________________
Regd. No. MH. 117
1
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૨૩
પ્રબુદ્ધ જીવન
મુંબઈ એપ્રિલ ૧, ૧૯૭૨ શનીવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૯-૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
ભગવાન મહાવીરનો સંદેશ આજે ૨૩-૩-૭૨ ભગવાન મહાવીરની જન્મજયંતી છે. મહા- અને દીવાદાં છે. જીવનના બધા વ્યવહારમાં ઉન્માર્ગે જતાં અટપુરુષોને જન્મ જગતના કલ્યાણ માટે હોય છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે કાવે છે, સુપથગામી બને છે. વર્તમાન જીવનની જટિલ સમસ્યામહાવીરે જીવનધર્મ બતાવ્યો તે વિચાર કરીશું તો આજે પણ સાચા સુખનો એના ઉકેલની ચાવી તેમાં રહેલી છે; તેમ ન હોય તે તેની એકમાત્ર માર્ગ છે તેની પ્રતીતિ થશે. મહાવીર રાજપુત્ર હતા. પુરી ઉપયુકતતા રહેતી નથી. સુખસમૃદ્ધિ હતી, તે બધાને ત્યાગ કરી સાચા શાશ્વત સુખની શોધમાં તે ભગવાન મહાવીરને ધર્મ શું છે? ભગવાને એક હકીકત નીકળ્યા. દીકાળની કઠિન સાધના અને તપશ્ચર્યાને અંતે પૂર્ણજ્ઞાન ભારપૂર્વક કહી છે. માણસના સુખદુ:ખને ક માણસ પોતે પ્રાપ્ત થયું. ત્યાર પછી જ ઉપદેશ આપ્યો. મહાવીર જીવનદર્શન છે અT IT વિવાર, તુ સુખ ૫- બહારના અંતરજ્ઞાન અને સ્વાનુભવનું પરિણામ છે. આ દર્શન વાસ્તવવાદી સંજોગ અને પરિસ્થિતિ જરૂર માણસના સુખદુ:ખનું નિમિત્ત અને બુદ્ધિગમ્ય Realist અને Rational છે. અપૌરુષેય,
કેટલેક દરજજે બને છે. છતાં માણસના સુખદુ:ખનું મૂળ તેની ઈશ્વરની આશારૂપ અથવા ગૂઢ રહસ્ય નથી. મહાવીર
પ્રકૃતિ અને સ્વભાવ છે. માણસમાં રહેલી વાસનાઓ, કામનાઓ, મહામાનવ હતા અને સ્વયંભૂ જ્ઞાનપ્રાપ્તિ કરી. મહાવીરના
તૃષ્ણા, જૈન પરિભાષામાં કહીએ તે કયા તેના દુ:ખનું મુખ્ય કારણ જીવનદર્શનની પાયાની માન્યતા છે કે દરેક આત્મા-કીડી અને
છે. આ કપાયે વ્યકિતને પિતાને દુ:ખી કરે છે એટલું જ નથીકીટકથી માનવ સુધી–સમાન છે અને આવા જ્ઞાન અને મુકિતને
મોટી વાત તે એ છે કે બીજાને દુ:ખી કરે છે. જગતમાં રહેલ અધિકારી છે. ભવઅટવીમાં પરિભ્રમણ કરતાં, અનેક યોનિમાં આત્મા
સંઘર્ષ (Conflict) વ્યકિત - વ્યકિત વચ્ચે, કોમ - કોમ વચ્ચે, કે ભટકે છે. માનવદેહે, અંતિમ મુકિત પ્રાપ્ત વાની તેને અપૂર્વ
પ્રજા-પ્રજા વચ્ચે, બધાંનું મૂળ માણસની તૃષ્ણા અને સ્વાર્થમાં રહેલું તક મળે છે. મહાવીરના ધર્મમાં, ઉચ્ચ -નીચ, જાતિ - પાતિ, કાળા- છે. આવા કપાયા ઉપર કાબૂ અથવા વિજય મેળવવો તે જીવનને ગોરા, સ્ત્રી -પુરુષ એવા કોઈ ભેદ નથી. સર્વ જીવ સમાન છે. આ
પરમ પુરુષાર્થ છે. જૈન શબ્દનો અર્થ જ એ છે કે જેણે કયાયોને આત્મૌપમ્પની ભાવના જૈન ધર્મનું હાર્દ છે. જૈન ધર્મ કોઈ જતિ કે
જીત્યા. જીવનના આ પરમ પુરુષાર્થ માટે મહાવીરે શું માર્ગ બતાવ્યો કોમને ધર્મ નથી. જન્મથી જેન થવાનું નથી. આચરણથી, ગુણ
છે? અતિ સંકોપમાં કહેવું હોય તે, અહિંસા, અનેકાન્ત અને અપરિકર્મથી જૈન થાય છે, કોઈ પણ જાતિ કે વર્ણન હોય. જૈનધર્મ,
ગ્રહ. જીવનસાધનામાં આ સિદ્ધાંતે સનાતન સત્ય છે, માત્ર માનવધર્મ છે, વિશ્વધર્મ છે. તેથી મહાવીરે કહ્યું છે:
ભૂતકાળના નથી, વર્તમાન યુગમાં એટલા જ સત્ય અને કામયાબ fભરતી સન્ન મૂyg, ૪ મજું જ છે ! સર્વ જીવ - માત્ર છે. હવે આ ત્રણ સિદ્ધાંત સંશોપમાં સમજીએ. માનવ નહિ - પ્રત્યે મને મૈત્રીભાવના છે, કોઈ પ્રત્યે વેરભાવ ન - આ ત્રણે સિદ્ધાંત પરસ્પર ગુંથાયેલ છે. હકીકતમાં એક છે. છે, આમાની આવી બ્રાહી સ્થિતિ પ્રાપ્ત કરવાને માર્ગ મહાવીરે
એકને સાચી રીતે સમજીએ અને સ્વીકારીએ તે બીજા આપોઆપ બતાવ્યો છે.
