SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૦. પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક વૃતાંત ૧૯૭૯ શી મુંબઈ જૈન યુવક સંઘે તેની ગૌરવયુકત કારકીર્દિનું એક કાન્ત દાણી, શ્રી ચીમનલાલ ચોકસી અને શ્રીમતી વીણાબહેન વકીલ વધારે વર્ષ પુરુ કર્યું છે અને બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તરફથી રૂ. ૧૧,૦૦૧ની રકમ ભેટ મળી હતી, તે માટે અમે અમને એ જણાવતા આનંદ થાય છે કે સંઘના આજીવન તેમના ઋણી તેમ જ આભારી છીએ. વ્યાખ્યાનમાળાને એકંદર ખર્ચ સભ્યોની સંખ્યા આજ સુધીમાં ૧૨૫૦ સુધી, સામાન્ય સભ્યોની રૂ. ૧૬,૧૪૮-૯૮નો થયો હતો. સંખ્યા ૨૮૨ સુધી અને પ્રબુદ્ધજીવનના ગ્રાહકોની સંખ્યા ૯૩૨ આ વખતની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન દર વખતની માફક, સુધી પહોંચી છે. ડૉ. રમણલાલ ચી. શાહે શોભાવ્યું હતું અને તેમણે ખૂબ જ - હવે, અમે આપની સમક્ષ ગત વર્ષને, એટલે કે ૧૯૭૯ના સુંદર માર્ગદર્શન આપ્યું હતું. વર્ષનો વૃત્તાંત રજુ કરીએ છીએ. આ વખતની વ્યાખ્યાનમાળામાં નીચેના વકતાઓને નિમંત્રવામાં આ વૃત્તાંત, વહીવટી દષ્ટિએ તા. ૧-૧-૭૯ થી ૩૧-૧૨-૭૯ આવ્યા હતા. તેમના વ્યાખ્યાન-વિષયે તેમના નામની સામે નીચે સુધીના અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૧૬-૬ આપવામાં આવ્યા છે. ૭૯ના રોજ મળી હતી ત્યારથી આજ સુધીને, એટલે તા. વ્યાખ્યાતા વ્યાખ્યાનને વિષય ૧૪-૬-૮૦ સુધીનો છે. ડૅ. રમણલાલ ચી. શાહ નવકારમંત્ર પ્રબુદ્ધ જીવન” પ્રો. ચન્દ્રકાંત બક્ષી ઈતિહાસ: મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞા નિક દષ્ટિએ પ્રબુદ્ધ જીવન” આજે પ્રથમ હરોળના વૈચારિકપત્રમાં ડે. નેમિચંદ્ર જૈન જૈનધર્મ : કિતના વૈજ્ઞાનિક, આગવું સ્થાન ધરાવે છે તેનું કારણ તેના વિદ્વાન તંત્રી શ્રીયુત કિતના વ્યાવહારિક ચીમનલાલ ચકુભાઈ શાહના ચિન્તનાત્મક લખાણે છે. ભારતના ડે. કુમારપાળ દેસાઈ મિતની મીઠાશ આગેવાન બૌધિકોની તે પ્રશંસા પામી શક્યું છે અને તેણે એક છે. ૨જનીબહેન ધ્રુવ સમાજ અને ધર્મ આગવું સ્થાન પ્રાપ્ત કરીને સંઘની પ્રતિભાને ઉજજવળ બનાવી આ. જયેન્દ્રભાઈ ત્રિવેદી ક્રોધ અને કરુણા ડો. મૃદુલાબહેન મારફતિયા ગીતા અને આપણું જીવન પ્રબુદ્ધ જીવન”ની આર્થિક બાજુ શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) ટોસ્ટેય: કલાકાર અને ટોયસાધક શ્રીમતી દામિનીબહેન જરીવાલા શ્રી અરવિંદ તથા શ્રી માતાજીનું વર્ષ દરમિયાન “પ્રબુદ્ધ જીવન”ને રૂા. ૩૫૩૮૬-૨૫ની આવક જીવનદર્શન થઈ (જમાં પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી ભેટ તરીકે આચાર્યશ્રી યશવંત શુક્લ સાહિત્યને સમાજસંદર્ભ મળેલા રૂા. ૫૦૦૦ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટ તરીકે મળેલા ડૅ. મધુસૂદન પારેખ જીવનને મર્મ રૂા. ૨૫૦૦ને સમાવેશ થાય છે.) અને રૂ. ૪૧૩૦૬-૩૮ને ખર્ચ શ્રી અગરચંદજી નહાતા. તિર્થ કરકી સાક્ષાત ઉપાસના થયો. પરિણામે વર્ષાન્ત રૂા. ૧૯૨૦-૧૩ની ખોટ આવી છે. શ્રી દેવેન્દ્રવિજયજી ભકિતસંગીત આપણા આ પ્રકાશનને, પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ તરફથી ફાધર વાલેસ ધર્મ: ભગવાનની દષ્ટિએ દર વર્ષે રૂ. ૫૦૦૦ અને સૌરાષ્ટ ટ્રસ્ટ તરફથી દર વર્ષે રૂ. ૨૫૦૦ પ્રા. પુર પિત્તમ માવળંકર હેરોકડ લાસ્કી-અનેખા શિક્ષક ભેટના મળે છે, તે માટે આપણે તેમના ખૂબ જ આભારી છીએ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ચાર પુર પાર્થો શો. મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય શ્રી પુરષોત્તમદાસ ઝાલોટા ભકિત-સંગીત ર્ડો. રમણલાલ ચી. શાહ આલેયણા પુસ્તકાલયમાં ગત વર્ષ દરમિયાન રૂા. ૧૧૨૬૨ના પુસ્તકો શ્રી પીનાકીન શાહ તથા ભકિત-ગીતે વસાવવામાં આવ્યા છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન બી. કમલેશકુમારી પાછળ ગત વર્ષ દરમિયાન રૂ. ૪૫૮૦૬-૪૧ને ખર્ચ થયો છે ૨ાને આવક રૂા. ૨૩૪૦૯-૯૪ની થઈ છે. જેમાં મ્યુનીસીપાલીટીની રૂા. વસઃ વ્યાખ્યાનમાળા ૧,૦000ની ગ્રાન્ટનો સમાવેશ થાય છે.) એટલે વર્ષાન્ત રૂા. ૨૨૩૯૬- છેલ્લા બાર વર્ષથી સંઘ તરફથી શરૂ કરવામાં આવેલ “વસન્ત ૪૭ ની ખેટ ઊભી રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, વાચનાલય વ્યાખ્યાનમાળા” ફ્લોરા ફાઉન્ટન પાસે રાાવેલા “તાતા ઓડિટોરિયમમાં પુસ્તકાલયને રૂ.૧૦૦૦૦ની ગ્રાન્ટ આપે છે તે માટે અમે તેમના આપણા સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખઆભારી છીએ. એ વાત જણાવતા અતિ હર્ષ થાય છે કે આગામી વર્ષ માટે પણા નીચે એપ્રિલ માસની તા. ૭-૮-૯-૧૦, સેમ, મંગળ, બુધ, મ્યુનીસીપલ કોર્પોરિશને રૂા. ૧૦૦૦૦ને બદલે રૂા. ૨૦,૦૦ની ગ્રાન્ટ મંજુર. ગુર એમ ચાર દિવસ માટે યોજવામાં આવી હતી, જેમાં “રાષ્ટ્રીય કરી છે અને તેને યશ આપણી કાર્યવાહક સમિતિના સભ્ય અને પરિસ્થિતિ” (નેશનલ સિન) એ વિષય ઉપર નીચેના વકતાઓના ઘાટકોપર વિભાગના કોપેરિટર શ્રીયુત હરિલાલ ગુલાબચંદ શાહને ચાર વ્યાખ્યાન રાખવામાં આવ્યા હતા. ફાળે જાય છે. આને માટે આપણે તેમના આભારી છીએ. વિકતા વિષય પુસ્તકાલયનું ફંડ રૂ. ૫૭૮૯૪નું છે. હાલ, પુસ્તકાલય પાસે ૧૨૦૦૦ પુસ્તકો છે. પુસ્તકો વાંચવા માટે ઘેર લઈ જનાર પાસેથી પ્ર. રજની કોઠારી રાજકીય રૂા. ૧૫, ડિપોઝીટ અને વાર્ષિક લવાજમના રૂા. ૧૦ તેમજ છ માસિક , . ડી. ટી. લાકડાવાળા આર્થિક લવાજમના રૂા. ૫ લેવામાં આવે છે. પ્રે. પી. એમ. કામટ ' અાંતરરાષ્ટ્રીય શ્રી રાજમેહન ગાંધી આ વાચનાલયમાં એકંદર ૧૦૫ સામયિકો આવે છે. તેમાં ૬ સામાજિક અને નૈતિક દનિક, ૩૨ સાપ્તાહિક, ૧૪ પાક્ષિાક, ૪૪ માસિક, અને ૯ વાર્ષિક વૈદ્યકીય રાહત આવે છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો ૭૨ ગુજરાતી, ૧૩૪ હિન્દી કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈ બહેનને કશા ભેદભાવ અને ૨૦ અંગ્રેજી સામયિકો આવે છે. વગર, દવારો અને ઈન્જકશને આપવામાં આવે છે. જૈન કિલનિક* પર્યુષણ વ્યાખ્યાનમાળા વાળા ડે. સાંઘાણી સાહેબને આ ક્રમ રોપવામાં આવ્યું છે. આ કામમાં સહકાર આપવા માટે અમે તેમના આભારી છીએ. આ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૯-૮-૭૯ થી પ્રવૃત્તિ અંગે ખર્ચાતી રકમને પ્રેમળ જાતિના એકંદર ખર્ચમાં સમાતા. ૨૭-૮-૭૯ સુધી-એમ નવ દિવસ માટે ચપાટી ઉપર આવેલા વેશ થાય છે. બિરલા કીડા કેન્દ્રના સભાગૃહમાં યોજવામાં આવી હતી. જગ્યાની વિશાળતાને કારણે ઘણા જ વધારે શ્રોતાએ તેને લાભ લઈ શકયા શ્રી મુંબઈ જન યુવક સંઘ સંચાલિત અને ખંભાત નિવાસી સ્વ. હતા. આ સ્થળ બદલવાના કારણે ખર્ચમાં સારો એવો વધારો થયો મહાસુખભાઈ શાહ પ્રરિતછે, પરંતુ આ સ્થળમાં શ્રોતાઓ માટે વધારે સુવિધા રહે છે. પ્રેમળ જ્યોતિ આ વખતની વ્યાખ્યાનમાળાના ખર્ચ પેટે મે. એશિયન પેઈન્ટસ ૨ા પ્રવૃત્તિ સંધે તા. ૨૧-૧૦-૭૬ના રેજ શરૂ ક્રી. તેના કન્વીનર(ઈન્ડિયા લી.) વતી તેના ડીરેકટર શી પક્લાલ ચેક્સી, શ્રી સુર્ય તરીકે શ્રીમતી નીરુબહેન સુબોધભાઈ શાહ ખૂબ જ સારી રીતે કામ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy