________________
- 10
૨૮૮
બુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૯૭૨
હૃદય—પરિવર્તનની વાત લઈએ. પ્રેમથી, સજાવટથી હૃદય પલટાવી દુ:ખમાં અમે તમારી દિવ્યમને હારી કાંતિની એક રેખાને પણ શકાય. ચોમ ન બને તે તપને આશ્રય લેવો પડે. અહીં વિવેકી માણસ કયારેક કયારેક આભાસ મેળવી શકીએ છીએ. કૃપાનિધે! કૃપા કરીને એટલું પામી જાય કે અગ્નિથી કોઈ પણ વસ્તુને ગાળી શકાય. જે વસતુ અમારી આ રહીસહી વસ્તુ છીનવી ન લેશો. કઠિન હોય તો અગ્નિ વિશેષ જોઈએ એટલું જ. તપ અને પ્રેમદ્રારા મને મારી દરિદ્રતામાં પણ તમારી દયાપ્રાપ્તિની આશા તે હૃદય પરિવર્તન થાય જ એવી શ્રદ્ધા હોય તે જ એ ફળની અપેક્ષા છે જ. ભગવન ! આ નિરાશ હૃદયમાં આશાની આ ક્ષીણ જ્યોતિને છાડી કર્મમાં રત રહી શકે, અન્યથા, બીજા ઉપાય લેવાની લાલચ બૂઝવવાની કોશિશ ન કરો. એનામાં જાગી પડે.
નટનાગર! તમારા પ્રયોગ માટે, આખે સંસાર પડયો છે, મારા આ ઉપરાંત પણ એક બાબત વિચારવાની રહે છે. સાધ્ય આ ભગ્ન હૃદય પર પ્રયોગ કરીને તેના ટુકડેટુકડા ન કરો. ને સાધનને વિવેક કર્યો ને સાચે માર્ગ ગ્રહણ પણ કર્યો, પરંતુ મારા આ હૃદયમાં ન જાણે કયારથી મેં તમારું ચિત્ર અંકિત પરિણામ તે પછી પણ ન આવે તો ? અહીં માણસે પોતાની મર્યા- કરી રાખ્યું છે. એમાં ચિત્રકારની કારીગરીને કોઈ કોષ્ઠ નમૂને નથી. દાનો ખ્યાલ કરી લેવાની જરૂર છે. આપણે ગમે તેટલા બુદ્ધિશાળી દયા કરીને અમારી પ્રેમની આ બેડોળ પ્રતિમાને સુરક્ષિત રહેવા દો. ને નિર્મળ દિલનાં હોઈએ, છતાં નિર્ભેળ સત્ય દરેક વખતે આપણને સૂઝે જ એવું બનતું નથી. સાચી રીતે વિચારીએ તે બુદ્ધિને અનેક
ન જાણે કયારથી હું હમેશાં મંદિરમાં તમારી પૂજા કરું છું. ન મર્યાદાઓ હોય છે અને આપણી નિર્મળતા પણ સાપેક્ષ જ હોઈ શકે. વિશ્વાત્માની શકિત દેહધારી આત્મા કયાંથી પ્રાપ્ત કરી શકે?
જાણે કયારથી ધૂપ-દીપ ને નૈવેદ્ય દ્વારા તમને પ્રસન્ન કરવાની ચેષ્ટા આ સ્થિતિમાં કુદરતનાં કઈ બળો આપણા પ્રયત્નોને સાથ ન
કરું છું. પરંતુ તમારી પાષાણમયી મૂર્તિને મારા પર દયા ન આવી. આપતાં હોય એમ બને અને તેને પરિણામે વિવેકયુકત કર્મનું ફળ
તમે અમારી સમસ્ત પૂજા-અર્ચનાને ધુકારી કાઢી. પણ જોઈએ તેટલું ને જોઈએ તેવું ન આવે. આવી રિપતિમાં માણસે મોટા માણસોનો દરબાર પણ મોટો હોય છે. ન જાણે કેટલીય પિતાની શકિતની મર્યાદા સમજી શાંતિ ધારણ કરવી જોઈએ અને ' વાર તમારા દ્વાર પર ત્રણ દોકડાના ચપરાશી દ્વારા અપમાનિત થયે ત્યારે પિતાના અંતરાત્માને કહેવું જોઈએ કે તારે અધિકાર સાધ્ય- છું-ન જાણે કેટલીય વાર તમારા દરવાનની પાખંડમયી પવિત્રતાને -સાધનના વિવેકયુકત કર્મને જ છે, ફળને નથી; ફળ તારે હરિને લીધે મારે ઘણું દુ:ખ ઉઠાવવું પડયું છે, પરંતુ મેં આ બધું જ સહન હાથ છેડવું જોઈએ. કર્મ કરતી વેળાએ ફળનું જ્ઞાન જોઈએ, અપેક્ષા કર્યું છે. હોય તે પે કંઈ ખોટું નથી, ફળ મળશે એવી શ્રદ્ધા તે જોઈએ જ | મારા હૃદયાકાશમાં પ્રકાશની એક ક્ષીણ રેખા જોવામાં આવી જોઈએ. પરંતુ સૌથી છેલ્લે અનંત શકિતના ને અનંત જ્ઞાનના સ્વામી છે. તે નિબિડ અંધકારમાં, તે નૈસગિક પ્રકાશની ક્ષણિક પ્રભામાં મને એવા આ વિશ્વનિયમને-પરમાત્માને આધીન થઈ જવાની નમ્રતા - ભાસ થયો કે તું મારા જ હૃદયમાં બિરાજમાન છે. પણ જોઈએ. આ જ અર્થ છે 'કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદા- હવે હું અહીંતહીં નહીં ભટકું. ચનને. આ અર્થ આપણે ગ્રહણ કરીએ તે ફળની અપેક્ષા ન મેં તમારા સ્વાગતને માટે કયારથી પલકો બિછાવી રાખી છે. રાખી હોય તો આપણા કાર્યમાં બેદરકારી આવે નહિ અને અપેક્ષા તમારા શુભ આગમનની પ્રતીક્ષામાં મેં આટલા દિવસ કેટલીય રાખી હોય તો તેને ભાર પણ મન પર રહે નહિ. અંતરમાંથી એવી વ્યગ્રતાથી પસાર કર્યા છે. પરંતુ નાથ ! મને આજ સુધી એ ખબર શ્રાદ્ધ પ્રગટે કે ફળ મને દેખાય કે ન દેખાય પણ આવવાનું છે જ, ન પડી કે તમારો આવવાનો માર્ગ કયે છે. કારણ કે કર્મ મિથ્યા થાય નહિ એ કુદરતને કાનૂન છે.
