SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૮૦ - - - ૧ - ગીરી બજાવી રહ્યા છે અને તેમને સહકાર્યકર તરીકે શ્રીમતી કમલ ના વર્ષ દરમિયાન થયેલાં સંમેલન બહેન પીસપાટીનો તેમજ અન્ય બહેનોનો સારો સહકાર સાંપડી (૧) વકતા : કવિશ્રી નાથાલાલ દવે રહ્યો છે. એટલે દિવાસાનુદિવસ આ પ્રવૃત્તિને લેકોને પણ સારે વિષય : કાવ્યપઠન એવો સહકાર સાંપડી રહ્યો છે. તારીખ: ૨૪-૭-૭૯ આ પ્રવૃત્તિમાં થોડા પાસાઓ આપણે ઉમેર્યા છે. તેમાં ખાસ ક્રીને બાળકોને દત્તક લઈને તેમને વિદ્યાભ્યાસમાં મદદરૂપ | (૨) વકતા: શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિષય : સાંપ્રત રાજકીય પ્રવાહો બનીચો છીએ. વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને તેમની તાત્કાલિક જરૂરિયાતોમાં પણ આપણે આપણી શકિત પ્રમણોનું તારીખ: ૨૫-૭-૭૯ પ્રદાન કરીએ છીએ. આ પ્રવૃત્તિને લેકોને સારો સહકાર સાંપડી (૩) વકતા: ડૉ. આલુ દસ્તુર, શ્રી હરીન્દ્ર દવે, રહ્યો છે. અને શ્રી યશવંત દોશી આ ખાતામાં આગલે વર્ષે રૂા. ૩૧,૯૧૨-૧૨ની પુરાંત હતી. વિષય: આગામી ચૂંટણી અંગે પરિસંવાદ તારીખ: ૧૬-૧૨-૭૯ હોમિયોપથી સારવાર રીઝર્વ ફંડમાં જે રૂ. ૩,૬૦૦ની રકમ હતી તેને ઉપયોગ થતું નહોતું એટલે તેનો હવાલે “પ્રેમળ જયોતિ” . સ્થળ: બિરલા ક્રીડા કેન્દ્ર પ્રવૃતિમાં નાંખ્યો એટલે તેમાં એટલે વધારો થતા રૂા. ૩૫,૫૧૨-૧૨ (૪) વકતા: શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ થયા. વર્ષ દરમિયાન ભેટના રૂા. ૧૭,૮૨૪-૦૦ મળ્યા. એકંદર રકમ રૂા. વિષય: વર્તમાન રાજકીય પરિસ્થિતિ પ૩,૩૩૬-૧૨ની થઈ. તેમાંથી, આ પ્રવૃત્તિને માટે પ્રથમ ભેટ મળેલી . તારીખ: ૨૪-૧-૮૦ તે રૂા. ૨૦,000 રીઝર્વ ફંડમાં લઈ ગયા, એટલે રૂા. ૩૩,૩૩૬-૧૨ની રકમ રહી. તેમાં આજસુધીના વ્યાજના . ૩,૬૦૦ ઉમેરતા અભ્યાસ વર્તુળ તે રકમ રૂા. ૩૬૩૬-૧૨ની થઈ. તેમાંથી વર્ષ દરમિયાન થયેલ સંઘની આ પ્રવૃત્તિ પણ સારી રીતે ચાલી રહી છે. આ વર્તુળના ખ રૂ. ૨૧,૨૪૩-૬૫ બાદ કરતા વર્ષની આખરે આ ખાતામાં કન્વીનર તરીકે શ્રી સુબોધભાઈ એમ. શાહ સંચાલન કરી રહ્યા છે. . ૧૫,૬૯૨-૪૭ની પુરાંત રહી. આ માટે અમે તેમના ૨ાભારી છીએ. શ્રી દીપચંદ ત્રી. શાહ ટ્રસ્ટ ગત વર્ષના વાર્ષિક વૃત્તાંતમાં તા. ૨૬-૪-૭૯ સુધીના આયો જનોની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ નીચે પ્રમાણે ઉપરોકત ટ્રસ્ટમાં આગલા વર્ષના રૂા. ૩૪,૧૦૫, જમા હતા. સભાઓ થઈ હતી.: ' વર્ષ દરમિયાન રૂા. ૫૦૧ ભેટના રાવ્યા અને પ્રથમથી આજ સુધીના ' વ્યાજના એકંદર રૂ. ૮,૩૭૦ જમાં આવ્યા એટલે એકંદર રકમ (૧) વકતા : શ્રીમતી કુમુદબહેન પટવા રૂ.૪૨,૯૭૬-૦૦ની થઈ, તેમાંથી ચાલુ વર્ષના ખર્ચના રૂા.