________________
૩૦૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૧૯૭૨
ચિરકાળ
, બાકરના
પ્રત્યેની સમજ
રાજકારણી જરૂરિયાત તરીકે પણ આ એક અદ્ભુત ઘટના હતી,
સમ્યગદૃષ્ટિની વ્યાખ્યા જેણે આંબેડકરને દેશના બંધારણના મુખ્ય ઘડવૈયા બનાવ્યા અને ઈતિહાસમાં ચિરકાળ સુધી તેમને સ્થાન આપ્યું.
(સ્વ. પરમાનંદભાઈનાં લખાણની ફાઈલો જોતાં જોતાં શ્રી મુંબઈ આ પછીનાં ૩ વર્ષે આંબેડકરના જીવનને ઉત્તમ સમય કહેવાય.
જૈન યુવક સંઘના તે વખતના મુખપત્ર “તરણ જૈન” ના બંધારણને ખરડો તૈયાર કરવા નિમાયેલ ૭ સભ્યોની સમિતિના તેઓ
૧૯૩૬ના અંકમાંથી મળેલાં બે લખાણે ચિરંજીવ મૂલ્યવાળાં હોઈને ચેરમેન હતા. બંધારણ તૈયાર કરવાને ઘણે ભાર તેમને માથે પડે.
નીચે પ્રગટ કરવામાં આવે છે. – તંત્રી). તેમની બધી શકિત અને બુદ્ધિ તેમણે તેમાં રેડી. ખરડો તૈયાર થયા
સમ્યગ દષ્ટિ. સર્વ બાબત તારતમ્ય ઈતિહાસ અને વિશાપછી બે વર્ષ સુધી તેની છણાવટ વિધાનસભામાં ચાલી, તેમાં આંબેડ- નને સમીપમાં રાખીને તારવે છે. મનુષ્યસમાજને ઉત્તરોત્તર કેમ કર અગ્રસ્થાને હતા. તે સમયે હું વિધાનસભાને સભ્ય હતા વિકાસ થયો. ઓજાર અને ખેતીની શોધથી માંડીને આજની એરો૨ાને આંબેડકરના મહાન કાર્યને સાક્ષી હતા. દુનિયાના બધા દેશનાં પ્લેન, રેડિયે, સુધીની શોધ કેમ થઈ. કેવળ જંગલી દશામાંથી બંધારણને આંબેડકરે અભ્યાસ કર્યો અને ઘણાં ગૂંચવણભર્યા
અત્યારની જટિલ સમાજરચના કેમ ઊભી થવા પામી અને સ્કૂલ પ્રશ્નોની વિશદ રજૂઆત તેઓ કરતા.બંધારણનું કામ પૂરું થયું ત્યારે વિચારદશામાંથી નીતિ, ધર્મ અને અધ્યાત્મના સૂક્ષ્મ વિચારીને કેમ વિધાનસભાના પ્રમુખ રાજેન્દ્રબાબુ અને બીજા સભ્યોએ આંબેડકરને વિકાસ થયે, તેનું ઉપલબ્ધ સાધન વડે સંશોધન કરવું તે કાર્ય ઈતિધન્યવાદ અને અંજલિ આપ્યાં.
હાસનું છે. આ રીતે વિચારતાં કોઈ પણ સમાજ-રચના અનાદિ આ સમય દરમ્યાન બીજું મહાન કાર્ય આંબેડકરે Peoples
સિદ્ધ હોઈ ન શકે; કોઈ પણ એક જ વ્યકિતના કથનમાં કે એક જ Education Societyની સ્થાપનાનું કર્યું હતું. મુંબઈમાં સિદ્ધાર્થ કૅલેજ
ગ્રંથની ઘટનામાં સર્વ સત્યોને સમાવેશ થઈ ન શકે, કોઈ પણ અને અન્ય બીજી કૅલેજો સ્થાપી, શિક્ષણના ક્ષેત્રે મેટો ફળે આખે. ભાષાગ્રંથ કે ભાષામાં અવતરેલું સૂત્ર “અનાદિ’ હોઈ ન શકે. દેશના ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં રહેલ હરિજનોની
શાધની પાછળ નવા શાસ્ત્રો રચાય છે. સમાજની પરિસ્થિતિમાં ફેરફાર પરિસ્થિતિ ઘણી કફોડી થઈ. પણ આંબેડકરે દઢતાપૂર્વક સલાહ આપી કે કોઈ સંજોગોમાં ધર્માન્તર કરી ઈસ્લામનું શરણ ન જ લેવું. હિંદુ
થતા જ ચાલે છે અને તે સાથે સમાજના પ્રશ્ન પણ રૂપાંતર પામતાં સમાજ અને હિંદુ ધર્મ સામે આંબેડકરને પ્રબળ વિરોધ હોવા છતાં
જ રહે છે અને તેના સમાધાન કાળે કાળે નવાં સર્જાતાં રહે છે. અને ઈસ્લામ, શીખ અથવા ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનાં પ્રલોભને સમયે સમયે, દેશે દેશે મહાન જ્યોતિર્ધરે જન્મે છે અને પ્રજામાનછતાં આબેડકર લલચીયા નહીં.
