌના ખૂબ જ આભારી છીએ. સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ સૌને સહકાર-પ્રેમ અમને કામ કરવાની પ્રેરણા અને જોમ આપશે શાહના પ્રમુખપણા નીચે મળી હતી ત્યારે, નિયમ પ્રમાણે પાંચ ૨ાને અમારા ઉત્સાહમાં વધારો કરશે.
સભ્યોમાંથી હાલતુરત નીચેના ચાર સભ્યોની કાર્યવાહક સમિતિનાં સભ્ય તરીકે પૂરવણી કરવામાં આવી હતી. પાંચમા સભ્યની
નિમણુંક હવે પછી કરવામાં આવશે. અંતમાં, આપણા સંઘની પ્રવૃત્તિઓ હજુ વધારે વેગ પકડે અને તેને વધારે ને વધારે વિકાસ થતો રહે એમ કરવાનું અમને
(૧) શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ
* (૨) શ્રી મફતલાલ ભીખારાંદ શાહ બળ મળે એવી ચામારી ઈશ્વરને પ્રાર્થના છે.
| (૩) શ્રી વસનજી લખમશી શાહ ચીમનલાલ જે. શાહ
(૪) શ્રી પન્નાલાલ આર. શાહ , , કે. પી. શાહ' શી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય સમિતિ
મંત્રીઓ તા. ૨૦-૬-૮૦ના રોજ મળેલી સંઘની નવી ચૂંટાયેલી કાર્યવાહક