૪,૫૩૯- વિષય: આપણા યુવાનને થયું છે શું! ૭૨ બાદ જતાં વર્ષની આખરે ચા ખાતામાં રૂ. ૩૮,૪૩૬-૨૮ની તારીખ: ૧૨-૭-૭૯ પુરાંત રહી. (૨) વકતા: શ્રી. એન. એન. શેવડે (આ પેજનાના અનુસંધાનમાં “મહાવીર વાણી” નામનું પુસ્તક વિશય : યોગ દ્વારા આરોગ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. તેને એકંદર ખરી રૂ. ,૬૦૪-૭૨ થયો તારીખ: ૧૪-૭-૧૯ અને તેના વેચાણના રૂ. ૨,૦૬૫-૦૦ જ સુધીમાં આવ્યા તે બાદ કરતાં ખર્ચ પેટે રૂા. ૪,૫૩૯-૭ર રહ્યા તે ઉપર મૂળ રકમમાંથી બાદ (૩) વકતા : પ્રા. બકુલ રાવળ વિષય: નવી મેતાગિરી અને આપણે કરેલા બતાવ્યા છે.) તારીખ : ૨૪-૯-૭૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને (૪) વકતા : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રરિત વિષય: દેહાધ્યાસમાંથી મુકિત “વિદ્યાસ” પ્રવૃત્તિ, તારીખ : -૧૧-૭૯ ગયે વર્ષે આ ખાતામાં રૂા. ૯,૩૪૫-૮૫ જમાં હતા. તેમાં (૫) વકતા : શ્રીમતી ઉષા શેઠ વિદ્યાસત્ર વ્યાખ્યાનમાળાને ખર્ચ રૂા. ૨૦,૪૧-૯૦થયો તે બાદ કરતા વિષય: મૃત્યુ મરી ગયું વર્ષની આખરે આ ખાતામાં રૂા. ૭,૩૦૩-૯૫ બાકી રહે છે. તેમાં તારીખ: ૧૧-૧-૮૦ આજ સુધીના વ્યાજના રૂ. ૩,૪૨૫-૦૦ ઉમેરતા વર્ષની આખરે મોરબી રેલ રાહત ફંડ ૧૦,૭૨૮-૯૫ ની પુરાંત રહે છે. આ પ્રવૃત્તિ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. મોરબીમાં મચ્છુ નદીને બંધ તૂટવાને કારણે રેલ આવી અને મોટા પ્રમાણમાં જાનહાનિ તેમજ ખાનાખરાબી થઈ, તેના અનુવિદ્યાસત્રની ચેથા વર્ષની વ્યાખ્યાનમાળા જાન્યુઆરી માસની સંધાનમાં સંઘ દ્વારા એક રેલ રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. તા. ૭-૮-૯ તારીખોએ ધી ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના સભાગૃહમાં તેમાં રૂ. ૩૮,૫૭૪ની રકમ પ્રાપ્ત થઈ હતી, જે ભગવાન મહાવીર ડો. રમણલાલ ચી. શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવી કલ્યાણ કેન્દ્રને સેંપવામાં આવી હતી. હતી. વ્યાખ્યાની કેસેટો જૈન જ્ઞાનભંડારો અને ભારતીય સાહિત્ય” એ વિષય ઉપર ડો. સંઘ દ્વારા યોજાતા, પર્યુષણ વ્યાખ્યાનમાળાના બધાં જ વ્યાખ્યાભેગીલાલ સાંડેસરાએ ત્રણ વ્યાખ્યાને આપ્યાં હતાં. નોની કેસેટે આપણે તૈયાર કરાવીએ છીએ. સભ્યો તે વ્યાખ્યાનો ત્રણ દિવસ શ્રોતાઓની સારી હાજરી રહી હતી. ત્રણે દિવસના પિતાને ઘેર સાંભળી શકે તે માટે એ કેસેટ નજીવું ભાડું લઈને વ્યાખ્યાને ખૂબ જ રસપ્રદ નિવડયાં હતા. ઘેર આપવાની વ્યવસ્થા આ વર્ષે સંઘ દ્વારા કરવામાં આવી હતી. જીવનઘડતર લક્ષી પ્રવૃત્તિ શી પરમાનંદ કાપડિયાસભાગૃહ શ્રી ચુનીલાલ ધરમશી આનંદપરા તથા તેમના કુટુંબીજનો સંઘના નિયમ પ્રમાણે, આ સભાગૃહ વિવિધ સંસ્થાઓને નામના તરફથી રૂ. ૫,૦૦૦નું દાન મળેલું, તેના અનુસંધાનમાં “જીવન ઘડતર ભાડાથી આપવામાં આવે છે. આ કારણે ઘણી સંસ્થાઓની વિવિધ લક્ષી” પુસ્તકો અલગ એક બોટમાં વસાવવામાં આવ્યા છે. તેને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. વિશેષ કરી બહેનેની સંસ્થાઓ લાભ લેવા જિજ્ઞાસુઓને વિનંતિ કરવામાં આવે છે. રૂા. ૫,૦૦૦માં આને લાભ લે છે. લગનન્સુરે ચલાવતી સંસ્થા “સુમંગલે” આખું વ્યાજના રૂ. ૨૪૩-૦૦ ઉમેરતા એકંદર રક્ષ્મ રૂા. ૫,૨૪૩-૦૦ થઈ. વર્ષ મોટા પ્રમાણમાં લાભ લીધો. એટલે નાની સાંસ્થાઓ માટે આ તેમાંથી ખર્ચાના રૂા. ૨,૨૬૮-૨૦ બાદ કરતાં રૂ. ૨,૯૭૪-૮૦ વર્ષની સભાગૃહ આશિર્વાદરૂપ બની રહ્યું છે. વર્ષ દરમિયાન સભાગૃહ અંગેની ચાખરી પુરાંત રહી. આવક રૂ. ૩,૯૯૭ની થઈ હતી.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy