________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૦.
ની જિજ્ઞાસુ અને ચિંતનશીલ લેખક શ્રી રતિલાલ મફાભાઈ શાહ
5 કાળે માંડળ શહેર નાસ્તિક લેખાતું. એ નાસ્તિકતામાં એનું કાવ્યશકિત વગેરે ગુણાથી ગામ -પરગામની અનેક વ્યકિતઓને ૬ ગૌરવ સમાયું હતું અને એ ખુમારીથી જીવતું હતું. ચેતનજડ માટે માંડળ જાણે તીર્થધામ બની ગયું હતું. શ્રી રતિભાઈને તો બધાંયને પરિવર્તનના પડછાયા સ્પર્શી જાય છે, એવું જ આ શહેરને આ મુનિવરશ્રીમાં પોતાનાં માર્ગદર્શક ગુસ્નાં જ દર્શન થયાં હતાં. થયું. આજનું માંડલ પહેલાંનું માંડલ રહ્યું નથી.
પૂજ્ય ન્યાયવિજયજી મહારાજના સત્સંગથી શ્રી રતિભાઈની જ્ઞાન
પિપાસા વધી પણ ગઈ હતી અને સારી રીતે સંતુષ્ટ પણ થઈ ત્યારે જીવન વિકસમાં આસ્તિકતાને ય ટપી જાય એવી આ
હતી. એટલે થોડાં વર્ષ પહેલાં જ્યારે નિજાનંદમાં મસ્ત રહેનાર શહેરની નાસ્તિકતા સમાજસુધારાની વાતમાં, મહાત્મા ગાંધીએ
આ મુનિવરનો સ્વર્ગવાસ થયો ત્યારે શ્રી રતિભાઈને ઊંડો આઘાત પ્રગટાવેલ રાષ્ટ્રીયતાની ઉપાસનામાં અને ધર્મના નામે પષાતાં
લાગ્યો હતો; એમના ચિત્તમાં એક પ્રકારને સૂનકાર દયાપી ગયો અજ્ઞાાન, અંધશ્રદ્ધા, વહેમ, ચમત્કાર ને જનવાણીપણાની સામે
હતો. જેહાદ જગાવવામાં જોવા મળતી હતી.
શ્રી રતિભાઈનું જીવન જે રીતે પસાર થયું અને વિકસ્યું જે શહેર પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીને પિતાના આંગણે
એને સાર સમજવો હોય તો એમ કહેવું જોઈએ કે, એક વિદ્યાનેતરીને એમના બળવાખોર વિચારને આદરથી ઝીલી શકે, એટલે
જીવી વ્યકિત તરીકે તેઓએ પોતાના જીવને વિમળ રીતે વિતાવ્યું જ નહીં, તે સમયના ક્રાંતિકારી વીર શ્રી દરબારીલાલજી ન્યાયતીર્થ
હતું અને એક શિક્ષક તથા સાહિત્યોપાસક બનવાથી આગળ વધીને [પાછળથી “સ્વામી સત્યભકત” નામે જાણીતા થયેલા) ના બળ
તેઓએ સાહિત્ય - સર્જનમાં પણ પિતાને ફાળે આપ્યો હતે; બળતા વિચારને ય આવકાર આપી શકે, એ શહેરનું વાતાવરણ
અને એમ કરીને પોતાની વિદ્યા સાધના વિશેષ ચરિતાર્થ કરવાની કેવું પ્રગતિવાળું અને ઉદ્દામ હોવું જોઈએ ?
સાથે પોતાની સુધાર - પ્રિયતાને યાદગાર બનાવી હતી. તેમ જ એ વખતે માંડળમાં જે યુવાન અને પ્રૌઢ ક્રાંતિ અને સમાજની કીમતી સેવા પણ કરી હતી. પ્રગતિના માલધારી ગણાતા હતા, એમાં શ્રી રતિભાઈના
તેમણે કેટલીક ધ્યેયલક્ષી વાર્તાઓ લખી હતી. એમાંની પિતા શ્રી મફાભાઈને પણ સમાવેશ થતો હતો, એટલું જ નહીં, તેઓની ગણના એક અગ્રણી તરીકે પણ થતી હતી, અને આખા
સાઠ વાર્તાઓ “અષ્ટ મંગલ ” નામે ભાવનગરના “જૈન” સાપ્તામાંડળનું વાતાવરણ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્ર માટેના સમર્પણની ભાવનાથી હિકનાં ભેટ પુસ્તક તરીકે પ્રગટ થઈ હતી. “ચમત્કાર અને વહેમ ” ધમઘમી રહ્યું હતું. પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી માંડળ શહેરને
નામનું પુસ્તક લખીને એમણે સમાજમાં પ્રવર્તતા વહેમની સામે અને શ્રી મફાભાઈને આ રૂપમાં જ પિછાનતા અને સંભારતા હતા. .
