________________
Regd. No. MH. By South S4 Licence No.: 37
(દ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૨: અંક : ૧૮
.
મુંબઈ, ૧૬ જાન્યુઆરી, ૧૯૮૦ બુધવાર
મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર શર્ષિક લવાજમ રૂ. ૧૫, પશ ખટે શિલિંગ : ૫
જ છૂટક ના રૂ. ૦–૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
ગણતરીપૂર્વકનું જોખમ - ધી ગણતરીઓ, બધાં અનુમાને અને બધી આગાહીઓ ખોટાં થશે. એવું બન્યું નથી. જ્ઞાતિ અને કોમે ભાગ ભજવ્યો છે, પણ
પડયાં છે. કોઈની કલ્પનામાં ન હોય તેવું પરિણામ આવ્યું છે. ધારવા કરતાં બહુ ઓછા પ્રમાણમાં. ભાષા, ધર્મ, પ્રાદેશિક વફાદારીઓ, ઈન્દિરા ગાંધીએ અથવા કોઈ પણ રાજકીયે પક્ષે આવું આ બધાં ન આજ સુધી ચૂંટણીઓમાં ભાગ ભજવતાં આવ્યાં છે. પરિણામ ધાર્યું ન હતું. સર્વસામાન્ય માન્યતા એ હતી કે કોઈ પક્ષને આ ચૂંટણીમાં એટલા અસરકારક રહ્યા નથી. ૧૯૭૭ની ચૂંટણીથી બહુમતી નહિ મળે. પરિણામમાં, ઈન્દિરા ગાંધીને બેતૃતીયાંશ બહુમતી ઉત્તર અને દક્ષિણનું અંતર પડયું હતું તે રહ્યું નથી. દક્ષિણનાં મળી. ચૂંટણી દરમિયાન કયાંય ઈન્દિરા મારું ન હતું. પરિણામે રાજયોમાં ઈન્દિરા કોંગ્રેસને સૌથી વધારે વિજય મળે છે. , tતાવ્યું કે મેટ, વાવાઝેડું હતું. આનું કારણ શું?
પ્રાદેશિક પક્ષો, અમલી, એડીએમકે શિવસેના નામશેષ થઈ ગયા છે. | ગમે તેટલાં કારણો આપવામાં આવે, પર્યાપ્ત નથી. ખરી
જનસંઘ પણ નામશેષ થઈ ગયો. દેવરાજ અ કાર્યાક્ટમાં, રામચંદ્રને હકીકત એ છે કે આપણે શહેરી બુદ્ધિજીવીઓ અને વર્તમાનપત્રો,
તામિલનાડુમાં, ઘણું સારું કામ ક્યું છે, તે પણ ભૂલાઈ જવાયું.
ગુજરાતમાં મોરારજીભાઈની કોઈ અસર જણાઈ નહિ. કરૂણાલોકમાનસને જાણતા નથી, સમજતા નથી. આપણી દુનિયામાં
નિધિએ ઈન્દિરા ગાંધી સાથે સમજૂતી કરી ન હોત ને ડીએમકે આપણે રાચીએ છીએ. આ ચૂંટણીની એક વિસ્મયકારક ઘટના એ છે કે લોકમાનસ છેલ્લી ઘડી સુધી અજ્ઞાત રહતું. તેના આંતરપ્રવાહ
પણ રહેત નહિ. જનતા પક્ષ કોઈ દિવસ એક સંગઠિત પક્ષ કોઈએ જાગ્યા નહિ. બીજી આશ્ચર્યજનક ઘટના એ છે કે દેશભરમાં
થશે નહિ, થાય તેમ હતું નહિ. સ્પષ્ટ વિચારસરણીને ધોરણે જ રાજકીય.
પક્ષ રચાય છે અને ટકે છે. તકવાદીતા કે એકલા નકારાત્મક વલણથી એક જ પ્રવાહ જોવા મળે. એમ લાગે છે કે દેશના લોકોએ કોઈ ગુપ્તા સ્થળે મળી સંકેત કર્યો હતો અને તે કોઈને જણાવા ન દે એ.
કોઈ રાજકીય પક્ષ લાંબો સમય ટકે નહિ. નિર્ણય કર્યો હતે., જાદુ કહો, ચમત્કાર કહો, ઘટના ખરેખર રહસ્યમય
આ ચૂંટણી બતાવે છે કે આ દેશમાં લોકશાહી દઢ છે. શાંતિમય. છે. દેશના કોઈ એક ભાગમાં એવું બન્યું હોત તો સમજી શકાત. ચૂંટણી એ મોટી સિદ્ધિ છે. ૧૯૭૭માં ઈન્દિરા ગાંધીને હટાવ્યાં. સમસ્ત દેશમાં, કાશમીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કચ્છ, એક જનતા પક્ષ નિષ્ફળ ગયો તે ઈન્દિરા ગાંધીને ફરી સત્તાસ્થાને અવાજ, કોણે પેદા કર્યો ? ચૂંટણી પ્રચારનું આ પરિણામ નથી, લાવ્યો. ૧૯૭૭માં ઈન્દિરા ગાંધીને અને ૧૯૮૦માં જનતા પક્ષને પૈસે ખૂબ વેરાવે છે અને વપરા છે, પણ પૈસાનું પરિણામ છે. તેમની ભૂલ માટે સજા કરી અને સખ્ત સજા કરી. બન્ને નિર્ણય નથી. પ્રચારની દષ્ટિએ જોઈએ તે ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પ્રચાર લોકશાહી છે. કટોકટી કે તેના અત્યાચારો લોકો ભૂલી ગયા તેમ થવામાં બાકી નથી રહી.”