સને નવા પ્રકાશથી અજવાળે છે. આવા જ્યોતિર્ધર પુરુષ અવ- બૌદ્ધધર્સ પ્રત્યે તેમને શરૂઆતની જ આકર્ષણ હતું તે વધતું
તાર, તીર્થંકર, બુદ્ધ, ક્રાઈસ્ટ કે પયગમ્બરના નામે ઓળખાય છે. આવા ગયું. તેને ઊંડો અભ્યાસ પણ કર્યો. બૌદ્ધ ધર્મની પરિષદોમાં હાજરી આપવા સિલોન, બ્રહ્મદેશ અને નેપાળ ગયા. અંતે
મહા પુરુષે સર્વ એક જ કોટિના હોય છે એમ નથી હોતું, તેમને ૧૪-૧૦-૧૯૫૬ને દિને નાગપુરમાં પેતાના લાખે અનુયાયીઓ
દરેકના પરિપાક, આત્મીય વર્ચસ્વ અને જે જે દેશમાં તેઓ ઉત્પન્ન સાથે ભગવાન બુદ્ધનું ત્રિવિધ શરણ સ્વીકાર્યું.
થયા હોય છે તે તે દેશકાળના ત્યાં સુધીના ખેડાણ ઉપર આધાર બંધારણનું કામ પૂરું થયા પછી બીજું મોટું કામ હિંદુ કોડનું રાખે છે. પણ તેવા દરેક જ્યોતિર્ધર મહાપુરુષનું સામાન્ય કાર્ય હતું. આંબેડકર તે માટે બહુ ઈ તેજાર હતા. નહેરુ પણ ઈંતેજાર હતા જનતાને અસત્યમાંથી સત્ય તરફ, તમન્ માંથી જ્યોતિ તરફ પણ ઘણો વિરોધ હતો તેથી નહેરુ સાવચેતીથી કામ લેવા ઈચ્છતા. લઈ જવાનું હોય છે. તેઓ કાન્તદર્શી હોય છે. ભૂતકાળને સર્વ આંબેડકર બહુ અધીરા હતા, મનુસ્મૃતિ બાબી હતી તો બીજો સ્મૃતિ- ' અનુભવ તેમની પ્રજ્ઞામાં પ્રતિબિમ્બિત થાય છે, ભવિષ્યકાળના કાર થવાની મહત્ત્વાકાંક્ષા હતી, છેવટ પૂરો કોડ એકસાથે થઈ ન અભેદ્ય પ્રદેશને તેમની દષ્ટિ વધી શકે છે, અને તે કારતદર્શનના શકે તેથી તેના જુદા જુદા વિભાગે ટુકડે ટુકડે લેવાનો નિર્ણય થશે. યોગે વર્તમાનમાં વિચારતી જનતાને પરમ સત્યેના બોધપાઠો આપે પ્રથમ લગ્ન અને લગ્નવિચ્છેદને વિભાગ લીધા, પણ તેમાંય છે અને મનુષ્યની સામાન્ય સ્થિતિ ઉપરથી લડેર સ્થિતિને આદર્શ આંબેડકરે વિનાકારણે આક્રમક ભાષણે કરી, વિરોધ વધાર્યો. છેવટે સર્જે છે. ભૂતકાળના પયગમ્બર વિશે પ્રસ્તુત સમ્યગ દષ્ટિ આ તે ખરડે પણ તે વખતે પડયે મૂકવે પડયો. આંબેડકરને પ્રકોપ પ્રકારના ખ્યા ધરાવે છે. આ દષ્ટિ ભૂતકાળની મહત્તા સ્વીકારે ભભૂકી ઊઠયો અને પ્રધાનમંડળમાંથી - ૧૯૫૧માં રાજીનામું આપ્યું. છે; કાળે કાળે સર્જાયેલી સંસ્કૃતિના સૂત્રધારોને સત્કારે છે; અને ૧૯૫૨ની ચૂંટણીમાં આંબેડકર અને તેમને પક્ષ હારી ગયો. છેવટ પુરાણકાળથી આજ સુધી ખેવયેલ જ્ઞાનપ્રદેશનું ગૌરવ કરે છે. રાજ્યસભામાં ચૂંટાયો અને ફરી ચાર વર્ષ કોંગ્રેસ અને નહેરુના આમ હોવા છતાં પણ તેનું સત્યદર્શન ભૂતકાળ સાથે જકડાઈ વિરોધી થયા. આંબેડકરની તબિયત પણ લથડી હતી અને બગડતી ગઈ. રહેવાની ના પાડે છે. તે ધર્મશાસ્ત્રોને પૂર્વકાળની વિજ્ઞાનવિષયક