ચેતવણી ઉચ્ચારીને ચમત્કારના છેતરામણા માર્ગથી દૂર રહેવાની , નવીન વિચારો અને કાર્યોને ઉલ્લાસથી આવકાર આપતા હાલ કરી કરી હતી. જૈનશાસ્ત્રોમાં માંસાહારનું સમર્થન મળતું આ શહેરમાં અને સુધારક પિતાના ઘરમાં, એંશી વર્ષ પૂર્વે
હોવાના આક્ષેપને પ્રતિકાર કરવા એમણે ખૂબ જ જહેમત લઈને શ્રી રતિભાઈને જન્મ થયો હતો, એટલે એમને સુધારક વિચારોને
એક પુસ્તક તૈયાર કર્યું. આ ઉપરાંત પોતાના નિવૃત્તિના સમયમાં સંસ્કાર-વારસે બચપણમાંથી જ મળ્યું હતું; ઉપરાંત એમાં એમના એવા ભાગ્યયોગનું બળ ઉમેરાયું, એમના મનનું વલણ સુધારાને
એમણે બીજું પણ સાહિત્ય સારા પ્રમાણમાં રચ્યું હતું, જે પ્રકાઆવકારવા તરફ અને પ્રગતિરોધક અજ્ઞાન અને અંધ- દ્વાને શનની રાહ જોઈ રહ્યું છે.' વિરોધ કરવા તરફ ઢળતું ગયું.
માંડળ જેવા શાંત - એકાંત સ્થાનમાં જીવનભર વિદ્યાસાધના તેઓના આ વલણનો વિકાસ એમણે બે રીતે સાધ્યું હતું. કરીને અને એ સાધનાનું ફળ સમાજને ભેટ આપીને, ૮૦ વર્ષની એક તે, માંડળની રાષ્ટ્રીય શાળાના નિર્ભેળ રાષ્ટ્રવાદી શિક્ષક તરીકે.
પરિપકવ વયે નિવૃત્તિના સાચા અધિકારી બનીને, લાંબી માંદગીને આ સ્થાનેથી તેમણે પોતાના પ્રગતિશીલ વિચારોને વધારે દઢ અને
અંતે તા. ૧૩-૫-૮૦ ના રોજ, શ્રી રતિભાઈ પરલોક્વાસી બન્યા! સમૃદ્ધ કર્યા; સાથે સાથે માંડળની તથા અન્ય સ્થાનેના એ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એવું સંસ્કાર - ઘડતર કર્યું કે તેઓ આપણે એમના વિમળ જીવન અને એમની વિવિધ સેવાનું આપમેળે જ સદાચારી, સાદાઇથી જીવનારા અને દેશભકત બની ગયા. . સ્મરણ કરીએ અને એમના પુણ્યમય આત્માને પ્રણામ કરીએ. આ માટે ઉપદેશ આપવાને બદલે પોતાના સાદા, સંસ્કાર અને સદાચારી જીવનથી એમણે વિદ્યાર્થીઓના જીવન ઉપર આવી
- રતિલાલ દીપચંદ દેસાઈ ઊંડી છાપ પાડી હતી ક્ષને એમના જીવનને સારી રીતે ઉચાશયી નેધ બનાવ્યાં હતાં. માંડળ શહેર આજે પણ એમને “ગુરુદેવ” ના આદર
શ્રી રતિલાલ મફાભાઈના અવસાનના સમાચારથી મને ઘણો ભર્યા નામથી સંબોધે છે, એ બિના પણ તેઓ એક આદર્શ અને
ખેદ થયો છે. તેમની સાથે ઘણાં વર્ષોને મને પરિચય હતે. નિક ઉત્તમ કોટિના શિક્ષક હતા, એનું સૂચન કરે છે. એમ કહેવું જોઈએ
વિચારક તરીકેની મારા મન ઉપર તેમની છાપ છે. મુંબઈ જેન કે આ રીતે તેઓ માંડળના પ્રજાજીવન સાથે એકરૂપ અને એના
યુવક સંઘની પ્રવૃત્તિઓમાં તેઓ સારો રસ લેતા અને પરમાનંદશાણા સલાહકાર અને સુખદુ:ખના સાથી બની ગયા હતા.
