________________
તા. ૧૬-૬-૮૦
પ્રબુદ્ધ જીવન
* ! પાછા પિંઢારા યુગ ભણી ? "
જાણીએ છીએ કે વધુમાં વધુ કોમી હુલ્લડો અને બીજ ગુનાઓ જનતા પાને દાવો છે કે તેના શાસન દરમ્યાન ગુનાખોરી ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં થતાં આવ્યા છે અને હજી થાય. કાબૂમાં આવી હતી. ઇન્દિરા કોંગ્રેસ એ પ્રચાર કરે છે કે જનતા છે. જેમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વધતું જાય છે. જેમ જેમ શાસન દરમ્યાન ગુનાખોરી વધી ગઈ હતી, જે હવે અમે કાબૂમાં જમીનની ભૂખ અને સત્તાની લાલસા વધતી જાય છે, તેમ તેમ લાવી રહ્યા છીએ.
ગુનાખોરી પણ વધતી જાય છે. આમ ગુનાખોરીના આંકડામાં આ બેમાંથી સાર કોણ છે? એમ કહેવાય છે કે આંકડા વડે ઝડપી વધારે દેખાવે જોઈએ તેને બદલે ઘટાડો દેખાય છે! 'કંઈ પણ સાબિત કરી શકાય. આથી અંગ્રેજીમાં સૌથી મોટા દાણા
ચોરી અને લૂંટના ઘણા કિસ્સા છપાવી શકાય પણ ખૂનના તરીકે આંકડાને ઓળખાવવામાં આવે છે. રાજ કોંગ્રેસનું હોય કે
ઝાઝા કિસ્સા છપાવી શકાય નહીં. ૧૯૧૧માં ઉત્તર પ્રદેશની વસતિ • બીજા કોઈ પક્ષનું હોય પણ ગુનાખારી તો વધ્યા જ કરે છે તેનું "
૪ કરેડ ૮૦ લાખ જેટલી હતી. ઉત્તર પ્રદેશના સીમાડાઓમાં કશે કારણ દેશ અને દુનિયાનું વાતાવરણ અને બીજું કારણ સરકારની
ફેરફાર થશે નથી. અત્યારે તેની વસતિ લગભગ ૧૦ કરોડથી વધુ અને બીજા સત્તાધીશોની નિષ્કિયતા છે. ગુનાખોરી ઘટી છે. એમ
હશે. ૧૯૭૭માં પણ નાશરે ૯ કરોડ ૬૦ લાખ જેટલી હતી. દર્શાવવા આંકડાને ઉપયોગ કરે તે જાયે-અજાણે પ્રજાને છેતરવા
જ્યારે તેની વસતિ બમણી થઈ ત્યારે ખૂનની સંખ્યા પ૭૦માંથી સમાન છે, કારણ કે આંકડા સાચા હોતા નથી, એટલું જ નહીં
વધીને ૪૫૫૬ થઈ એટલે કે વસતિ બમણી થઈ ત્યારે ખનની આંકડામાં વાસ્તવિકતાનું પ્રતિબિંબ પડતું નથી. ગુનાખોરીના બે પ્રેરક
સંખ્યા આઠ ગણી કરતાં વધારે છે તે બતાવે છે કે ગુનાખોરી કેટલી બળ છે: શહેરીકરણ અને ઔદ્યોગિકરણ. આ બંને પરિબળ વધી
ઝડપથી વધી રહી છે. રહ્યાં છે અને ફેલાઈ રહ્યાં છે. અપરાધ માનસ વિજ્ઞાનના અભ્યાસી એમ. એસ. સકસેનાએ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૭૫ વર્ષમાં ગુનાના તપાસ પીએ તપાસ કરી જણાવ્યું છે, કે પોલીસ કેસમાં ગુના સરકારી આંકડા આપ્યા છે, જે પહેલી જ નજરે ખોટા ઠરે છે. આ છુપાવવામાં આવે છે અને ગંભીર ગુનાઓને હળવું સ્વરૂપ આપી આંકડા પ્રમાણે ૧૯૦૫ થી ૧૯૧૪ સુધીના દાયકામાં દર લાખ માણ- દેવામાં આવે છે. પોલીસનું દરેક કૃત્ય ગંભીર ગુની ગણાય. સની વસતિ દીઠ ૩૩૬ ગુના થયા હતા. તે