________________
તા. ૧૬-૩-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૨૮૯
નીતિમતાજકારણમાં ગળાબૂડ છે. તેનાથી ભગીરથ પ્રયત્ન કઇ પણ છે. પ્રજાને
હમણાં તે ધર્મ એ જ રાજનીતિ [શ્રી રાજગોપાલાચારીને આ લેખ “સ્વરાજય’ના તા. ૨૨-૧-૧૯૭૨ના અંકમાં પ્રકટ થયો છે. “ભૂમિપુત્રમાં આવેલ તેને અનુવાદ અહીં આપ્યો છે. નીતિમત્તાને રાષ્ટ્રવ્યાપી હૂાસ અને સત્તાજન્ય ભ્રષ્ટાચારમાંથી બચવાના એકમાત્ર તરાપાયરૂપે રાજકારણને છોડવાની અને તે જવાલાયક બને ત્યારે જ પાછા ફરવાની રાજાજીએ આ લેખમાં સૂચના કરી છે. સુધાર્યો ન સુધરે એવા રાજકારણના સડાને રેઢો મૂકી, તેને સ્થાને ધર્મ એ જ આપણું રાજકારણ બની રહેવું જોઈએ એમ રાજાજીનું કહેવું છે. આ સૂચના રાજકારણમાં ગળાબૂડ પડેલ લોકોને વિચિત્ર લાગશે તેમ જણી, રાજાજીએ અસહકારના દિવસેની યાદ આપી છે. ધર્મવિહીન રાજકારણ પ્રજને રાવ સ્તરે ભ્રષ્ટ કરે છે તેથી આ દર્દનાક પરિસ્થિતિને આશાભરી બનાવવા ૫૦ વર્ષ પહેલાં સ્વરાજ માટે પુરુષાર્થ કર્યો હતો તેટલો જ ધર્મની પ્રતિષ્ઠા માટે કરો , જોઈએ. ધર્મ એટલે કોઈ સંપ્રદાય નહિ પણ સઘળા ધર્મના મૂળભૂત ઉપદેશરૂપ પાપભીરુતા અને ઈશ્વરશ્રદ્ધા. મા આનંદમયી માતાને દાખલા આપી રાજાજી કહે છે: લેકમાનસમાં પાપભીરતા અને ઈશ્વરશ્રદ્ધાના સંસ્કારોનું પુન: સિંચન કરવામાં રચ્યાપચ્યા રહેતા સુજને અને સંસ્થાઓ હાલને તબક્કો મહામૂલું રાજકારણ ખેડી રહ્યા છે.
નીતિમત્તાને હારા રાષ્ટ્રવ્યાપી છે એ ખરું છે. રાજકારણમાં જ નહિ પણ જીવનનાં બધાં ક્ષેત્રમાં છે. ધર્મની પ્રતિષ્ઠા માત્ર રાજકારણમાં નહિ પણ જીવનનાં બધા વ્યવહારમાં થવાની જરૂર છે. ધર્મની પ્રતિષ્ઠા કેવી રીતે કરીશું અને કોણ કરશે? રાજાજી સૂચવે છે કે રાજકારણને બહિષ્કાર કર. બહિષ્કાર કરવાથી ધર્મની પ્રતિષ્ઠા થશે? રાજકારણ છોડવું એટલે શું? ધારાસભાઓને બહિષ્કાર કરવો? રાજતંત્રમાં સડે કયાં ઓછો છે? રાજતંત્રને બહિષ્કાર કરે ? આવો કોઈ બહિષ્કાર શકય છે? રાજતંત્ર અને રાજકારણ જીવનવ્યાપી બન્યાં છે. હવે કોઈ વિદેશી સરકાર નથી કે તેને બહિષ્કાર કરી બીજી સરકાર લાવીએ. રાજાજીએ અસહકારની યાદ દેવડાવી છે. કેવા પ્રકારનો અને કોને અસહકાર ? રાજાજીના અભિપ્રાય મુજબ રાજકારણમાં સડો એટલો ઊંડે છે કે સુધાર્યો સુધરે તેમ નથી. વર્તમાન રાજકારણી પુર છે અને સ્ત્રીઓને સ્થાને સારા માણસે લાવવાની વાત સમજી શકાય. ગેખલે અને ગાંધીજીએ રાજકારણમાં અને જીવનના બધા વ્યવહારમાં