________________
તા. ૧-૧-૧૯૭૨
બુ
જીવન
૨૨૫
-
- - -
-
-
-
you changed its creed; today in 1930, Irejoin it because સ્થિતિ સારી ન હતી. મુનશીએ કાંઈક નવી યોજનાઓ કરી. વનI have come to believe that outside that creed there is મહોત્સવ શરૂ કર્યો. પણ નેહરુ સાથે મુનશીને બહુ ફાવતું નહિ. no honest political life. For long I disapproved ૧૯૫ર ની ચૂંટણી પછી એમને ઉત્તર પ્રદેશના ગવર્નરપદે મૂક્યા. your methods; today, except through them, I cannot મુનશી મહાલી શકે એવું આ સ્થાન હતું. આ પદેથી નિવૃત્ત થયા visualise a free India”..
પછી કેંગ્રેસમાં મુનશીનું અસરકારક સ્થાન ન રહ્યું. મુનશીથી નાક તણિતને શરણે આરામનું જીવન ગાળેલો. પણ ૧૯૩૦માં પ્રવૃત્તિ વિના બેસી રહેવાય નહિ. છેવટ સ્વતંત્ર પક્ષમાં જોડાયા. મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને જેલ ગયા. ગાંધીજી સાથેના પોતાના મારા નામ મત મુજબ મુનશીના જીવનની આ એક કર ણ ઘટના સંબંધ વિશે મુનશીએ પોતે 1 Follow the Mahatma હતી. સ્વતંત્ર પક્ષમાં મુનશી જોડાવાના હતા તેના થોડા દિવરા પુસ્તકમાં વિગતથી લખ્યું છે. મુનશી દંપતી ગાંધીજીને પૂર્ણ સમર્પણ પહેલાં મેં ડે. બાલિગાની હોસ્પિટલમાં ઑપરેશન કરાવેલું અને તેઓ કઈ દિવસ કરી ન શકયા. પણ ગાંધીજીનું આકર્ષણ કાયમ રહ.
મને જોવા આવ્યા હતા. ત્યારે મેં પૂછયું અને આગ્રહપૂર્વક વિનંતી ૧૯૩૧ ના સત્યાગ્રહમાં ફરી બે વર્ષની જેલ મળી, ૮ મી ડિરો- કરી તેમણે આવું ન કરવું. મને કહે, “ઊંગ્રેસમાં મારે કોણ ભાવ સ્કાર ૧૯૩૩ ના દિવસે રજનીશીમાં નોંધ્યું.
પૂછે છે?” મેં કહ્યું. “આટલા માટે વિરોધ પક્ષમાં જવાય?” પણ “Tell him (Gandhiji) I am not offering CD again;
Fામી તમને ચેન ન હતું. ઘણા મતભેદ હતા અને છેવટ I mean to go back to the Bar. Reasons :
લગભગ તેમાં નિક્રિય અને નિવૃત્ત થયા. (a) health will not permit;
જીવનનાં છેલ્લાં ૧૦-૧૨ વર્ષ તેમણે સંપૂર્ણપણે ભારતીય (b) the welfare of the family makes it necessary". વિદ્યાભવનને આપ્યાં. તેમણે પોતે પણ આ કાર્યમાં જીવનની
ગાંધીજી ઈચ્છતા હતા કે મુનશી વકીલાત છોડી, બધા સમય સાર્થકતા અનુભવી. ખૂબ રાફળતા અને યશ મળ્યાં. એ તેમનું સેવામાં આપે. મુનશીને એ માન્ય ન હતું. મુનશીએ રજનીશીમાં ચિરકાળનું સ્મારક થયું. તેમના સ્વપ્નની સિદ્ધિ થઈ. તેમના જીવનમાં લખ્યું છે.:
છેલલાં ૧૦-૧૨ વર્ષ પરિવર્તનનાં હતાં. પૃથ્વીવલ્લભ, બ્રહ્મચર્યા "We are birds of the spring. We will sing while
કામ, કાકાની શશી વગેરેના લેખક, પ્રણાલિકાભંજક, જીવનના
ઉલલારાના પ્રેરક મુનશી, ભારતીય સંસ્કૃતિના સંયમ, ત્યાગ અને it lasts and then will disappear to be heard no more".
