________________
તા. ૧૬-૪-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૩૦૫
ને સ્વ. ડૉ. આંબેડકર સિ (તા. ૧૪મી એપ્રિલ ડૅ. આંબેડકરને જન્મદિન હો તે નિમિત્તે શ્વાસ અને કટુતા હતાં. દલિતનું સંગઠન જુદું કરવું જોઈએ અને આ લેખ પ્રાસંગિક થશે. -તંત્રી)
તેમનું પ્રતિનિધિત્વ અલગ હોવું જોઈએ, તેવી તેમની દઢ માન્યતા ડૉકટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ તા. ૧૪મી એપ્રિલ છેવટ સુધી રહી. ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય ઉપાડયું હતું. ૧૮૯૧ના દિને એક ગરીબ મહાર કુટુંબમાં થયો. તેમના પિતા લશ્કરમાં આંબેડકર છેવટ સુધી ગાંધીજીના કટ્ટર વિરોધી રહ્યા હતા. ગાંધીજીના શિક્ષક હતા. લશ્કરી કરી અને મહાર, છતાં દારૂ-માંસને સર્વથા વિચારોને આંબેડકર પ્રત્યાઘાતી માનતા અને અસ્પૃશ્યોને હિંદુ
ત્યાગ. ભીમરાવ ચદ બાળકમાં છેલા. ગરીબાઈ છતાં પિતાએ સમાજમાં પૂરી રાખવાની એક તરકીબ છે એમ માનતા. આંબેડકર શિક્ષણ આપ્યું, અસ્પૃશ્ય હોવાને કારણે જિંદગીમાં ખૂબ સહન ઘણા શકિતશાળી અને વિદ્વાન. દલિત વર્ગમાં તેમની બરાબરી કરે તેવો કરવું પડયું. તેની શરૂઆત શાળામાં જ થઈ. પિતા મુંબઈ આવ્યા કોઈ આગેવાન નહિ, તેમણે દલિત વર્ગનું સંગઠન શરૂ કર્યું અને અને પરેલમાં એક ઓરડીમાં રહેતા. શાળામાં અસ્પૃશ્ય હોવાને
છેવટે તે વર્ગના એકમાત્ર પ્રતિનિધિ હોવાને દાવો કર્યો અને તે
સ્થાન પ્રાપ્ત કર્યું. કારણે બીજી ભાષા તરીકે સંસ્કૃત લેવા ન દીધું. પરશિયન લેવું પડયું. પાછળના જીવનમાં સંસ્કૃતને અભ્યાસ કરી પંડિત થયા. હિંદુ ધર્મ
બ્રિટિશ સરકારની આમાં મદદ હતી. તેની નીતિ હતી કે ઉપર પ્રખર પ્રહાર કરવા હિંદુ શાસ્ત્રોને અભ્યાસ કર્યો. ૧૬ વર્ષની
મુસલમાને, શીખે, દલિત વર્ગો અને રાજાઓને પ્રોત્સાહન આપી, ઉંમરે ૧૯૦૭માં મેટ્રિક પાસ થયા. ત્યાં નવ વર્ષની કન્યા સાથે
કેંગ્રેસનું વર્ચસ ઘટાડવું. આંબેડકરે વંટોળિયા પેઠે પ્રચાર શરૂ કર્યો. લગ્ન થયું. પિતાએ કૉલેજને અભ્યાસ કરવા માટે પ્રેરણા આપી.
સંમેલને, વર્તમાનપત્રો, પુસ્તક, પત્રિકાઓ, મૂક નાયક’ અને ‘બહિઅલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. ઈન્ટર સુધી માંડ અભ્યાસ
સ્કૃત ભારત' જેવાં પત્રો શરૂ કર્યા...હિંદુ સમાજ અને હિંદુ ધર્મની થ, પછી પિતાની શકિત ખૂટી પડી. સદ્ભાગ્યે એક શુભેરછકે
વર્ણવ્યવસ્થા, જ્ઞાતિસંસ્થા અને તેમાં રહેલ અસમાનતા અને ઉચ્ચગાયકવાડ સરકારની છાત્રવૃત્તિ મેળવી આપી અને ૧૯૧૨માં
નીચના ભેદ, આ બધાં ઉપર ખૂબ પ્રહાર કર્યા. મનુસ્મૃતિ બાળી, બી. એ. થયા. વડોદરા રાજ્યમાં નોકરી લીધી. મુંબઈમાં પિતાનું
ગીતાને વિરોધ કર્યો. સાયમન કમિશનને સહકાર આપે. પરિણામે
પ્રથમ ગોળમેજી પરિષદમાં દલિત વર્ગના પ્રતિનિધિ તરીકે નિયુકત. મૃત્યુ થયું. વડોદરાને બહુ ટૂંકો અનુભવ પણ દુ:ખદ હતો તેથી પાછા વડેદરા જવાનું મન ન થયું. સયાજીરાવ મહારાજને મુંબઈમાં
થયા; બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસનાં એકમાત્ર પ્રતિનિધિ તરીકે મળી પોતાની સ્થિતિની જાણ કરી. એ ઉદારચરિત' રાજવી કેટલાક
ગાંધીજી ગય. અસ્પૃશ્ય, હિંદુ ધર્મ અને હિંદુ સમાજના અવિભાજય વિદ્યાર્થીઓને વિશેષ અભ્યાસ અર્થે વિદેશ મોકલવાના હતા. આંબેડકરની
અંગ છે અને પ્રાણાને પણ તેમને તેમાંથી અલગ ન થવા દેવા પસંદગી થઈ અને એક ગરીબ અસ્પૃશ્ય કોલંબિયા યુનિવર્સિટીમાં
એ ગાંધીજીને સિદ્ધાંત હતા. ગોળમેજી પરિષદમાં ગાંધીજી અને આંબેઅભ્યાસ અર્થે જૂન ૧૯૧૩માં વિદેશ જવા નીકળ્યો. સયાજીરાવ
ડકર વચ્ચે સંઘર્ષ થશે. આંબેડકરની પ્રકૃતિમાં આક્રમકતા હતી, ગાયકવાડ ન હોત તો ભારતવર્ષના ઈતિહાસમાં આંબેડકરે જે ભાગ
નમ્રતા એમને ગુણ ન હતો, યાતનાઓ ભેગવી હતી, તેની કડવાશ ભજવ અને ફાળો આપ્યો તે કદાચ ન બનત.
' હૃદયમાં ભરી હતી. તેમને જીતી લેવાના ગાંધીજીના બધા પ્રયત્નો - કોલંબિયા યુનિવર્સિટીમાં ૧૯૧૫માં એમ. એ. અને ૧૯૧૬માં નિષ્ફળ ગયા. છેવટે મેકડોનલ્ડ ચુકાદો આવ્યા અને ગાંધીજીએ ડૉક્ટર ઓફ ફ્લિોરોફીની પદવી મેળવી. અર્થશાસ્ત્ર અને સમાજ
યરવડા જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. અનહદ પ્રયત્નોને શાસ્ત્રને અભ્યાસ કર્યો, ત્યાંથી લંડન આવ્યા અને પ્રખ્યાત હાંડન અંતે પૂના કરાર થયા. ત્યાર પછી આંબેડકરનું ધ્યેય અસ્પૃશ્ય સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં જોડાયા અને કાયદાને અભ્યાસ પણ માટે રાજ્યક્ષેત્રે સ્થાન મેળવવા માટે રહ્યાં, મંદિરપ્રવેશ, સહભેજન શરૂ કર્યો. પણ છાત્રવૃત્તિને સમય પૂરો થયો અને અભ્યાસ અધૂરા
અને એકતા - એવા સામાજિક અથવા ધાર્મિક લાભ મેળવવામાં મૂકી પાછા આવવું પડયું. ત્રણ વરસ પછી ફરીથી લંડન ગયા
તેમને રસ ન હતે. ધારાસભામાં અને પ્રધાનમંડળમાં વધુમાં અને અભ્યાસ પૂરો કર્યો. . એસ. સી. અને બાર - એ-લૉ વધુ સંખ્યા મેળવવી એ તેમનું ધ્યેય રહ્યું. સાથેસાથે દલિત થયા. પ્રથમ વિશ્વયુદ્ધને આ સમય હતો અને ગાંધીજી ભારતે
વર્ગ માટે નાગરિક હકો, શાળામાં સહશિક્ષણ, એક કૂવેથી આવ્યા અને દેશના રાજકારણમાં નવા રંગ પુરાયા. આંબેડકર પાણી, આર્થિક ઉન્નતિ અને સામાજિક સમાનતા મેળવવા પ્રયત્નો તેમાં ખેંચાયા. જીવનભર એક ધ્યેય રહ્યું હતું, દલિત વર્ગના ઉદ્ધાર, આદર્યા, શિક્ષણ સંસ્થાઓ શરૂ કરી, મજૂર પ્રવૃત્તિમાં ખૂબ રસ જે તેમની બધી પ્રવૃત્તિનું મધ્યબિદું હતું.
લીધે. કેંગ્રેસ અને ગાંધીજી પ્રત્યેને પ્રબળ વિરોધ ચાલુ રહ્યો, ૧૯૧૭માં લંડનમાંથી પાછા આવ્યા પછી, વડોદરા રાજ્ય પાકિસ્તાનની હિમાયત કરી, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારને સાથેના કરાર મુજબ, ત્યાં ૧૦ વર્ષ નોકરી કરવાની હતી, તે મુજબ
પૂરો સહકાર આપે, પરિણામે ૧૯૪૨ માં વાઈસરોયે પોતાની કારોવડોદરા ગયા. મહારાજની ઈચ્છા છેવટ તેમને નાણામંત્રી બનાવવાની હતી, પણ શરૂઆતમાં મિલિટરી સેક્રેટરીનું પદ આપ્યું. પણ હવે
બારી વિસ્તૃત કરી ત્યારે આંબેડકરની નિયુકિત થઈ, અને મજૂર આંબેડકરની યાતનાઓ શરૂ થઈ. કયાંય રહેવા જગ્યા ન મળી. એક
ખાનું તેમને સોંપાયું. ક્રિષ્ણ મિશન, કેબિનેટ મિશન, ને બીજા રાજપારસી ધર્મશાળામાં રહ્યા, ત્યાંથી પણ કાઢયા. ઍક્સિમાં કોઈ અડે કારણના બનાવમાં અગ્રસ્થાને રહ્યા. ચૂંટણીઓમાં તેમને પક્ષ હાર્યો. નહિ, સિપાઈઓ પણ કાગળે ટેબલ પર ફેંકે, અપમાનને પાર.
૧૯૪૬માં નહેરુએ વચગાળાની સરકાર રચી તેમાં આંબેડકરને સ્થાન નહીં, હડધૂત થયા, કંટાળી પાછા આવ્યા; ફરી એકવાર ગયા, પણ એ જ હોલ- તેથી છોડી દીધું. મુંબઈ આવી સિડનહામ કૉલેજમાં
ન મળ્યું. જગજીવનરામ, અને પછી જોગેન્દ્રનાથ મંડળ આવ્યા. પ્રૉફેસર થયા. પછી લૉ કૅલેજમાં પ્રિન્સિપાલ થયા. આ સમયે
કોન્સ્ટિટયૂટ એસેક્લીની રચના થઈ ત્યારે કયાંયથી ચૂંટાવાની શક્યતા મોન્ટેગુ - ચેમ્સફોર્ડ ફોર્મની તૈયારી ચાલતી હતી. જુદી જુદી કોમ ન હોવાથી બંગાળમાંથી જોગેન્દ્રનાથ મંડળની મદદથી ચૂંટાયા. અને લધુમતીઓ પોતાના દાવા રજૂ કરતા. દલિત વર્ગનું કોઈ દેશના ભાગલા પડતાં, તે બેઠક પણ ગુમાવી. પણ મુંબઈમાંથી સંગઠન કે પ્રતિનિધિ ન હતો, કેટલાક સવર્ણ હિંદુઓ જયકર, ચંદાવરકર, વગેરે દલિત વર્ગની પરિષદો ભરતા, ગાયકવાડ અને
કેંગ્રેસે તેમને ચૂંટયા. ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ પછી નહેરુએ નવું કોલહાપુરના મહારાજા પણ તેમાં ભાગ લેતા. પણ દલિત વર્ગને પ્રધાનમંડળ રચ્યું તેમાં આંબેડકરને લીધા અને લાં” મેમ્બર બનાવ્યા. પિતાને કોઈ આગેવાન ન હતું. આંબેડકરે એ ખોટ પૂરી પાડવાની જે કોગ્રેસ અને ગાંધીજીને જીવનભર એમણે વિરોધ કર્યો હતી. પણ શરૂઆતથી સવર્ણ હિંદુઓ પ્રત્યે આંબેડકરને ઘણે અવિ- તેણે જ તેમને માનભર્યું સ્થાન આપ્યું. તેમનું હૃદય જીતી લેવાં કે