________________
૨૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૨ મુનશીનું જાહેર જીવન Sા નશીના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યકિતને તેમની હોય અને જેની સાથે કામ કરવાનું મને બારાબર ફાવે એવાને જ હું * બહુમુખી પ્રતિભા ((versatility of talents)ને અનુભવ રેકીશ, અને મેં મુનશીનું નામ સૂચવ્યું. મુનશીએ આ રામ દસ થયા વિના રહે નહિ. જીવનનાં વિવિધ ક્ષેત્રમાં મુનશીને મહત્ત્વને ફાળે વર્ષથી વકીલાત છોડી દીધેલી. ૧૯૪૮માં બંધારણ રાભાના સભ્ય છે. સાહિત્ય, શિક્ષણ, રાજકારણ, કાયદો, વહીવટી ટોત્ર, ધર્મ અને થયા ત્યારથી બંધારણ ઘડવામાં રોકાયા. પછી કેન્દ્રમાં પ્રધાન થયા - તત્ત્વજ્ઞાન, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત વિશ્વપરિષદઆ બધામાં અને ૧૯૧૫રથી ઉત્તર પ્રદેશના ગવર્નર પાંચ વર્ષ રહ્યા. એટલે મુનશી અગ્રસ્થાને રહ્યા છે. નાજુક તબિયત છતાં એમનામાં બધાએ મને કહ્યું કે, મુનશી is out of practice અને અથાગ પરિશ્રમ કરવાની શકિત હતી. Genius is defined as તેમને રોકવામાં જૉખમ છે. પણ મને
તેમને રોકવામાં જોખમ છે. પણ મને વિશ્વાસ હતો અને હું 90 percent industry and 10 percent intuition. મક્કમ રહ્યો. મુનશીને જ રોક્યા. અકરમત એવું બન્યું કે, Munshi was a genius. મુનશીમાં મૌલિક કલ્પના હતી.
ઈન્ડિયન એકસ્પેરાને કે પહેલે હતા. મદ્રાસના જાણીતા વકીલ મહત્ત્વાકાંક્ષા હતી. તે સ્વપ્નદ્રષ્ટા હતા. તેમનામાં કળાકારની દષ્ટિ
નામ્બિયારે તેમાં હતા. તેઓએ છ દિવસ દલીલ કરી પણ સુપ્રીમ હતી. અત્રે મુનશીના જાહેર જીવન વિશે સંયોપમાં નિર્દેશ કરીશ.
કોર્ટના પાંચ જજો પૂર્ણપણે વિરુદ્ધ હતા. અમે ભારે ચિત્તામાં હતા. ૧૯૧૩માં વકીલાત શરૂ કરી. શરૂઆતનાં વર્ષો દરેક વકીલને મુનશીએ અથાગ પરિશ્રામ લઈ ખૂબ તૈયારી કરેલી. લગભગ ૯ મુસીબતનાં જાય છે તેમાં મુનશી અપવાદ ન હતા. સદ્ભાગ્યે, દિવસ સુધી હું, મુનશી અને બીજા બે જુનિયર વકીલે રોજ ૮-૧૦. ભુલાભાઈ દેસાઈની ચેમ્બરમાં સ્થાન મળ્યું, ત્યાં ઘણે અનુભવ કલાક રાાથે બેસી તૈયારી કરતા. ૫-૬ હજાર પાનાંને રેકોર્ડ હતે. મળ્યો. બુદ્ધિની તીણતામાં, પૃથક્કરણ શકિતમાં મુનશી કઈથી ઊતરે 794 HEL freedom of the press and principles of એવા ન હતા. ટૂંક સમયમાં જ વકીલ તરીકે મુનશીએ નામના મેળવી wage fixationના