આંબેડકર ઘણા વિદ્વાન હતા. જ્ઞાન અને વાચન તથા જિજ્ઞાસા પ્રગતિના અનુમાપક તરીકે સ્વીકારે છે, પણ શાશ્વસર્જન કાંઈ અમુક અમાપ હતી. ઢગલાબંધ પુસ્તકો જ્યાંથી મળે ત્યાંથી લાવતા. કાળ કે અમુક દેશ કે અમુક વ્યકિતઓને ઈજા છે એમ માનવાની તેમને ગ્રંથભંડાર સમૃદ્ધ અને વિશાળ હતે. સંજોગેએ તેમને રાજ- તે બિલકુલ ના પાડે છે. શાસ્ત્ર હિમાલય ઉપર આવેલું કોઈ એક કરણમાં ધકેલ્યા ન હોત તે તેમના જ્ઞાનને વાર માટે હોત.
પરિમિત માનસરોવર નથી, પણ જનપ્રદેશ વરચે સદા વહેતી
અને અનેક પ્રવાહોને સંઘરતી જતી કલ્યાણવાહિની ગંગા છે. ” તેમના અભ્યાસખંડમાં વાંચતા-લખતાં આખી રાત વીતી જાય તે
(૧-૧૧-૩૬ના અંકમાંથી )
–પરમાનંદ પણ એમને ખબર ન પડે, અને સવારે નેકર આવે ત્યારે પ્રભાત થયું છે એમ જાણે. આંબેડકરનું આખું જીવન એક મહાન સંઘર્ષ
' હું એમ માનું છું કે પ્રતિ એવી હોવી જોઈએ કે જે તેની હતું. સંજોગ અને પ્રકૃતિએ તેમને ઘણી લડત આપવાની ફરજ પાડી. . પાછળનો ભાવ સૂચવે. મહાવીર સ્વામીની મૂર્તિ ત્યાગીની છે તો પછી તેઓ ઘણા નીડર હતા. લોકશાહીના સમર્થક અને સામ્યવાદના તેને અલંકારની શી જરૂર છે? મંદિરની શોભા પાછળ આટલે વ્યય વિરોધી હતા. સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવ તેમના જીવન
બિનજરૂરી છે. કદાચ મહાવીર સ્વામી આવીને અત્યારે પોતાની
જ મુતિ જએ તે જરૂર તેમને પણ એમ થાય કે આ શું? જેને સિદ્ધાંત હતા અને તેથી જ તેઓ બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાયા. જીવનના
મેં ત્યાગ કર્યો છે તેને જ તમે મારા ગળામાં પહેરાવો છો? અને અંત સુધી કામ કરતા રહ્યા. છઠ્ઠી ડિસેંબર ૧૯૫૬ને દિવસે તેમનું આવી રીતે સાદાઈ લાવવાથી કદાચ દિગમ્બરો અને આપણે વધુ અવસાન થયું.
નજીક આવતા થઈશું. શણગાર એ તો રૂઢિની શૃંખલા છે. (આકાશવાણીના સૌજન્યથી) : ચીમનલાલ ચકુભાઈ (૧-૧૦-૩૬ના અંકમાંથી)
–પરમાનંદ