હું જ્યારે વર્ષાઋતુમાં કાળી કાળી ઘટાઓ સામે જોઈને, ભ્રમરોને આનંદથી વિહવળ બનીને નાચતા જોઉં છું ત્યારે મને ખબર
પડે છે કે તમે વાદળાંઓની રંગબેરંગી પાંખે ઉપર બેસીને આવી મારા પર કૃપા કરે, કરુણાનિધિ
રહ્યા છે. - ગઘગીત
હું જ્યારે વસંતઋતુમાં પ્રકૃતિની લીલાઓને વિસ્તાર જેઉં છું મારું શરીર પાપને છે. મારા હૃદયમાં અપાર અંધકાર છે. ત્યારે મને ભાસ થાય છે કે તમે પીતામ્બર ધારણ કરીને, સુગંધએ અંધકારમાં રીપકની ટમટમતી જ્યોતિ નથી, ત્યાં છુપાઈ જવાથી યુકત પવનને જ પિતાની યાત્રાને માર્ગ બનાવી ચૂકયા છે. તમને કોઈ શોધી નહીં શકે કોઈ મેળવી નહીં શકે.
હું જયારે સ્વચ્છ પ્રશાંત સાગરના તરલ તરંગને જોઉં છું તો - તમે જે પોતાના ભકતો પર અત્યાચાર કર્યા છે, તેનું સ્મરણ
મને ખબર પડે છે કે તમારી જ દિવ્ય અનુભૂતિને કારણે આખા કરે. વિચારો તે ખરા, જો તમે એને મળી ગયા છે તેઓ તમારી
સમુદ્ર નાચી રહ્યો છે. તે રામ મને એ જાણીને આનંદ થાય છે કે દુર્દશા કર્યા વિના કદાપિ નહીં છોડે.
તમે જલમાર્ગેથી અમારી પાસે આવી રહ્યા છો. નાથ ! તે લોક પિતાનાં આનંદાશ્રુઓથી તમને એટલા નવરાવશે કે તમે પણ કંટાળી જશે. તમારાં ચરણોની રજ લેતાં લેતાં
પરંતુ નાથ ! તમે વાસ્તવમાં ઘણા કપટી છે. એક બાજુ મને તેઓ તમારા કોમળ ચરણને છોલી નાખશે. તમને તેઓ પોતાના
ભુલાવામાં નાખે છે, અને બીજી બાજુ ચુપકીદીથી ન જાણે કયારે પ્રેમપાશમાં એવા બાંધશે કે તેમાંથી છૂટવાનું અસંભવ થઈ પડશે.
અજ્ઞાતભાવથી અલક્ષિત રૂપથી અવ્યકત માર્ગથી આવીને અમારા
હૃદયમાં બેસી ગયા. બેલે, તમને તમારી આ બધી દુર્દશા સારી લાગે છે કે તમારા
જે રીતે તમે મને ઠગે છે, તે રીતે નાથ! હું તમને પણ મનને અનુકૂળ સુંદર નિવાસસ્થાન? હજી પણ મારું કહ્યું માને. મારા હૃદયમંદિરની અંધારી કોટડીમાં આવીને વસે. | હું બધાં
ઠગીશ. મારા હૃદયના એક ખૂણામાંથી બીજા ખૂણામાં સંતાકૂકડી વિદને અને મુશ્કેલીઓથી તમારી રક્ષા કરીશ.
રમતાં તમને એવા ભુલામણા ચક્કરમાં નાખી દઈશ કે સર્વશ
સર્વશકિતમાન હોવા છતાં પણ તમે મારા પ્રેમના કારાગારમાંથી ( ૨ ) | મારું જીવન દુ:ખમય છે પરંતુ કરુણાનિધાન! મારી તમને આ
તમારી જાતને મુકત નહીં કરી શકે. પ્રાર્થના છે કે મને સુખ ન દેતા.
મૂળ લેખક: કુંવર રાજેન્દ્રસિંહ અનુ: ગુણવંત ભટ્ટ