SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૮૯ બુદ્ધ જીવન _ _ - - - - તે પ્રજાના- ખાસ કરીને નેતાઓના-કૌતિક આચાર-વિચારમાં જ રહેલી છે. આ પછી વિનોબાજીએ “વિજ્ઞાન અને અધ્યાત્મના સુમેળનું સૂત્ર વહેતું કર્યું હતું. બાદ, જ્યારે લોકશાહીનાં જ મૂલ્યોની વિકૃતિ રસહ્ય બની ગઈ ત્યારે રાજાજીએ આ દેશને ઉગાર ધર્મનિષ્ઠ રાજકારણમાં છે” એવી બુલંદ ઘોષણા કરી હતી. જયપ્રકાશજીએ પણ છેલ્લા દાયકા દરમ્યાન નૈતિક ધરી ઉપર જ રાજકારણની ઈમારત દૃઢ કરવા પોતાની સમગ્ર શકિત એકાગ્ર કરી. હતી. આજે ય વિમલાબેન ઠકાર એવો જ પ્રયાસ કરી રહ્યાં છે. આ બધું જ નિષ્ફળ જવાનું છે એમ માનવું અસ્થાને છે. પરંતુ બીજી બાજુ, કોયડો જે પ્રકારે ગુંચવાયો છે અને એ કેવી રીતે કયારે ઉલ્લશે એ વિશે નિરાંત રાખવાનું કે નચિંત બનવાનું પણ પાલવે એવું નથી. ભોગીલાલ ગાંધી વડોદરા, તા. ૫-૬-૮૦ સર્જનહાર માનવ સરે છે પણું “સર્જન” ચમત્કાર સર્જે છે જ બની ગયા. આ રીતે કેટલાય ભયંકર કેવાળા દર્દીઓને તેમણે નવજીવન બક્યું. - એક છોકરીને આંખ ઉપર ટયુમર થયું હતું. તેની આંખ ઉપર ચામડી ઉતરી આવીને એવી ઢંકાઈ ગઈ હતી આંખ છે એ ખ્યાલ જ ન આવે. આ છોકરીની આંખ ઉપર ત્રણ વખત અલગ અલગ સમયે ઓપરેશન કરીને ચામડીને કાઢી નાંખી અને છોકરી દેખની થઈ ગઈ. આ છોકરીને આપણા પ્રેમળ જ્યોતિના કન્વીનર શ્રી નિરૂબહેન યેવતમાલની આંખો માટેની શિબિરમાંથી અહીં લઈ આવ્યા હતા. એક ભાઈની પેશાબની ઈન્દ્રીય કુતરાએ કરડી ખાધેલી. તેના પર પણ સફળ ઓપરેશન કરીને તેને ટુંક સમયમાં જ સાજો કર્યો. આજે તે લગ્નજીવન અને સંસારસુખ ભોગવી રહેલ છે. તેમણે કહ્યું કે, તાતાની કેન્સર હોસ્પિટલના વડા ડે. બોજિસે તેમને એકવાર કહયું કે “ભાઈ જયંત, સકેન્દ્ર એ તે Surgery of Tears છે, જ્યારે તારી પ્લાસ્ટીક સર્જરી એ તો Surgery of cheers 89. આ રીતે તેમણે પ્લાસ્ટીક સર્જરીથી સારા થયેલા અનેક દર્દીઓના દાખલાઓ ટાંકયા તેમ જ સ્લાઈડે દ્વારા એ દર્દીની સારવાર પહેલાંની પરિસ્થિતિ અને સારવાર બાદની પરિસ્થિતિના શ્રોતાઓને દર્શન કરાવ્યા અને શ્રોતાઓ તેનાથી પ્રભાવિત થયએટલું જ નહિ પરંતુ સૌ વાહ-વાહ પોકારી ઉઠયા અને આભારર વિધિ વખતે શ્રી ચીમનલાલ જે. શાહે યોગ્ય જ કહ્યું કે “સર્જનહા માને સજે છે અને “સર્જન” ચમત્કાર સર્જે છે.” સભાના અંતે મંત્રી તરફથી ડોકટરને ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો. એ તો વિધિ હતી, પરંતુ દરેક શ્રોતાના અંતરે પણ તેમાં સાક્ષી પુરાવી. દરેકને એમ લાગ્યું કે ડે. જયંતભાઈ સૌના અંત:કરણના અભિનંદનના અધિકારી છે. સંકલન: શાન્તિલાલ ટી. શેઠ ચિન્તન પરમાત્મા સર્વત્ર છે, ને પરમાત્મામાં આ સર્વ જગત તેમની માયાથી ભાસી રહ્યું છે. જે જગત ભાસી રહ્યું છે તે મિશ્યા છે ને એક પરમાત્મા જે સત્ય છે એ વાત સાચેસાચી છે. જે પરમતત્ત્વ છે તે જ આપણે છીએ, એ ચિતવન વારંવાર કરવું. - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના, અભ્યાસ વર્તુળના ઉપક્રમે તા. ૧૧-૬-૮૦ બુધવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે, શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, જાણીતા પ્લાસ્ટીક સર્જન, શ્રી જયંત એસ. શાહના વાર્તાલાપ “પ્લાસ્ટીક સર્જરીના મારા અનુભવ” એ વિષય પર રાખવામાં આવ્યો હતો. અભ્યાસ વર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈ એમ. શાહે શ્રી જયંતભાઈને આવકાર આપ્યો હતો અને સંધના મંત્રી શ્રી કે. પી. શાહે તેમને પરિચય કરાવ્યો હતો. તેમજ બીજા મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તેમને ચંદનનો હાર પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. ડો. જયંતભાઈ શાહની વ્યાખ્યાન-શૈલી એટલી સરળ અને સહજ હતી કે, જાણે કોઈ કુટુંબને વડો પોતાના કુટુંબીજનો સાથે વાર્તાલાપ ન કરતો હોય! તેમણે નાનપણથી માંડીને અત્યાર સુધીના પોતાના જીવન પ્રસંગે કહ્યા અને પિતાને વિકાસ ક્રમે ક્રમે કેવી રીતે તેનું દર્શન કરાવ્યું. તેઓની જે આટલી મોટી પ્રગતિ થઈ તેમાં તેમના વિચારની દ્રઢતા અને જે કામ શીખવાનું શરૂ કર્યું તેની પાછળની નિષ્ઠા અને તલ્લીનનાએ મોટો ભાગ ભજવ્યો હતો, તેમ તેમને સાંભળ્યા બાદ લાગ્યું. પિતે પ્લાસ્ટીક સર્જરી તરફ કેમ આકર્ષાયા એને ખુલાસે કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓએ એમ.બી.બી.એસ.ને અભ્યાસ પૂરો કર્યો હતો અને સૌરાષ્ટ્રમાં પ્રેકટીસ કરતા હતા ત્યારે એક સુંદર યુવતી દાઝી ગયેલી તેને કેસ તેમની પાસે આવ્યો. આ ખૂબ જ સુંદર યુવતીની સુંદરતાને તેના દાઝી જવાના કારણે નાશ થયેલો જોઈને તેમનું દિલ દ્રવી ગયું. એમને મને મન પ્રશ્ન થયો કે શું આને કોઈ ઉપાય જ નહિ? શું આપણે તેને માટે કાંઈ કરી ન શકીએ? આ તેમની મનની મુંઝવણે તેમને પ્લાસ્ટીક સર્જરી તરફ ખેંચ્યા એટલું જ નહિ તેનું ઘેલું લાગ્યું અને તેઓ પ્લાસ્ટીક સર્જરીને અભ્યાસ કરવા માટે ઈગ્લેન્ડ ગયા. તેમના કહેવા પ્રમાણે પ્લાસ્ટીક સર્જરીનું પ્રાથમિક શાન તેમને પરદેશમાં મેળવ્યું. કેમકે ત્યાં કોઈ ગંભીર મોટા કિસ્સા આવતા નહોતા. તેઓ એફ.આર.સી.એસ. થઈને ભારત પાછા આવ્યા. અહીં આવ્યા બાદ દાઝી ગયેલા કેસોનું કામ તાત્કાલીક તેમને મળતું નહોતું. એટલે લેપેસીને લગતા કેસો અંગે તેમણે ટ્રીટમેન્ટ શરૂ કરી. થોડા સમય બાદ દાઝી જવાને એક કેસ તેમની પાસે આવ્યું, તેમાં એક બહેનની બન્ને આંગળીઓ દાઝી જવાના કારણે એંટી ગઈ હતી, તેનું તેમણે સફળ ઓપરેશન કર્યું. ત્યારબાદ તે ખૂબ જ મોટા મોટા કેસો તેમની પાસે આવવા લાગ્યા. જેવા કે, માણસે દરેક જગ્યાએથી ફરીને થાક્યા હોય અને તેમને છેવટને જવાબ મળી ગયો હોય કે હવે આના માટે કંઈ જ થઈ શકશે નહિ, જે એવા કેસેને પણ પ્લાસ્ટીક સર્જરી દ્વારા સારા કરવાની તેમને સફળતા સાંપડી અને એવા દર્દીઓના તે તેઓ જાણે ભગવાન હું આત્મા છું ને શરીર, ઇંદ્રિ, મન કે બુદ્ધિ હું નથી. તે સૌથી હું અસંગ છું. એ અભ્યાસ સિદ્ધ કરવા પ્રથમ તે ચિતા માત્ર ત્યજે. ચિન્તા અને ઉદ્દે ગરહતિ પ્રસન્ન મનથી સ્વકર્મ કર્યો જાઓ. તમારાથી શાંત મનથી બને તે કરે, પણ ચિન્તને બળાપે ન કરવાં કે જેનું કશું ફળ જ નથી. -મગનભાઈ વ્યાસ ફુટપટ્ટી | વીસ વરસ પછી આજે અમારા “કલાસ - ટીચર' મળી ગયા હેજ વી મે, પ્રાણ વિનાના પગલાં જ નો કોટ, શાળાની નેકરીએ એમને આટલો જ વૈભવ આપે છે. હવે “રીટાયર્ડ થયા છે. સિંહ જે એમને શેફ હતે. એમને અવાજ નહીં એમની ત્રાડ આખા કલાસને ધ્રુજાવતી એ અમને ઊભા કરતા ને અમે પાટલાનમાં થથરતા એક દિવસ ખરાબ અક્ષર માટે એમણે મને હાથ ઉપર ફટ મારેલું તે હજી યાદ છે મને ઢીલા અવાજે કહે, “તને તો ખબર છે મારા અફાર સુંદર અને મરોડદાર છે, અને હું હિસાબના ચેપડા પણ લખી શકું છું તારી ફેકટરીમાં........” વિપિન પરીખ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy