________________
૨૭૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૧૯૭૨
કુશ્વેવની નજરે ચીન અને રશિયા
- [ Khruslichey Remembers ગ્રન્થમાં ચીન-રશિયાના સંબંધે કેમ બગડયા તે રાંબંધ એક પ્રકરણ છે. તેને સાર અહીં આપવામાં આવે છે. સંબંધ બગડયા તેનાં કારણે અંગત તેમ જ વૈચારિક અને રાજકીય રીતે ગૂંથાયેલાં છે. રશિયાનું ચીન તરફ મટાભાઈ જેવું વલણ હતું. સ્ટેલિનની હયાતી સુધી માઓએ આ સહન કર્યું. પણ ફુવ પ્રત્યે આદર ન હતું, તેને ભય પણ ન હતો. માઓ પિતે મહાન નેતા છે. રશિયા કરતાં પણ મોટા દેશના નેતા છે. કુશવ સામે આક્ષેપ છે કે તેના લીધે જ ચીન સાથેના સંબંધે બગડયા. અલબત્ત, કુવ ભારપૂર્વક ઈનકાર કરે છે. કુવને માઓ પ્રત્યે મહત્તા ગ્રન્થિ હતી. માઓ તે સહન કરે તેમ ન હતું. રશિયા એમ માનતું કે ચીને કાયમ રશિયાના દબાયેલા અને ઉપકારવશ રહેવું જોઈએ. વળી માકર્સ-લેનિન સિદ્ધાંતના અમલમાં રશિયા માનતું કે ચીને રશિયાનું અનુકરણ કરવું જોઈએ. માએ પોતે સમર્થ વિચારક છે અને ચીનની સંસ્કૃતિ અને પરિસ્થિતિને અનુરૂપ હોય તેવી રીતે સામ્યવાદી સામાજિક અને આર્થિક રચના કરવા ઈચ્છે છે. રશિયાએ ઘણી ભૂલો કરી છે તેમ પણ મા માને છે. માને લઘુતાગ્રન્થિ નથી, પણ સૌથી અગત્યનું કારણ તે ચીન અને રશિયાના રાજકીય અને આર્થિક હિત વચ્ચેનો વિરોધ છે. સામ્યવાદ કરતાં રાષ્ટ્રવાદ વધારે મોટું બળ છે. જેમ બે દેશમાં એક ધર્મના માણસ હોય તે પણ રાષ્ટ્રહિત વધારે બળવાન રહે છે તેમ બે દેશ સામ્યવાદી હોય તે પણ દરેક પિતાના દેશનું હિત જ જુએ છે. ચીન-રશિયા વચ્ચેને સરહદી ઝઘડો પણ શાંતિથી પતાવી શક્યા નથી. અંતમાં કુવની એ સતત ફરિયાદ છે કે માને તે સમજી શકતા નથી. માઓમાં Asiatic cunning છે એમ કહે છે. ચીનને હજારો વર્ષની સંસ્કૃતિ છે. પશ્ચિમના દેશ પૂર્વના દેશો ઉપર આધિપત્ય અને સરસાઈ ભેગવવાને દાવો કરતા અને તેમને અભિમાન હતું. હવે તેમને સમજાય છે કે ભારત કે ચીન જેવા દેશનું ખમીર શું છે. નેહરુનું સ્વપ્ન હતું કે ચીન અને ભારત મિત્ર બને તે એશિયાનું વર્ચસ વધે અને યુરોપના દશને તેમની સાચી પરિસ્થિતિનું ભાન કરાવી શકાય. દુર્ભાગ્યે ચીનના અહંકારે આ મૈત્રીની ભાવના સફળ થવા ન દીધી. ચીનને પણ . કેઈક દિવસ ભાન થશે કે ભારત સાથે મૈત્રી રાખવામાં જ તેનું હિત છે. – તંત્રી કે રાજકારણ એ એક રમત છે અને માઓ-સે-તુંગ એક એશિ- વળવા કે માર્ગ લેવો જોઈએ એનો તોડ કાઢી રહ્યા હતા. ટેકપાઈ ખંધા ખેલાડીની અદાથી આ રમત રમે છે. તેઓ સમજાવવા- નિકલ સહાય અને ક્રેડિટ લોનના બદલામાં ચીનમાં રબરનું પટાવવાના, દગા-ફટકાના, દુષ્ટ વેરવૃત્તિના અને પ્રપંચના પોતાના મોટા પાયા પર વાવેતર કરવાની સગવડ ચીન પાસેથી મેળવવાનું જ નિયમને અનુસરે છે.
મેં સૂચવ્યું. માઓને અમે આ જેના વિશે તારસંદેશ પાઠવ્યું. - હું નિવૃત્ત થયો એ પછી થોડાં વર્ષે એવી વાત ફેલાતી રહી ચીનાઓએ જવાબ આપ્યો કે જે અમે એમને ક્રેડિટ આપીએ તો કે ચીન અને સોવિયેટ રશિયા વચ્ચે ઝઘડો મેં શરૂ કરાવ્યો હતો. તેઓ અમને રબરના બગીચા માટે હેનાન ટાપુ વાપરવા આપશે. મારી આવી નિંદાનું ખંડન કરવાનું ય મેં મુનાસીબ માન્યું નથી. . હેનાનમાં અમને જે જગ્યા આપવામાં આવી એ આવા વાવેતર
માઓને હું સૌપ્રથમ મળે ત્યારથી મને લાગતું જ હતું કે માટે અત્યંત નાની હતી. પરિણામે આ વિચાર પડતો મૂકવો પડ્યો. પિતાના સામ્યવાદી પક્ષથી બીજો કોઈ પણ સામ્યવાદી પક્ષ ચડિયાતી એ પછી સ્ટેલિનને એકદમ સીલબંધ ડબામાં અનનાસ પેક બની જાય એને મા કોઈ પણ રીતે સાંખી નહિ લે. જો સ્ટેલિન કરવાને ઉદ્યોગ સ્થાપવાની ઈચ્છા થઈ આવી. એમણે માલવને
ડુંક લાંબુ જીવ્યા હોત તો ચીન સાથે અમારો અણબનાવ જરાક બોલાવીને કહ્યું કે અનનાસના ડબાઓ પેક કરવા માટે એક વહેલે છતો થાત, અને કદાચ ચીન સાથેના અમારા સંબંધો સાવ કારખાનું બાંધી શકાય એટલે વિસ્તાર આપણને ચીન આપે એ તૂટી જ ગયા હોત.