માનવાને કારણ નથી. પણ એ જ વાત ઘૂંટયા કરી, અરાજક્તા
લાવવી લોકોને ગમ્યું નથી. કેન્દ્ર સરકાર નિર્બળ ' થાય તે દેશની * લોકોને આ, નિર્ણય છે, દઢ નિર્ણય છે, સ્પષ્ટ નિર્ણય છે.
સલામતી અને એકતા બન્ને - ભવમાં આવી પડે, પ્રાદેશિક અને ભૂલથી, અણસમજણથી, ધાકધમકીથી, લાંચલાલચથી થયેલ આ
વિભાજક બળનું જોર વધે. તેથી સ્થિર અને સબળ સરકાર રચવાને પરિણામ નથી. આ નિર્ણય ખોટો હોય, એ તો વખત આવ્યું ખબર પડશે. કોઈ એવું તત્ત્વ હતું કે જે દેશભરમાં લોકોને
નિર્ણય કર્યો . સ્પર્શી ગયું. ઊંડી રીતે સ્પર્શી ગયું.
હવે આ સ્થિરતા લાવવા જતાં લોકશાહી ટકશે કે નહિ તે જનતા પક્ષના આંતરિક વિખવાદો એક કારણ છે. જનતા
પ્રશ્ન રહે છે. ઘણાં લોકોને ભય છે કે ઈન્દિરા ગાંધી ફરી
સરમુખત્યારી લાવશે અને લોકશાહી તેમ જ સ્વતંત્રતા જોખમાશે પક્ષની નિષ્ફળતા બીજું કારણ છે. પક્ષપલટાઓ અને તક્યાદીપાણ
આ ભય ખોટો પાડ તે ઈન્દિરા ગાંધીની જવાબદારી છે, તેમને ત્રીજું કારણ છે. વધતી જતી મોંધવારી, મયદા અને વ્યવસ્થાની થળતી સ્થિતિ ચેાથું કારણ છે. મુખ્ય રાજકારણી વ્યકિતઓની
એક ઐતિહાસિક તક સાંપડી છે. પ્રજાએ તેમનામાં મૂકેલ વિશ્વાસને
પાત્ર થવું તેમને ધર્મ છે. ઈન્દિરા ગાંધીની ફરિયાદ હતી કે જનતા અમાપ સત્તાલાલસા પાંચમું કારણ છે. કદાચ, વણસતી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિએ કાંઈક અસર ફ્રી હોય. આ બધાં અને આવાં બીજા
સરકાર તેમની અને તેમના સાથીઓ પ્રતિ વેરવૃત્તિથી વર્યા છે.
તેઓ એવી જ રીતે વર્તશે કે ઉદાર થશે ? વિપદિ ધર્મમ, કેટલાંય કારણ આપી શકાય, પણ તેનાથી પૂરતે ખુલાસે થતા નથી.
અભ્યલેક્ષમા, વિપત્તિમાં વૈર્ય રાખવું અને વિજયમાં ક્ષમા કટોકટી અને તેના અત્યાચારો લોકો ભૂલી ગયા? ઈન્દિરા ગાંધી કેળવવી એ સત્પરુષનું લક્ષણ છે. ચચિલે કહ્યું છે, Demant સત્તા પર આવશે તે ફરી સરમુખત્યારી આવશે એ વાત લોકો
in adversity, Magnanimous in Victory. Sleert જાણતા કે માનતા નથી? લોકોને લેકશાહી નથી જોઈતી? હું માનું
itil defiant in adversity P&L E9. Magnanimous છું, લોકે આ બધું જાણે છે, સમજે છે છતાં ઈરાદાપૂર્વક આ
in Victory બને છે કે કેમ તે જોવાનું રહે છે. ઈન્દિરા ગાંધી નિર્ણય ર્યો છે.
પાસેથી જે આવી ઉદારતાની આશા રાખતા હોઈએ તે બીજાએ બંસીલાલ, વિઘાચરણ શુક્લ, સંજય ગાંધી, પી. સી. શેઠી પણ ઉદાર થવું જોઈશે. કેટલાક એમ કહેતા કે ઈન્દિરા ગાંધી માટી બહુમતીથી ચૂંટાય એ કેમ બન્યું ? કેટલાય નવા, અજાણ્યા સે ના પર આવે તે આ છેલ્લી ચૂંટણી હશે. પ્રજાની પસંદગીથી માણસેએ ઈન્દિરા ગાંધીના ઉમેદવાર તરીકે જાણીતી વ્યકિતઓને સત્તા પર આવ્યા છે. એક જ રાજકીય પક્ષનું ફરી રાજ્ય થાય મોટી બહુમતીથી હરાવી એ કેમ બન્યું? માવલંકર કેમ હારે ? છે. વિરોધ પક્ષ જેવું રહ્યું નથી. જો કે કેટલાક મહારથીઓ, ગતેમની સામે એક તદન અજાણી વ્યકિત હતી. શું લોકોને માવલંક્રની
જીવનરામ, ચરણસિહ, વાજપેયી, ચcહાણ વગેરે લોકસભામાં છે. સેવાની કદર નથી ?
રચનાત્મક વલણ લઈને ઘણું કરી શકે, જો તેઓ હિંમત હારી ગયા
ન હોય તે. ઈન્દિરા ગાંધીના પક્ષમાં કોઈ એવા નથી કે જે તેમના આ ચૂંટણીની કેટલીક વિશેષતાઓ ધ્યાન ખેંચે તેવી છે.
ઉપર પ્રભાવ પાડી શકે કે કાબુ રાખી શકે. નહેરુને સરદાર : અને - એમ કહેવાનું કે જ્ઞાતિવાદ અને કોમવાદને ધોરણે મોટે ભાગે ચૂંટણી મૌલાના આઝાદ હતા. સંજય ગાંધીને ભય છે જ. પોતાના સાથીઓ