________________
-
02
૨૯૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩–૧૯૭૨
દઈ, દુઃખ અને દવા
-
ગઈ કાલે કીનું માથું દુખતું હતું.
હશે એટલે જે તેઓને પીડાનો અનુભવ એટલી ઉત્કટ હદે નહીં આ દુખાવામાં રાહત મળે એ માટે દુખાવો ઘટાડે એ પ્રકારની થતો હોય. . દવા તેમણે લીધી; અને થોડી વારમાં દુખાવો દૂર થયો.
એટલે જ ઘણી વાર માણસ દવા લેવા પ્રેરાય ત્યારે તેનું કારણ આજે એમ લાગે છે કે માથું ફરી દુખશે. ગઈ કાલ જેવી
તેના દર્દમાં નહીં, તેની ચિંતામાં હોય છે. ' વેદના ફરી શરૂ થશે. એ ન થાય એ માટે એ જ દવા ફરીથી લઈ
- મનોવૈજ્ઞાનિકો આ આખાયે પ્રશ્નને બહુ જ જુદા સ્તર લઈએ તે ?
પર તપાસે છે. દવાના વ્યસનીઓની સંખ્યા વધતી જાય છે, ત્યારે તે અંગે લાલબત્તી બતાવવા તેઓ ઉત્સુક બન્યા છે. પણ તેઓ
એક વાત જાણે છે કે આ દવાના વ્યસનીઓ પૃણાને પાત્ર નથી, એક વેંકટર પાસે એક બહેન આવ્યાં. તેમની તકલીફને
સમભાવને પાત્ર છે. પાર ન હતા. કુટુંબની અને અંગત જીવનની ચિંતાઓને કારણે તેમને ઊંઘ પણ આવતી નહોતી. ર્ડોકટરે તેમને થોડા દિવસ ટૂાંકવી
કેલિફોર્નિયામાં એક ચૌદ વરસના છોકરાએ સોળમા માળેથી
પડતું મૂકયું. એણે એલએસડી લીધું હતું અને એની અસર લાઈઝર લેવા કહ્યું.
તળે એને લાગ્યું કે ધારે તે પોતે ઊડી શકે એમ છે. એણે મુકત ટ્રક્વીલાઈઝરથી તેમને ઘણું સારું લાગ્યું.'
પંખીની માફક આકાશમાં તરવા પ્રયત્ન કર્યો અને એને ઓ જગજયારે ઑક્ટરે એ બંધ કરવા સૂચવ્યું ત્યારે તેમને પ્રથમ તો તના બંધનમાંથી મુકિત અપાવી પ્રાણપંખી ઊડી ગયું. એમાં કોઈ તક્લીફ પડી નહીં. પણ થોડા સમય પછી કોઈક ચિતા આવી ઘટનાઓ હવે છૂટીછવાઈ નથી રહી. તે બીજે પક્ષે તેમના મનમાં ઘેરાઈ ત્યારે તેમણે એક ટ્રકવલાઈઝર લઈ લીધી.
માણસ નાની નાની દવાઓના વ્યસનમાં પણ કેમ ફસાતા જાય આથી તેમને સારું લાગ્યું અને ઊંઘ આવી. પણ પછી જ્યારે
છે તે વાત પણ હવે જાણીતી થઈ છે. 'ચિતાને પ્રશ્ન ન હોય ત્યારે પણ એ ચિતિત થઈ ટ્રાંકવીલાઈઝરની
ડે. વેસ્લી સી. વેસ્ટમેને આવાં વ્યસનનાં મૂળમાં જવાને ઝંખના કરતાં રહ્યાં.
પ્રયત્ન તેમના પુસ્તક “ધી ડ્રગ એપિડેમિકમાં કર્યો છે. દવાઓને
દુરુપયોગ કરવા માણસ કેમ પ્રેરાય છે તેને અભ્યાસ તેમણે તેમાં આ બે ઉદાહરણો આમ તે કલ્પિત છે, છતાં ભાગ્યે જ કોઈ
રજૂ કર્યો છે. આ રહ્યાં તેનાં કેટલાંક તારણો: એવું હશે કે જેણે આ પરિસ્થિતિ ઓછાવત્તા અંશે અનુભવી ન હોય, કે અનુભવાતા જોઈ ન હોય. કોઈ પણ પ્રકારના દર્દી
૧. પહેલી વખત ચક્કસ દવા લીધાથી ઘણીવાર સારું લાગે માટે તૈયાર દવાઓ મળે છે. વેંકટરની સલાહ વિના, અને પોતાની
છે; સારા અનુભવ થાય છે; અથવા તે એથી અણગમતી લોગપ્રકૃતિની અનુકુળતા - પ્રતિકૂળતાની ગણના કર્યા વિના તમે દવા
ણીઓ દૂર થાય છે, કે અણગમતા અનુભવે વીસરાઈ જાય છે. લઈ શકો છો. માથું દુખવા માટે, સાંધા દુખવા માટે, અને જાત- ૨. આ જે પ્રથમ અનુભવ છે એને ફરી મેળવવા માટે દવાને જાતની તકલીફો માટે જાતે જ દવા લઈ શકે એટલું જ્ઞાન સામાન્ય ' દુરુપયોગ શરૂ થાય છે, એમાં નાણાં, સમય અને શકિત ખરચય જાણકારી ધરાવનારાઓમાં હોય છે.