ભાઈ સાથે તેમને ગાઢ સંબંધ હતો. હજી થોડા દિવસ પહેલાં જ પોતાના આંતરિક વિકાસ માટે એમણે અપનાવેલ બીજો ‘સત્યની સાધના’ એ તેમના નામે લેખ તેમણે મને એક માર્ગ હતો સત્યને પામવા માટે જુદા જુદા ધર્મો, જુદી જુદી સંસ્કૃ
હતું. શ્રી રતિલાલલ દીપચંદ દેસાઈ તેમના નિકટના પરિચયમાં તિઓ અને જુદા જુદા સાહિત્યના ઉત્તમ ગ્રંથોનું, પૂર્વગ્રહથી
હતા. તેમણે શ્રી રતિલાલ મફાભાઈ વિશે યથાર્થ લખ્યું છે. શ્રી મુકત બનીને, ઉદાર દિલે, બને તેટલું વધુ વાચન અને અધ્યયન
રતિલાલ મફાભાઈના પવિત્ર આત્માને હું શ્રદ્ધાંજલિ અપુ છું. કરવું તે. આથી એમની જ્ઞાનોપાસનામાં તેમ જ જિજ્ઞાસામાં ઘણો
- ચીમનલાલ ચકુભાઈ વધારો થયો હતો. વળી આથી એમની વાચનની ભૂખ એવી ઘડી હતી કે તેઓ મોટાં મોટાં પુસ્તકોનું પણ ઝડપથી છતાં ઝીણવટભમાં વાચન કરી શકતા. પાછલાં વર્ષોમાં જ્યારે પણ તેઓ અમદાવાદ
પરમાત્મા અને પરમતત્ત્વ આવતા ત્યારે, તબિયતની સરખાઈ ન હોવા છતાં, મોટા ભાગે,
એક શ્રીકૃષ્ણ ભગવાન વૃન્દાવનમાં ગેપ બાળકો સાથે વાછરડાં મારે ત્યાં આવતા અને જે પુસ્તકો એમને નવાં અને વાંચવા જેવા
ચારવા એક વખત ગયેલો ત્યારે બ્રહ્મા તેમની પરીક્ષા કરવા એક લાગે તે લઈ જતાં.
બાજુ સૌ વાછરડાંને હરી ગયા ને બીજી બાજ સી ગો૫ સખાને માંડળના જ એક સપૂત અને ક્રાંતિ અને સુધારાની ભાવનાના હરી ગયા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન તેમના સી સંબંધીઓને રાજી કરવા ઉપાસક અને પ્રસારક, પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ પિતે જ બધાં વાછરડાંરૂપે ને ગેપ બાળકરૂપે, જે તે વેશે ન જે તે (ન્યાયવિશારદ, ન્યાયતીર્થ), જ્યારે પિતાની પાછલી જિંદગીમાં સાધનવાળા, .જે તે વસ્ત્ર, લાકડી ને વાંસળીવાળા થયા, જડ, ચેતન, માંડળમાં જઈને રહ્યા ત્યારથી એમની અલગારીવૃત્તિ, અનાસકિત, સૌ રૂપ થયાં. તો સાનંત કોટી બ્રહ્માંડના નાથ પરમાત્મા આ સ્થાવરપારગામી તથા સત્યલક્ષી વિદ્રત્તા, સાધુતા, સરળતા, હૃદયસ્પર્શી જંગમ રૂપ થયા તેમાં તને શી શંકા થાય છે?