નૈતિક મૂલ્ય જાળવવા આગ્રહ રાખ્યો અને પ્રયત્ન કર્યો. એ પ્રયન સદા ચાલુ રહેવું જોઈએ. ધર્મની પ્રતિષ્ઠા કોણ કરી શકે? રાજજીએ મા આનંદમયીને ઉલ્લેખ કર્યો છે. સાચા સંતે જરૂર આ કાર્ય કરી શકે. પણ ભારતવર્ષમાં અત્યારે સંતને પણ રાફડો ફાટયો છે. શાનયજ્ઞો, ધ્યાનયજ્ઞો અને બીજા ઘણા યજ્ઞો કરાવવાવાળા નીકળી પડયા છે. ત્યાં પણ સડે છે, અને છુપે હાઈ કદાચ વધારે હાનિકારક છે, સંભેગમાંથી સમાધિ સુધી લઈ જવાવાળા ‘ભગવાન પણ છે. પ્રજાને આવા સંડામાંથી બચાવવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. ભ્રષ્ટાચાર વ્યાપક છે. સાચા સંતેને ભગીરથ પ્રયત્ન કાંઈક ફળદાયી થાય. વિનોબાજીએ આવો માર્ગ કાંઈક અંશે બતાવ્યું છે. રાજજી પોતે રાજકારણમાં ગળાબૂડ છે. તેમાંથી નિવૃત્તિ લઈ, ધર્મની પ્રતિષ્ઠાના કાર્યમાં લાગશે? ખૂબ આવકારપાત્ર થશે. તંત્રી.
નીતિમત્તામાં અનુભવાતા રાષ્ટ્રવ્યાપી હ્રાસથી સહુ શોકમગ્ન યાયીઓને અધ્યાત્મરંગે રંગી દે છે. મને અભિપ્રેત છે તે સર્વ છે. સારા માણસેને તે આ અનુભવે નિરાશામાં ગરકાવ કરી દીધા ધર્મસિદ્ધાંતનું પ્રત્યક્ષ, વિધેયાત્મક એકવ; નહિ કે આપણા રાજછે. લગભગ બધા જ નેતાઓને ને રાજકીય કાર્યકરને સત્તા જન્ય કારણમાં રૂઢ બનેલ નિષેધાત્મક ‘બિનસાંપ્રદાયિકતાવાદ.’ ભ્રષ્ટાચારને ચેપ લાગી ચૂકી છે. પાપભીરુતા લેપ પામી છે.
એટલે લોકમાનસમાં પાપભીરુતા ને ઈશ્વરશ્રદ્ધાના સંસ્કારનું અને ઈશ્વર ? એ તે એક પવિત્ર વાસ્તવિકતા મટી જાણે ઠાલું
પુન: સિંચન કરવામાં રચ્યાપચ્યા રહેતા સુજને ને સંસ્થાઓ હાલને સૂત્ર ન બની ગયું હોય !
તબક્કે મહામૂલું રાજકારણ ખેડી રહ્યા છે, એમ કહેતાં મને લગારે તે, કરીશું શું ? નિરાશાના કળણમાં ખjપતા જઈશું? આનાકાની થતી નથી. એમની મથામણ આપણા રાજકારણને અને ગમે ત્યારે તૂટી પડનારા મહાસંકટની રાહ જોતાં દિવસે ખુટાડયે લુણાયેલી પાયાને નવસાધ્ય કરવાની છે. જઈશું? જો એવું ન જ ઈછતા હોઈએ, તે પરિસ્થિતિને સુધારવા થોડા દિવસે પર માં આનંદમયી એમના ભકતવૃંદ સાથે આપણે કયે પંથે પળીશું ?
મદ્રાસમાં હતાં. દર્શને આવતાં સ્ત્રી-પુરુષ પર એમની સંનિધિથી કાર્ય પરત્વે ભીતિ અને નૈતિક મૂલ્યો પ્રત્યે આદરબુદ્ધિ એ
થતી હૃદય સોંસરવી અસર જોવી એ એક લહાવો હતો. આવું બંનેની પુન:પ્રતિષ્ઠાની કોઈ આશા નથી– સિવાય કે આપણે ધર્મનું
જ પુણ્ય કાર્ય અદા કરતા અન્ય ધર્મપુરુષ ને સંસ્થાઓ પણ પુનઃ આવાહન કરીએ. જેના પર પ્રગતિ ને સમૃદ્ધિની મહેલાત.