સંદેશ ચીનાઓને પાઠવી દો.” સ્ટેલિન માઓ-સે-તુંગની હમેશાં આલોચના કરતા હતા. ' કહ્યું: ‘કોમરેડ સ્ટેલિન, ચીનમાં સામ્યવાદી હજુ હમણાં સ્ટેલિન કહેતા કે “માઓ માર્ગરિન માકર્સવાદી’ (ચીકણા માર્ક્સ- જ સત્તા પર આવ્યા છે. અત્યારે પૂર્વે ત્યાં ઘણાં વિદેશી કારખાવાદી) છે.
નાં સ્થપાયેલાં છે. માઓ-સે-તુંગને આપણું આ સૂચન ગમશે નહિ.' માઓનું વિજેતા ક્રાંતિકારી સૈન્ય શાંઘાઈની નજીક આવી રહ્યું
ઍલિન મારા પર ગુસ્સે થઈ ગયા અને પછી હું પણ કંઈ હતું ત્યારે એમણે સૈન્યની કૂચ અટકાવી દીધી અને શહેરને કબજે
વિશેપ બે નહિ. એકાદ બે દિવસ પછી અમને ચીનને જવાબ કરવાને ઈનકાર કર્યો ત્યારે સ્ટેલિને માને પૂછયું હતું: ‘તમે શાંઘાઈ
મળે. માઓ-સે-તુંગે જણાવ્યું હતું કે તમને અનનાસના ડબાઓ - કેમ ન લીધું?'
પેક કરવાના ઉદ્યોગમાં રસ હોય તો તમે અમને આવશ્યક ક્રેડિટ આપ.. ‘શાંઘાઈમાં સાઠ લાખ માણસોની વસતિ છે, ' માએ જવાબ આપે : ‘અમે એ શહેરનો કબજો લીધે હેત તે અમારે
અમે અમારી જાતે એ માટેનું કારખાનું બાંધીશું. અમે પછી તમે એ બધાને ખવડાવવાની જવાબદારી લેવી પડત.”
આપેલાં નાણાં એની ઉત્પન્નના રૂપમાં પાછા આપીશું.” હવે, હું પૂછું છું કે આ માર્ક્સવાદી વિચાર છે? મા કામ
સ્ટેલિન ધૂંઆપૂંઆ થઈ ગયાં અને ચીનાઓને ભાંડવા લાગ્યા. દારોના કલ્યાણ અંગેની જવાબદારી સ્વીકારવા માગતા નહતા. - મારા શાસનકાળ દરમિયાન ચીનનું શોષણ કરવાના હેતુથી હકીકત એ છે કે માઓ કામદારોની અવગણના કરીને અને કિસાનો આવો કોઈ પણ સંદેશે મારી સહીથી કે સરકારના કંઈ અમલપર આધાર રાખીને જ વિજયી બન્યા હતા. માકર્સવાદી તત્ત્વજ્ઞાનને દારની સહીથી માને મેકલવામાં આવ્યો નહોતો. ચીનાઓએ એમણે નવા પ્રકારનો વળાંક આપ્યો હતો. મા–સે-તુંગ અમારા પર પ્રહારો કર્યા નહિ ત્યાં સુધી ચીનને ખરાબ લાગે એવું કંઈ મધ્યમવર્ગી ભદ્રપુરુષ (પેટી બુર્ઝવા) છે. તેમનાં હિતો-હેતુઓ ન થાય એની અમે કાળજી રાખતા હતા. પણ ચીનાઓએ અમને કામદારોનાં હિતથી ભિન્ન જ રહ્યાં છે.
હેરાન કરવા માંડયા ત્યારે અમે કંઈ ઈશુખ્રિસ્ત નહોતા કે માઓ સત્તા પર આવ્યા ત્યાર પછી તરત જ વેપાર અને
બીજો ગાલ ધરીએ. ઉદ્યોગોની બાબતમાં સહકાર કરવાની સપાટીએ તેમ જ વિચારધારાની
- માઓ સાથેના મારા સંબંધોને લાગેવળગે છે ત્યાં સુધી સપાટીએ પણ સ્ટેલિન સાથેના એમના સંબંધો તંગ બન્યા હતા.
તે એમની સાથે ન્યાયી અને મૈત્રીભર્યો વ્યવહાર રાખવા માટે હું
બધું જ કરી છૂટ હતે. સ્ટેલિનની માફક મેં કદી માની એકવાર સ્ટેલિનના નિવાસસ્થાને અમે મૂડીવાદીઓ પાસેથી ફૂડ
સિતિને લાભ લેવા પ્રયાસ કર્યો નથી. વાસ્તવમાં, સ્થિતિ આથી રબર ખરીદ્યા વિના અમારા રબર ઉદ્યોગની માગને પહોંચી ઊલટી જ બનતી હતી.
-