ફલિત થાય છે. - દરેક ધર્મપ્રવર્તક સમક્ષ એક જ પ્રશ્ન હોય છે. દુ:ખથી ભરેલ મહાવીરે અહિંસાને પરમધર્મ શા માટે કહ્યો? એક કારણ આ સંસારમાં સાચું ચિરકાળનું સુખ કેમ પ્રાપ્ત થાય? દુ:ખનું છે, મહાવીરનું તત્ત્વદર્શન, જેને પાયો સર્વ જીવ સમાનતા છે. મૂળ શું છે, તેને દૂર કરવાના ઉપાય શું? ઝાંઝવાના જળની પેઠે, સર્વ જીવ મારા જેવા જ છે એવી દઢ પ્રતીતિ થાય તે દરેક પ્રત્યે માણસ સુખની શોધમાં અનેક દિશામાં દોડે છે. મહાવીર અને તેમના મને મૈત્રીભાવ હોવો જ જોઈએ, કોઈ પ્રત્યે વેર ન હોય. મારામાં જેવા બીજા ધર્મપ્રવર્તકો ભાન ભૂલેલા માનવીને સાચો રાહ
કોઈ પ્રત્યે વેરભાવ જન્મે તે તેને પ્રત્યાઘાત ચોવે જ વિપરીત બતાવે છે.
આવે. આવી દ્રઢ પ્રતીતિ થવી દુષ્કર છે. અનુભવથી જોઈએ દરેક ધર્મમાં બને છે તેમ વર્તમાનમાં જૈનધર્મ કહેવાય છે
તે પણ આ જ નિર્ણય ઉપર આવવું પડે. દરેક જીવ જીવવા તેમાં પણ અનેક વિકૃતિઓ આવી છે. તેનું હાર્દ વિસારે પડે છે અને
ઈચ્છે છે, કોઈ મરવા ઈચ્છતું નથી. દરેકને સુખ ગમે છે, કોઈને કલેવર ચૈતન્યનું સ્થાન લે છે. ક્રિયા જડતા, અસહિષ્ણુતા, આડંબર,
જડતા, અસાહષ્ણુતા, આઠ બર, દુ:ખ ગમતું નથી. તે મારાથી બીજાને દુ:ખ કેમ દેવાય? જીવો અનિજન્ય અંધશ્રદ્ધા અને વેશપૂજા, સામાન્ય જનતાને ઘેરી લે છે. અને જીવવા દો એ સિદ્ધાંત' નવો નથી. બધા ધર્મપ્રવર્તકાએ આવાં અનિષ્ટોથી કંટાળી, કેટલાય સાચી ધર્મશ્રદ્ધા ગુમાવે છે. બતાવ્યું છે. પણ મહાવીરે અહિંસાને જેટલું પ્રાધાન્ય આ|
મહાવીરે બતાવેલ જીવનસાધના અને ધર્મમય માર્ગ ૨૫૦૦ છે તેટલું બીજા ધર્મમાં નથી. વર્તમાન યુગમાં ડે. આલ્બર્ટ સ્વાઈન્ઝરે વર્ષ પૂર્વે હતો એટલે જ અને તેથી પણ વિશેષ આજના યુગમાં પિતાના સ્વતંત્ર ચિંતનથી ફરીથી આ સિદ્ધાંતનું દઢ સમર્થન કલ્યાણકારી છે. સાચે ધર્મ સદા માણસને માર્ગદર્શક, લેમિયો કર્યું છે. સંસ્કૃતિ અને જીવનનાં નૈતિક મૂલ્યોને હૃાસ કેમ થયો