તપશ્વર્યાના પ્રખર હિમાયતી બન્યા. મુનશીના જીવનનું આ પરિ- મુનશી અને ગાંધીજીની જીવનદષ્ટિમાં મોટું અંતર હતું. પણ વન ઊંડો અભ્યાસ માગે છે. મને કોઈ વખત આમાં revivalism ગાંધીજીની, અને તેથી ય વિશેષ સરદારની પ્રીતિ તેમના પર સદા
જેવું લાગ્યું છે. મુનશીના ઘડતરમાં ઘણાં તત્ત્વ-કેટલાંક પરપર રહી. તેમની શકિતને પૂરે ઉપયોગ થશે, પણ અંતર રહ્યું. અહિંસા,
વિરોધી-જણાતાં હતાં. મુનશીને નિજોનું આકર્ષણ હતું. નેપોલિયન, અપરિગ્રહ, રાાદાઈ, સ્વૈચ્છિક ગરીબાઈ - આ બધું મુનશીને અધિકાંશે
પરશુરામ, સીઝર Men of Power નાં તેમનાં સવપ્ન હતાં. માન્ય ન હતું. ૧૯૩૭માં કેંગ્રેસે ધારાસભા પ્રવેશ કર્યો ત્યારે
કેટલીય બાબતેમાં ખાસ કરી સ્ત્રીપુરુષ સંબંધોની બાબતમાં તેમના મુનશી ગૃહપ્રધાન થયા અને પોતાની શકિતને પૂરો પરિચય
વિચારમાં પશ્ચિમની પૂરી અસર હતી. તે સાથે ગીતા, યોગસૂત્ર, આ. ૧૯૪૨ની લડતમાં ભાગ ન લીધો. અખંડ હિન્દુસ્તાન
શ્રીકૃષ્ણ, વરિષ્ઠ આ બધું પણ તેમના જીવનમાં વણાયેલું હતું. ના મુદ્દા ઉપર ફરી ગાંધીજીથી છૂટા થયા. અખાડા પવૃત્તિ, તેફા
ના બચાવ માટે હિંસક સામને, આવાં મતભેદનાં કારણો હતાં. મુનશીએ પોતાના જીવન વિશે કહેવાનું બધું કહેવું છે. અડધે નહરને પણ ગાંધીજી રાયે તીવ્ર મતભેદો હતા. પણ નેહરુએ પૂર્ણ રસ્તે, સીધાં ચઢાણ, સ્વપ્નસિદ્ધિની શોધમાં, સ્વપ્નદષ્ટા, I સમર્પણ કર્યું હતું. મુનશી માટે તે શકય ન હતું. પોતાથી બને તેટલી Follow the Mahatma, કુલપતિના પત્રો-વગેરેમાં પુષ્કળ સામગ્રી સેવા આપતા. ૧૯૪૫ સુધી કેંગ્રેસથી છૂટા રહ્યા. ગાંધીજી સાથે છે. તેમના વિશે બીજાઓએ પણ સારી પેઠે લખ્યું છે. આ બધું
યવહાર થયો. મુનશી ઉપર શંકાનાં વાદળા હતાં. મોટે ભાગે અને યોગ્ય રીતે પ્રશંસાત્મક છે. પણ મુનશીના જીવન Munshi has always remained a controversial figure. અને તેમના જીવનદર્શનને તટસ્થ, objective અભ્યાસ અને બાપુ આમંત્રણ આપે તે કેંગ્રેસમાં જોડાવું એમ મુનશીની ઈચ્છા મૂલ્યાંકન થવાં બાકી છે. હતી. બાપુનું આવું આમંત્રણ ન આવ્યું. છેવટ ૧૯૪૬માં
મુનશી સાથે મને લાંબા સમયને ઠીકઠીક પરિચય હતો-- કેંગ્રેસમાં ફરી દાખલ થયા. દેશમાં પરિસ્થિતિ પણઈ ગઈ. દેશના
૧૯૩૮માં મને આગ્રહ કરી સરકારી સેલિસિટર બનાવ્યું. રોટેભાગલા થયા અને કેન્દ્રમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવી. હૈદ્રાબાદને
રિચટમાં પહેલે દિવસે ગયો ત્યારે મને રડવું આવ્યું. મુનશી ત્યારે વિકટ પ્રશ્ન ઊભો થશે. સરદારે મુનશીને માથે જવાબદારી નાખી. હૈદ્રાબાદમાં એજન્ટ નીમ્યા. કામ અતિ વિકટ અને નાજુક
પૃના હતા. લાંબો કાગળ લખી નાખ્યો. મુનશીએ આવાસનને
પત્ર લખ્યો અને ઈશ્વર પ્રણિધાન સ્વીકારવા સૂચવ્યું. ગુજરાતી હતું અને જીવનું જોખમ હતું. મુનશીએ ઘણી કુશળતાથી કામ
સાહિત્ય પરિષદના મંત્રીપદે મને ૧૫ વર્ષ રાખે. શરૂઆતમાં ગીરી બજાવી છતાં કેટલીક ગેરસમજ પણ ઊભી થઈ. છેવટે
તેમના વિરોધમાં હું બેઠો હતો. પિતાને કર્યો. He was a Police action થી હૈદ્રાબાદના પ્રશ્નને અંત આવ્યો.
very warm-hearted person, તેમની સાથે અને તેમને હાથ ૧૯૪૮માં બંધારણસભા ( Constituent Assembly) નીચે કામ કરવું લહાવો હતો. તણાઈને પણ બીજનું કામ થતું થઈ ત્યારે બંધારણના ઘડતરમાં મુનશી અગ્રસ્થાને હતા. હું બંધારણ- હોય તે કરવા સદા તત્પર રહેતા. સભાને સભ્ય હતા અને મુનશીના કામને સાક્ષી રહ્યો. બંધારણ અમલમાં આવ્યું ત્યારે કેન્દ્રના પ્રધાનમંડળમાં તેમને સ્થાન His was a life rich and full, ever dynamic, મળ્યું. પણ આશ્ચર્યની વાત એ હતી કે તેમને અન્ન અને ખેતી- 5 imaginative and inspiring. વાડી ખાતું રોપવામાં આવ્યું. અન્નની બાબતમાં આ વખતે દેશની [ગ્રન્થમાંથી સાભાર) - ચીમનલાલ ચકુભાઈ શાહ