હતા. મુનશીએ કેટલાય બ્રિટિશ, અમેરિકન અને અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. વકીલ તરીકે મુનશીને પ્રથમ પરિચય અને બીજા દેશના કેરોને અભ્યાસ કરી, મુદાએ તારવ્યા હતા. લગભગમને ૧૯૩૦માં થયે. ઘણા મોટા અને પ્રસિદ્ધ વકીલે સાથે મુનશીને વારે આવ્યું. જરા પણ અતિશયોકિત વિના હું કહું કામ કરવાની મને તક મળી છે. હું વિના સંકોચ કહી શકું છું કે છું કે માત્ર ત્રણ કલાકમાં, વીજળીની આરાર થાય તેમ મુનશીએ મુનશી પ્રથમ પંકિતના વકીલ હતા એટલું જ નહિ પણ મારા નમ્ર રજૂઆત કરી અને જો વિરુદ્ધ હતા તેમને ધ્યાનપૂર્વક સાંભળવાની મત મુજબ મુનશીમાં વકીલ તરીકે જે મૌલિકતા (originality) ફરજ પાડી અને પછી ત્રીજા દિવસ સુધી મુનશીએ દલીલ હતી તે બીજા બહુ થેડામાં મેં જોઈ છે. તેમને કેસ સોંપે હોય કરી તે ખરેખર ચમત્કારિક હતી. મુનશી માત્ર વકીલ ન હતા. તે સોલિસિટરે તૈયાર કરીને આપ્યું હોય તેટલું સરસ રીતે રજૂ He was an artist. અને તેમની રજૂઆતમાં સૂક્ષ્મતા, થાય, એટલું જ નહિ પણ કાંઈક નવું જ શોધી કાઢે. કેરની સાથે બુદ્ધિચાતુર્ય અને ભાષા ઉપરનું પ્રભુત્વ અપ્રતિમ હતાં. એ તાદાભ્ય અદ્દભુત રહેતું. બે જ દાખલા આપીશ. ૧૯૪૬માં રારકારે કે અમે જીન્યા. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં ૪૫ દિવસ લાગલગઢ હજાર રૂપિયાની અને તેની ઉપરની નોટ ચલણમાંથી ખેંચી લીધી ચાલ્યો હોય તે આ પ્રથમ કેર હતું અને એ ૨૫૦ (demonetisation કર્યું). ફ્રી પ્રેસના તંત્રી સદાનંદને થયું કે પાનાંને ચુકાદો આજે પણ આવા કેસ માટે પ્રમાણભૂત રહ્યો છે. સરકારે આ ખેટું કર્યું છે અને લડવું જોઈએ. તેમની પાસે તે વકીલાત શરૂ કરી પછી ૨-૩ વર્ષમાં જ મુનશીએ રાજકારણમાં હજાર રૂપિયાની એક નેટ પણ નહોતી. પણ બીજાની લઈને પિતાને પ્રવેશ કર્યો. એની બિરોન્ટની જેમ રૂલ લીગમાં સક્રિય ભાગ લેતા અન્યાય થયો છે એવી રીતે હાઈકોર્ટમાં કેસ કર્યો. હું સદાનંદને થયા. ઈન્દુલાલ યાજ્ઞિક, જમનાદાસ દ્વારકાદાર, ઉમર સેબાની, સેલિસિટર હતું. મેં મુનશીને બ્રીફ આપી. કેસ તદ્દન નવા પ્રકા- શંકરલાલ બેંકર-બધા મિત્રો સાથે કામ કરતા, ઈન્દુલાલ સાથે મળી રને જ હતેા. મુનશીની રજૂઆત, સૂક્ષ્મ દલીલો (subtlety ‘નવજીવન અને સત્ય અને પછી “યંગ ઈન્ડિયા’ શરૂ કર્યા, જે છેવટ of arguments) અટપટા અને ગહન મુદ્દાઓને સરળતાથી અને ગાંધીજીના હાથમાં ગયાં. ગાંધીજી ૧૯૧૫માં ભારત આવ્યા, ચાર આકર્ષક રીતે રજુ કરવાની તેમની શકિત બીજા બહુ ઓછામાં વર્ષમાં તે દેશનું રાજકારણ પલટાઈ ગયું અને કેંગ્રેસનું સુકાન મેં જોઈ છે. બીજો અગત્યને કેસ હતો ૧૯૫૮ માં. વ્યવસાયી ગાંધીજીના હાથમાં આવ્યું. ઝીણા, મુનશી અને બીજા ઘણા કેંગ્રેસપત્રકારો માટે રાજકારે નવા કાયદે કર્યો હતો. તે મુજબ માંથી છૂટા થયા. મુનશી લગભગ ૧૦ વર્ષ સુધી ગાંધીજીથી દૂર વેતન પંચ હરસિદ્ધભાઈ દીવેટિયાના પ્રમુખપદે નિયુકત થયું હતું. રહ્યા. એમને મત એ કે બંધારણીય ધોરણે (constitutional તે પચે ચુકાદો (award) આપે તેથી વર્તમાપત્રો ઉપર બહુ methodsથી) ચળવળ કરવી. એરાહકાર અને સત્યામાટે આર્થિક બેજો પડતો હતો. ઘણાને ધાંધા બંધ કરવાનો વખત ગ્રહનું આ સમયે મુનશીને આકર્ષણ ન હતું. ૧૯૨૬માં મુંબઈ આવે એમ હતો. અખિલ ભારતીય પ્રશ્ન હતું એટલે ન્યૂસ પેપર યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં દાખલ સોસાયટીએ એ ઉપાડી લીધું અને તે સુપ્રીમ કોર્ટમાં રજીકાદા વિરુદ્ધ થયા. યુનિવર્સિટીને નવું સ્વરૂપ આપવા કાયદો થયે તેમાં એમણે અરજીઓ કરી. સેરાયટી તરફથી હું સોલિસિટર હતા. બીજાં કેટલાંક મહત્ત્વને ભાગ લીધો. ફેબ્રુઆરી ૧૯૨૬માં લીલાવતીબહેન સાથે વર્તમાનપત્રેાએ પણ આવી અરજીઓ કરી હતી તેમાં એક ઈન્ડિયન લગ્ન થયું અને મુનશીના જીવનમાં પલટો આવ્યો. લીલાવતીબહેનને એકસપ્રેસની હતી. સેસાયટી તરફથી ૪-૫ અરજી કરી હતી તેમાં ગાંધીજીનું આકર્ષણ હતું. મુનશી દંપતી ગાંધીજીના રાજકારણમાં એક હતી જન્મભૂમિ તરફથી. આ પણ એક નવા પ્રકારને જ કેસ ઝંપલાવવા તૈયાર થયું. બારડોલીએ આ તક આપી. બારડોલીની હતા. દેશનાં બધાં વર્તમાનપત્રોને એની ભારે અસર થતી હોવાથી લડતને સુખદ અંત લાવવામાં આવ્યું અને ત્યાર પછી જે તપાસ મારી જવાબદારી મેટી હતી. વકીલ તરીકે કોને રોકવા એ પ્રશ્ન થઈ તેમાં મુનશીને મહત્ત્વનો ફાળો હતે. બારડોલીથી સરદારને હતા. મને જુદાં જુદાં સૂચને થતાં. કોઈ બંગાળના, તે કઈ બિહાર સંપર્ક થયું. ૧૯૨૦માં નાગપુરમાં કેંગ્રેસ છોડી હતી. ૧૯૩૦માં કે ઉત્તર પ્રદેશના આગેવાન અને પ્રખ્યાત વકીલનાં નામે મને ફરી દાખલ થયા. ગાંધીજીને લખેલ એક પત્રમાં મુનશીએ લખ્યું: આપવામાં આવતાં. મેં સાફ કહ્યું કે મને જેનામાં પૂરો વિશ્વાસ "In 1920, I left the Congress because at Nagpur