છે. એમને ફંડફાળાની કમીના વરતાતી નથી. ભારતવાસીઓની ચણી શકાય એવી એકમાત્ર આધારભૂમિ ધર્મ અને માત્ર
સહજ વૃત્તિ એમની સહાયે લગભગ વણતરી દોડી જાય છે. ધર્મ જ છે. યોજનાઓ નિષ્ફળ જાય છે, કેમ કે તેમાં સંકળાયેલાઓમાં
તે, આપણે એટલું સમજી લઈએ કે ધર્મ–અર્થાત પાપભીરુતા ચારિત્રની ઊણપ છે. ધર્મનાં બે પાસાં છે. એક તે, ઈશ્વરની
ને ઈશ્વરદ્ધા–એ જ હવે તે આપણું રાજકારણ છે. રાજકારણના અપ્રતિહાર્ય વાસ્તવિકતાનું અને બીજું ઉપયોગિતાનું. આ
સડાને રેઢા મૂકો. આપણે બળતામાં ઘી નહિ હોમીએ તે એ આપઉપયોગિતાને ઉલ્લેખ કરું છું તે એવી પ્રતીતિથી કે ધર્મ વિના રાજકારણ
મેળે ખાખ થઈ જશે. પતે રાષ્ટ્રકલ્યાણ, પ્રગતિ કે સમૃદ્ધિ કશુંયે સિદ્ધ કરી શકે તેમ નથી.
આજના રાજકારણમાં ગળાબૂડ પડેલા ને એનાં દૂષણોમાંથી આપણે જોયું છે કે ધર્મવિહીન રાજકારણ પ્રજાને સર્વ સ્તરે ભ્રષ્ટ
લાભ ઉઠાવતા લોકોની નજરમાં મારું સૂચન કદાચ વિચિત્ર લાગે. કરે છે–અરે ભોળા ગ્રામવાસીઓ પણ એના સપાટામાંથી બચી
સંભવ છે કે એમને એવું આશ્ચર્ય થાય કે આ ઘડાયેલ રાજકારણી શકયા નથી. '
પોતે ઊઠીને આવું સૂચન કરે છે ! પચાસ વરસ પહેલાં અસહકારની આપણે રાજકારણને સુધારી ન શકીએ, એને સ્થાને બીજું
હાકલ પડી ત્યારે પરદેશી શાસનથી નખશિખ ટેવાઈ ગયેલા અને કશુંક સ્થાપવું રહ્યું. આજની દર્દનાક પરિસ્થિતિને આશાભરી
એને લાભ ઉઠાવતા લોકોને એ વિચિત્ર તેટલી જ મૂરખાઈભરી બનાવવા સારુ, આવતાં કેટલાંક વર્ષ લગી ધર્મ એ જ આપણું રાજ
જના લાગેલી. પણ પાછળથી સાબિત થયું તેમ એ જ એકમાત્ર કારણ બની રહેવું જોઈએ. જેમ મનસ્વી શાસનનું સ્થાન લેકશાસને
તરણાપીય હતે. મારું આ સૂચન નૈતિક સ્વશાસનના અભાવવાળો લીધું તેમ આપણે રાજકારણને સ્થાને ધર્મની પ્રતિષ્ઠા કરવી જ રહી.
આપણા અત્યારના કહેવાતા સ્વશાસનમાં વ્યાપ્ત, સુધાર્યા ન સુધરે * ધર્મ માટે આપણે એ ને એટલે પુરુષાર્થ કરવો જોઈએ, જે
એવા સડામાંથી ઊગરવાને એકમાત્ર અહિંસક માર્ગ છે. પ્લેગ ફાટી ને જેટલા પચાસ વર્ષ પૂર્વે સ્વરાજને માટે કર્યો હતો.
નીકળે ત્યારે આપણે શહેર ખાલી કરી જઈએ છીએ એ જ પ્રમાણે ધર્મની વાત કરું છું ત્યારે મારા મનમાં આ કે તે સંપ્રદાય નથી. ભારતમાં પ્રવર્તતા સઘળા ધર્મોના મૂળભૂત ઉપદેશરૂપ ‘ભય’
આપણે અત્યારે રાજકારણને છેડી દેવું જોઈએ અને એ જવાલાયક અને “ભકિત’ મને અભિપ્રેત છે. પાપને ભય અને ઈશ્વરની ' બને ત્યારે જ પાછા ફરવું જોઈએ. કૃપામાં ઊંડી શ્રદ્ધા એ બે વાનાંથી કઈ પણ ધર્મ પોતાના અનુ- (સ્વરાજય’ ૨૨-૧-'૭૨)
અનું. પ્રકાશ ન. શાહ