પછીના દાયકાઓમાં ઉત્તરોત્તર સરકારે પોલીસની આ ગુનાહિત પ્રવૃત્તિ જાણતી આવી અનુક્રમે ૨૩, ૨૫૮ અને ૨૩૫ ગુના થયા હતા જે ઘટીને ૧૯૫૫- છે. અદાલતાએ તેના વિશે ટીકા પણ કરી છે. તેમ છતાં કોઈ સરકાર ૬૦માં ૮૭ થઈ ગયાં અને ૧૯૭૯માં આશરે ૨૧૦ થયાં. આપણે ઉપર કે પોલીસ ઉપર તેની કશી અસર થતી નથી. આપણે સ્વતંત્ર, જાણીએ છીએ કે સ્વતંત્રતા પહેલા ઉત્તર પ્રદેશમાં કોઈ નોંધપાત્ર નીડર અને પ્રામાણિક ન્યાયતંત્ર ધરાવવાનો ગર્વ લઈએ છીએ; મોટા ઉદ્યોગો ન હતા અને મહાનગરો પણ ન હતાં. આ બન્ને પણ જો પોલીસ ફરિઅદ સાંળળવા તૈયાર ન હોય, સાંભળીને કશું સ્વતંત્રતા મળ્યા પછી વધ્યાં છે. તે ગુનાખોરીના વિકાસ માટે કરવા તૈયાર ન હોય અને કશું કરે તો તેની ગંભીરતા હળવી કરી જવાબદાર છે તે ૧૯૦૫-૧૪માં ગુનાના વાર્ષિક બનાવ ૩૩૬ નાંખતી હોય, તો નીડર ન્યાયતંત્ર ધરાવવાને અર્થ શો છે? ઉત્તર હોય તો ૧૯૫૫-૬૦માં ૮૭ અને ૧૯૭૯માં ૨૧૦ કેમ હોઈ શકે? પ્રદેશમાં બે-ત્રણ વાર કોઈ સારા ગૃહપ્રધાને આવ્યા હતા અને પોલીસ ખાતાની કામગીરી તપાસવા નિમાયેલા પચાએ કહ્યું છે
તેમણે પોલીસ ખાતાને સૌની ફરિયાદો મુરતપણે નોંધવા હુકમ કે ગુનાખોરીની ખરી પરિસ્થિતિ છુપાવવામાં આવે છે અને સાચા આપ્યો હતો, પરંતુ પ્રધાન બદલે એટલે પાછું બધું ભૂલી જવાય. આંકડા આપવામાં આવતા નથી. પોલીસ, ગૃહખાતું અને રાજય સરકારે હમેશા પોતાને વહીવટ અને પિતાનું શાસન સારાં છે એમ
પિલીસ ફરિયાદીની ફરિયાદ ન સાંભળે ત્યારે ગુનેગારને બતાવવા માગે છે. થોડાક અઠવાડિયા પહેલા કેન્દ્રના ગૃહપ્રધાને મુંબઈ
ઉત્તેજન મળે છે અને ફરિયાદીને ન્યાયતંત્રમાંથી અને પોલીસ આવ્યા ત્યારે અહીંના શાસનને સારું સર્ટીફિકેટ આપી ગયા, પરંતુ
તંત્રમાંથી શ્રદ્ધા તૂટી જાય છે. ગુનેગારને જ્યારે એમ લાગે કે આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈ જેવા
પોતે કશી રોકટોક વિના ગુના કરી શકે છે ત્યારે તે વધુ ને વધુ શહેરોમાં ગુનાખોરી વધતી રહી છે. પ્રજાના જાનમાલની સલામતી
ગંભીર ગુના કરવા પ્રેરાય છે. ગુનેગારો ને પણ શીખી જાય છે કે ઘટતી રહી છે.
પોલીસને હપતા ખવરાવવાથી સુરક્ષિત રહી શકાય. મહારાષ્ટ્ર અને પોલીસમાં ફરિયાદ કરવી અને કોર્ટે ચઢવું એ હેરાનગતિ નોતરી
ગુજરાત જેવાં પ્રગતિશીલ શાસી ધરાવતાં રાજયોમાં પણ આવું લેવા બરાબર છે. આથી જયાં સાધારણ શારીરિક ઈજા કે આર્થિક
ચાલે છે. જો મુંબઈ જેવાં, સૌથી વધુ કુશળ પોલીસ ધરાવતા શહેરમાં નુકસાન થયું હોય ત્યાં લોકો પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળે છે.
પણ આવું હોય, તે ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન બીજી બાજુ પોલીસ ગંભીર ગુનાઓને બાદ કરતાં સાધારણ કે એ છા
મધ્યપ્રદેશ વગેરે રાજયમાં જ્યાં પોલીસ તંત્ર હંમેશા નપાવટ હોય ગંભીર ગુનાઓની ફરિયાદ સાંભળતી નથી. ગંભીર ગુના કોને ગણવા
છે અને પ્રધાને મોટા ભાગે અપાત્ર હોય છે ત્યારે પ્રજાની કેવી તે પણ સાપેક્ષા સવાલ છે. દા. ત. કાલબાદેવીના એક લત્તામાં ઘર
દશા હશે? સરકાર ગમે તે પક્ષની હોય પણ વિરોધીઓના કે નબળી ફાડુએ છીતરીમાંથી દુકાનમાં પાછળથી ઘુસવાને માર્ગ કરીને
કેમેના મકાને ઉપર સામુદાયિક આક્રમણ કરીને મકાને રાત્રે ૧૨,૦૦૦ રૂપિયા તફડાવી લીધા. પોલીસમાં તેની ફરિયાદ કર
મકાને સળગાવી દેવાને અને માણસને બંદુક વડે ઠાર કરવાના બનાવો વામાં આવી પણ કશું વળ્યું નહીં. ગુનેગારોની ટોળી જાણીતી હતી.
હજી બને છે. તે ઠગ અને પિઢારાના જમાનાની યાદ આપે છે. કદાચ પોલીસને પણ તેમાં ભાગ હશે. આ ગુને ગંભીર ગણાય કે નહીં
કાયદા – પોલિસતંત્ર અને ન્યાયતંત્ર પ્રત્યે પણ ઘણા લોકો એ તેની સરખામણીમાં એક બીજો કિસ્સો જોઈએ. સ્વ. વસંતરાવ
ઉપેક્ષા અને અવગણનાથી જેવા લાગ્યા છે. તેઓ જાણે છે કે પોલીસ નાઈક મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના બંગલામાંથી ચોરી થઈ
સાથે કામ કેમ લેવું. અને કેસ કોર્ટમાં જાય તો વર્ષો સુધી તેને અંત હતી. ચોર ગેરીના માલ સાથે બીજે દિવસે પકડાઈ ગયો. આમ
અંધાધૂંધીના જમાનામાં ઠગ, પઢારા, લૂંટારા, બહારવટીઆ, ડાક, ફરિયાદી કોણ છે તેનું મહત્ત્વ પણ હોય છે. કોની ફરિયાદ નેધવી
વગેરે વગેરે કરતા તેમ આજે પણ ટોળીઓ ગામડાં પર કે ન નોંધવી કે કેવા સ્વરૂપે નેધવી તે પોલીસની મરજી પર આધાર
અને સમાજના નબળા વર્ગના લોકો પર કે જેમની સાથે અદાવત રાખે છે. કોગ્નીઝેબલ એટલે પોલીસના અખત્યારના ગુનાને તેને
હોય તેમની પર ત્રાટકીને કતલ, આગ તથા લૂંટ ચલાવી કશી રોકટોક કોગ્નીઝેબલ એટલે અખત્યાર બહારનો ગુને ઠરાવી દેવામાં આવે
વિના જથા રહે છે. ગઈ ચૂંટણી દરમ્યાન આપણે જોયું કે લોકતો એ ગુનો પોલીસના અખત્યારના ગુનાના ચેપડું ચઢે નહીં.
શાહીના પાયારૂપ ચૂંટણી પ્રસંગે પણ વિરોધ પક્ષના ઉમેદવારોની ગામડામાં ખૂન જેવા ગંભીર ગુનાને પણ અવગણી શકાય છે.
અને તેમના ટેકેદારોની યોજનાપૂર્વક હત્યા થઈ. * તેને અકસ્માત કે આપઘાત તરીકે ગણાવી દેવામાં આવે એટલે પોલીસ ઉપર તપાસ કરવાની જવાબદારી આવે નહીં.
ગુનાખોરીને ડામી દેવામાં કોઈને રસ નથી? આપણે પિંઢારા. આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા મળી તે પહેલાના અને યુગ ભણી જઈ રહ્યા છીએ કે શું? રાજકર્તાઓ તે ગમે તે પક્ષના પછીનાં થોડાંક વર્ષો દરમ્યાન કોમી હુલ્લડો લૂંટફાટ ખૂબ વધી હોય તેમને આપતી સાઠમારીમાં રસ છે. સમાજ સમક્ષ દઝાડતા ગયા હતાં અને ઉત્તર પ્રદેશ તેમાં મોખરાનાં રાજ્યો પૈકી એક પ્રશ્ન પડયા છે તેમનું નિરાકરણ કરવામાં રસ નથી, તે માટે ફ_રસદ રાજ્ય હતું. તેમ છતાં ૧૯૪૫-૫૪ના દાયકામાં દર એક લાખની પણ નથી. વસતિમાં ગુનાની સરેરાશ વાર્ષિક સંખ્યા માત્ર ૧૧૫ બતાવવામાં આવી છે. તે પછીના પાંચ વર્ષમાં સરેરાશ માત્ર ૭૦! આપણે
- વિજયગુપ્ત મૌર્ય