છે. પરંતુ પહેલી વખત જે અનુભવ થયો હોય તે પૂર્ણપણે ક્યારેય પિતાના કોઈક દુખાવા માટે દવાઓની આદત પાડી દેનારા
ફરી થતું નથી. માણસની સંખ્યા ઘણી મોટી છે અને મોટાં, નુકસાનકારક
૩. જે દવાઓ કાયદાવિરોધી સાધનમાંથી મેળવવી પડે વ્યસનની આદત અંગે સમાજ એટલે જાગ્રત છે એટલે નાની
એમાં છેતરપિંડી થાય છે; આ દવાઓ વિશે તેની શક્યતાઓ નાની ટેવ માટે નથી.
કરતાં વધારે મોટા દાવાઓ કરવામાં આવે છે. આજે વૈજ્ઞાનિકો અને ડોકટરે આ પ્રશ્ન અંગે વધુ ઊંડા- -
૪. અને છેલ્લે દવાનો ઉપયોગ કર્યા વિના પણ ભાવસ્થિતિમાં ણથી સંશોધન ચલાવી રહ્યા છે, અને તેં, હેન્રીકક્રિસ્ટલે હમણાં જ ફેરફાર થઈ શકે છે અને ચેતનાના સ્તરમાં પરિવર્તન કરી શકાય પ્રકટ કરેલા એક સંશોધન - નિબંધમાં પ્રથમ દષ્ટિએ ગૂંકાવી દેનારી, એવી પદ્ધતિઓ અસ્તિત્વ ધરાવે છે. છતાં કંઈક પ્રતીતિજનક વાત કરી છે.
' માણસ સાજો થતું નથી, કે દવાને વ્યસની બને છે, એ . એ કહે છે કે તમને થતી કોઈ પણ ઈજાને સંબંધ પીડા વાત પાછળ આ મનની ચિતા જ કામ કરે છે. એકવાર આ ચિંતા સાથે નહીં, ચિતા સાથે છે.
ઘટાડવામાં દવા કામ લાગી હતી, એટલે ફરી વાર તેને ઉપયોગ તમે ટાંચણી લઈ તમારી આંગળીમાં ખંતાડો ત્યારે ટાંકાણીથી
કરવા એ પ્રેરાય છે. પણ એ અનુભવ એ જ સ્વરૂપે ફરી ક્યારેય પીડા થાય છે એ ભાનના કારણે ટાંકણી અડતાં જ પીડા થશે
આવતા નથી. કોઈ પણ અનુભવ એ વીતેલી ક્ષણ જેવો છે: નવી એવી ચિતા શરૂ થઈ જાય છે.
કોઈ પણ ક્ષણ આવી શકે છે, પણ વીતેલી ક્ષણને તમે એ જ રીતે
ફરી ઝડપી શકતા નથી. સામાન્ય રીતે કોઈ માણસ પર ઓપરેશન થવાનું હોય ત્યારે
- પછી એ અનુભવને ફરી મેળવવા માણસ દવાનું પ્રમાણ એ ભાગ્યે જ પૂછે છે: ‘તમે મને કેટલો ઊંડે જખમ કરશે?”
વધારતે જ જાય છે. અને ક્યારેક એ પ્રમાણ – વધારે જોખમી એ તે એમ જ પૂછે છે: “મને કેટલું દુખશે ? કેટલી પીડા થશે?
સપાટી પર પહોંચી જાય છે. પીડા અંગેની આ ચિતાને કારણે જ પીડા નીપજે છે, ઈજાને
ડે. ક્રિસ્ટલ કે ડે. મેલ્ટક જેવા વિદ્રાને તે માને છે કે કારણે નહીં, એ વાતનું સમર્થન કરતાં ડાં. ક્રિસ્ટલ એક પ્રસંગ
ચૈતસિક વાસ્તવિકતા (Psychic reality) ભય કે દર્દથી પર હોય - આપે છે. એક તમાશબીને પોતાને જ વધસ્તંભ પર ચડાવવાનો
છે; તમને કોઈ પણ દર્દીને ભય લાગે, ત્યારે જ એ દર્દ ની લાગણી એક પ્રયોગ રચ્યું. આ પ્રયોગમાં આ તમાશબીનના હાથે પગે
જન્મે છે. અને એ દર્દની લાગણી અનુભવાય. એટલે દર્દ હોય સોનાનો ઢોળ ચડાવેલા ખીલા ઠોકવાના હતા. હજી બે-ત્રણ ખીલા
કે ન હોય, એ થશે એની વ્યગ્રતા જ માણસને દવા લેવા પ્રેરે છે. ઠોકવામાં આવ્યા ત્યાં જ ખેલ બંધ કરવો પડશે. પ્રેક્ષકોમાંના
કેઈ પણ પ્રકારની ઈજા તમને કયારેય દુ:ખ પહોંચાડી શકે ઘણાને મૂર્છા આવી હતી.
એમ નથી, એમ મનમાં ઠસાવી ન શકાય, પણ જેટલું દુ:ખ થાય પ્રેક્ષકોને આ ખીલા જડાતાં જે પ્રકારની પીડા થાય તેની
છે એટલી મોટી ઈજા કે એટલે મોટે રેગ આપણને કયારેય છે ચિંતા થતી હતી, એટલે જ તેઓને મૂછ આવી.
કે નહીં એ વિચારીએ તે આપણી ઘણી બીમારીઓને ઈલાજ. આપણે ત્યાં પણ જીભ પર સેય ભેંકવાના કે એવા પ્રયોગે આપેઆપ થઈ જાય છે. કરનારાઓ છે. કદાચ તેઓ ચિતાની લાગણીને બધિર બનાવી શકતા
હરીન્દ્ર દવે
sorte
મુદ્રક અને પ્રકાશક :
માલિક : શ્રી જૈન યુવક સંઘ: • મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬
શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનોરથળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુદ્રણસ્થાન : ધી રટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